શોધખોળ કરો

ભારતીય પ્રેગ્નેંટ મહિલાના મોત અંગે પોર્ટુગલમાં થયો હંગામો, સ્વાસ્થ્ય મંત્રીએ આપવું પડ્યું રાજીનામું

પોર્ટુગલનાં સ્વાસ્થ્ય મંત્રી માર્ટા ટેમિડોએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. ભારતીય ગર્ભવતી મહિલાના મૃત્યુ બાદ તેણે આ પગલું ભર્યું છે.

Marta Temido Resign: પોર્ટુગલનાં સ્વાસ્થ્ય મંત્રી માર્ટા ટેમિડોએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. ભારતીય ગર્ભવતી મહિલાના મૃત્યુ બાદ તેણે આ પગલું ભર્યું છે. આ ભારતીય મહિલા પોર્ટુગલ ફરવા ગઈ હતી અને તે ગર્ભવતી પણ હતી. આ દરમિયાન મહિલા ડિલિવરી માટે હોસ્પિટલ પહોંચી હતી, પરંતુ હોસ્પિટલમાં બેડ ના હોવાને કારણે તેને બીજી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, પરંતુ ત્યાં મહિલાનું કથિત રીતે હાર્ટ એટેકથી મોત થયું હતું.

આ મહિલાએ એક બાળકને પણ જન્મ આપ્યો હતો. મહિલા 34 વર્ષની હતી અને દેશની મોટી હોસ્પિટલમાંથી ટ્રાન્સફર કરવામાં આવી રહી હતી ત્યારે કથિત રીતે હાર્ટ એટેકથી તેનું મૃત્યુ થયું હતું. જોકે આ પહેલી ઘટના નહોતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે મેટરનિટી યુનિટમાં સ્ટાફની અછત પહેલા પણ આવી ઘણી ઘટનાઓ બની હતી. ડોક્ટર માર્ટા ટેમિડો 2018 થી પોર્ટુગલના આરોગ્ય મંત્રી હતા અને તેમણે કોરોના વાયરસ સામે લડવાનો શ્રેય પણ આપવામાં આવે છે.

આરોગ્ય મંત્રી તરીકે કામ કરવા માટે લાયક નથી

મંગળવારે, પોર્ટુગીઝ સરકારે એક નિવેદન જાહેર કરીને કહ્યું કે, માર્ટા ટેમિડો સમજી ગયાં છે કે તે હવે આરોગ્ય મંત્રી તરીકે કરવા માટે લાયક નથી. પોર્ટુગલની લુસા ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર, વડા પ્રધાન એન્ટોનિયો કોસ્ટાએ કહ્યું કે મહિલાના મૃત્યુ પછી જ તેમનું રાજીનામું લેવામાં આવ્યું હતું. મેટરનિટી યુનિટમાં સ્ટાફની અછતના કારણે સરકારને પણ વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. સગર્ભા મહિલાઓને એક હોસ્પિટલમાંથી બીજી હોસ્પિટલમાં જવું પડે છે.

ભારતીય મહિલાના મોતના મામલે તપાસના આદેશ

સ્થાનિક મીડિયાના અહેવાલ મુજબ, ગર્ભવતી ભારતીય પ્રવાસી મહિલાને લિસ્બનની સાંતા મારિયા હોસ્પિટલમાંથી ટ્રાન્સફર કરવામાં આવી હતી. જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ દેશની સૌથી મોટી હોસ્પિટલ છે. આ હોસ્પિટલના મેટરનિટી યુનિટમાં બેડ ખાલી ન હતા. આ પછી મહિલાને બીજી હોસ્પિટલમાં મોકલવામાં આવી હતી જ્યાં તેનું મોત થયું હતું. જો કે મહિલાએ એક સ્વસ્થ બાળકને પણ જન્મ આપ્યો હતો. આ મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ

Surat : AAP નેતા મનોજ સોરઠીયા પર સુરતમાં હુમલા મામલે 8 સામે ફરિયાદ, ઇટાલિયાએ લોકોને શું કરી હાંકલ?

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Elections 2024:  'ભગવાન જગન્નાથ છે મોદી ભક્ત', સંબિત પાત્રાના નિવેદન પર નવીન પટનાયક લાલઘૂમ, કેજરીવાલે કહ્યું-  અહંકારની પરાકાષ્ટા
Elections 2024: 'ભગવાન જગન્નાથ છે મોદી ભક્ત', સંબિત પાત્રાના નિવેદન પર નવીન પટનાયક લાલઘૂમ, કેજરીવાલે કહ્યું- અહંકારની પરાકાષ્ટા
Utility: નોટના ચાર ટુકડા થઈ ગયા હોય તો પણ તેને બદલી શકાય? આ છે નિયમ
Utility: નોટના ચાર ટુકડા થઈ ગયા હોય તો પણ તેને બદલી શકાય? આ છે નિયમ
સૌથી મોટા સમાચાર, EPFOએ બદલ્યો નિયમ, PF ખાતાધારકના મોત પર હવે નોમિનીને સરળતાથી મળશે પૈસા!
સૌથી મોટા સમાચાર, EPFOએ બદલ્યો નિયમ, PF ખાતાધારકના મોત પર હવે નોમિનીને સરળતાથી મળશે પૈસા!
અમદાવાદમાંથી પકડાયેલા ISISનાં આતંકીઓ માત્ર કઈ ભાષા જાણે છે? પિસ્ટલ પરથી શેનું મળ્યું નિશાન, જાણો વિગત
અમદાવાદમાંથી પકડાયેલા ISISનાં આતંકીઓ માત્ર કઈ ભાષા જાણે છે? પિસ્ટલ પરથી શેનું મળ્યું નિશાન, જાણો વિગત
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | રૂપિયા છાપતી હૉસ્પિટલHun To Bolish | હું તો બોલીશ | કોળી-ઠાકોર સમાજનું કોણે કર્યું અપમાન ?Gujarat Heat Wave | આગ ઓકતી ગરમીમાં શેકાયું ગુજરાત, ક્યાં ક્યાં હીટવેવની આગાહી?Jenny Thummar | ચૂંટણી બાદ જેની ઠુમ્મરે રૂપાલાને લઈ આ શું કહી દીધું?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Elections 2024:  'ભગવાન જગન્નાથ છે મોદી ભક્ત', સંબિત પાત્રાના નિવેદન પર નવીન પટનાયક લાલઘૂમ, કેજરીવાલે કહ્યું-  અહંકારની પરાકાષ્ટા
Elections 2024: 'ભગવાન જગન્નાથ છે મોદી ભક્ત', સંબિત પાત્રાના નિવેદન પર નવીન પટનાયક લાલઘૂમ, કેજરીવાલે કહ્યું- અહંકારની પરાકાષ્ટા
Utility: નોટના ચાર ટુકડા થઈ ગયા હોય તો પણ તેને બદલી શકાય? આ છે નિયમ
Utility: નોટના ચાર ટુકડા થઈ ગયા હોય તો પણ તેને બદલી શકાય? આ છે નિયમ
સૌથી મોટા સમાચાર, EPFOએ બદલ્યો નિયમ, PF ખાતાધારકના મોત પર હવે નોમિનીને સરળતાથી મળશે પૈસા!
સૌથી મોટા સમાચાર, EPFOએ બદલ્યો નિયમ, PF ખાતાધારકના મોત પર હવે નોમિનીને સરળતાથી મળશે પૈસા!
અમદાવાદમાંથી પકડાયેલા ISISનાં આતંકીઓ માત્ર કઈ ભાષા જાણે છે? પિસ્ટલ પરથી શેનું મળ્યું નિશાન, જાણો વિગત
અમદાવાદમાંથી પકડાયેલા ISISનાં આતંકીઓ માત્ર કઈ ભાષા જાણે છે? પિસ્ટલ પરથી શેનું મળ્યું નિશાન, જાણો વિગત
Budh Gochar 2024: શુક્રની રાશિમાં જલદી આવશે બુધ, આ 5 રાશિને થઈ શકે છે પૈસાની તંગી
Budh Gochar 2024: શુક્રની રાશિમાં જલદી આવશે બુધ, આ 5 રાશિને થઈ શકે છે પૈસાની તંગી
KKRને ફિલ સોલ્ટની ખોટ વર્તાશે? SRH સામે ક્વોલિફાયર મેચમાં આવી હોય શકે છે પ્લેઈંગ ઈલેવન
KKRને ફિલ સોલ્ટની ખોટ વર્તાશે? SRH સામે ક્વોલિફાયર મેચમાં આવી હોય શકે છે પ્લેઈંગ ઈલેવન
IPL 2024: ચેન્નાઈની બહાર થવાનું દર્દ સહન કરી શક્યો આ ક્રિકેટર, કોમેન્ટ્રી બોક્સમાં ચોંધાર આંસુએ રડી પડ્યો
IPL 2024: ચેન્નાઈની બહાર થવાનું દર્દ સહન કરી શક્યો આ ક્રિકેટર, કોમેન્ટ્રી બોક્સમાં ચોંધાર આંસુએ રડી પડ્યો
Swimming Pool Water: જો ઉનાળામાં તમે પણ સ્વિમિંગ પુલમાં ન્હાતા હોય તો ચેતીજજો, જાણો પાણીમાં રહેલું ક્લોરીન કેટલું છે ખતરનાક
Swimming Pool Water: જો ઉનાળામાં તમે પણ સ્વિમિંગ પુલમાં ન્હાતા હોય તો ચેતીજજો, જાણો પાણીમાં રહેલું ક્લોરીન કેટલું છે ખતરનાક
Embed widget