શોધખોળ કરો

Russia Ukraine War: યુક્રેન-રશિયા વચ્ચે સમાધાન કરાવશે ભારત ? જાણો રશિયાના વિદેશ મંત્રી અને ઇઝરાયલના PMના ભારત પ્રવાસનું શું છે મહત્વ

Russia Ukraine War: ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં મતદાનમાં ભાગ લીધો ન હતો. ભારત હંમેશા શાંતિના પક્ષમાં રહ્યું છે. ભારત અને ઈઝરાયેલ આ યુદ્ધને ખતમ કરવામાં અને મતભેદોને ઉકેલવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે.

Russia Ukraine War: રશિયન સૈનિકોના સતત હુમલાને કારણે યુક્રેન તબાહીની સ્થિતિમાં છે. બોમ્બ ફેંકવામાં આવી રહ્યા છે, મિસાઇલો છોડવામાં આવી રહી છે. હવે બંને દેશો વચ્ચે શાંતિ મંત્રણાને લઈને વિશ્વભરમાં પહેલ તેજ થઈ ગઈ છે. આમાં ભારતની ભૂમિકા પણ ઘણી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લવરોવ આ અઠવાડિયે ભારતની મુલાકાતે છે. જ્યારે, ઇઝરાયેલના વડા પ્રધાન નફતાલી બેનેટ 3 થી 5 એપ્રિલ વચ્ચે ભારતની મુલાકાતે આવવાના છે.

ભારત રશિયા અને યુક્રેન વચ્ચે શું સમાધાન કરશે?

ઇઝરાયેલના પીએમ નફતાલી બેનેટ COVID-19 પોઝિટિવ થયા પછી, તેમની ભારતની મુલાકાત અંગે સસ્પેન્સ ચાલુ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે જો નફતાલી ભારતની મુલાકાતે આવે છે તો યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધને સમાપ્ત કરવાના માર્ગમાં ઉકેલ શોધવાની સંભાવના છે. ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી રશિયાના વિદેશ પ્રધાન સર્ગેઈ લવરોવ સાથે વાતચીત કર્યા પછી નફ્તાલી બેનેટ સાથે વાતચીત કરશે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે નફ્તાલીની મુલાકાત સમાપ્ત થયા પછી, નરેન્દ્ર મોદી રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી સાથે વાતચીત કરી શકે છે. જો નફતાલી અને મોદી પુતિન તથા ઝેલેન્સ્કી સાથે વાત કરે તો યુદ્ધનો અંત લાવવાનો ઉકેલ શોધી શકાય. ઈઝરાયેલના અમેરિકા સાથે અને યુક્રેન સાથે પણ સારા સંબંધો છે.

ભારત અને ઈઝરાયેલની ભૂમિકા શું હોઈ શકે

યુક્રેનના મુદ્દે સંયુક્ત રાષ્ટ્ર પણ ભારત સાથે નજીકના સંપર્કમાં છે. ભારત આંતરરાષ્ટ્રીય સ્તરે આ યુદ્ધને વહેલામાં વહેલી તકે ખતમ કરવાની સતત વકીલાત કરી રહ્યું છે. જોકે ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં મતદાનમાં ભાગ લીધો ન હતો. જો કે ભારત હંમેશા શાંતિના પક્ષમાં રહ્યું છે. ભારત અને ઈઝરાયેલ આ યુદ્ધને ખતમ કરવામાં અને મતભેદોને ઉકેલવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. નોંધનીય છે કે ભારત અને રશિયાના સંબંધો સારા છે, જ્યારે ભારતના અમેરિકા સાથે પણ નજીકના સંબંધો છે. યુદ્ધમાં અમેરિકા યુક્રેનના સમર્થનમાં ઉભું છે. ભારતની સામે સંકટ એ છે કે તે અમેરિકા અને રશિયા બંને સાથે સંબંધો બગાડવા નથી માંગતું, કારણ કે વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિમાં ભારતને રશિયા અને અમેરિકા બંનેની જરૂર છે. આવી સ્થિતિમાં ભારત વિવાદ ઉકેલવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે.

આ પણ વાંચોઃ

Russia Ukraine War:  યુક્રેનના આ શહેરમાં રસ્તા પર રઝળી રહ્યા છે મૃતદેહો, પાર્ક-સ્કૂલો બન્યા કબ્રસ્તાન

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં ચાર જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં ચાર જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
PM Modi Russia Visit: પીએમ મોદીનું મોસ્કો એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, આજે રાત્રે પુતિન સાથે ડિનર કરશે
PM Modi Russia Visit: પીએમ મોદીનું મોસ્કો એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, આજે રાત્રે પુતિન સાથે ડિનર કરશે
BRICSમાં સામેલ થવાની દોડઃ અનૌપચારિક સંગઠનમાં સામેલ થઈને પોતાની તાકાત વધી રહ્યા છે દેશો
BRICSમાં સામેલ થવાની દોડઃ અનૌપચારિક સંગઠનમાં સામેલ થઈને પોતાની તાકાત વધી રહ્યા છે દેશો
‘કુંવરજીભાઈના કહેવાથી લોકોએ ભાજપને મત આપ્યો’, જાણો કોણે આપ્યું આ નિવેદન
‘કુંવરજીભાઈના કહેવાથી લોકોએ ભાજપને મત આપ્યો’, જાણો કોણે આપ્યું આ નિવેદન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Rain Update । રાજ્યના 8 જિલ્લામાં પડશે ભારેથી અતિભારે વરસાદKutch Rain: હવામાન વિભાગની આગાહી વચ્ચે કચ્છ જિલ્લામાં વરસાદRajkot। Mansukh Saghathiya । કૌભાંડી મનસુખ સાગઠીયાનો રેલો પહોંચ્યો ગાંધીનગરSurat News । રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયાનું સુરતને લઇ મોટું નિવેદન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં ચાર જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં ચાર જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
PM Modi Russia Visit: પીએમ મોદીનું મોસ્કો એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, આજે રાત્રે પુતિન સાથે ડિનર કરશે
PM Modi Russia Visit: પીએમ મોદીનું મોસ્કો એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, આજે રાત્રે પુતિન સાથે ડિનર કરશે
BRICSમાં સામેલ થવાની દોડઃ અનૌપચારિક સંગઠનમાં સામેલ થઈને પોતાની તાકાત વધી રહ્યા છે દેશો
BRICSમાં સામેલ થવાની દોડઃ અનૌપચારિક સંગઠનમાં સામેલ થઈને પોતાની તાકાત વધી રહ્યા છે દેશો
‘કુંવરજીભાઈના કહેવાથી લોકોએ ભાજપને મત આપ્યો’, જાણો કોણે આપ્યું આ નિવેદન
‘કુંવરજીભાઈના કહેવાથી લોકોએ ભાજપને મત આપ્યો’, જાણો કોણે આપ્યું આ નિવેદન
Rahul Gandhi: ‘મણિપુરમાં જે થઈ રહ્યું છે તેવું દેશમાં ક્યાંય નથી જોયું’, હિંસા પ્રભાવિત વિસ્તારોની મુલાકાત બાદ રાહુલ ગાંધીનું નિવેદન
Rahul Gandhi: ‘મણિપુરમાં જે થઈ રહ્યું છે તેવું દેશમાં ક્યાંય નથી જોયું’, હિંસા પ્રભાવિત વિસ્તારોની મુલાકાત બાદ રાહુલ ગાંધીનું નિવેદન
વ્યાજના વિષચક્રમાંથી નાગરિકોને મુક્ત કરવા રાજ્ય સરકારની ખાસ ડ્રાઇવ, ૨૨૬ વ્યાજખોરો સામે ૧૩૪ એફ.આઇ.આર દાખલ
વ્યાજના વિષચક્રમાંથી નાગરિકોને મુક્ત કરવા રાજ્ય સરકારની ખાસ ડ્રાઇવ, ૨૨૬ વ્યાજખોરો સામે ૧૩૪ એફ.આઇ.આર દાખલ
ગુજરાત હાઈકોર્ટે પાક વીમાના વળતર મુદ્દે સરકારનો રિપોર્ટ નકાર્યો, ફરીથી સર્વે કરો અને વળતર…..
ગુજરાત હાઈકોર્ટે પાક વીમાના વળતર મુદ્દે સરકારનો રિપોર્ટ નકાર્યો, ફરીથી સર્વે કરો અને વળતર…..
પેપર લીક પર CJI એ કહ્યું - ગોપનીયતા ભંગ થશે તો ફરીથી પરીક્ષા લેવામાં આવશે, હવે 11 જુલાઈએ થશે સુનાવણી
પેપર લીક પર CJI એ કહ્યું - ગોપનીયતા ભંગ થશે તો ફરીથી પરીક્ષા લેવામાં આવશે, હવે 11 જુલાઈએ થશે સુનાવણી
Embed widget