શોધખોળ કરો

Russia Ukraine War: રશિયાનું ફેસબુક વિરુદ્ધ એક્શન, આશિંક પ્રતિબંધ લગાવ્યો

યુક્રેન પર હુમલા બાદ રશિયાએ ફેસબુક પર આંશિક પ્રતિબંધ લગાવી દીધો છે. ફેસબુકે ઘણા ક્રેમલિન સમર્થિત મીડિયાના એકાઉન્ટ પર પ્રતિબંધ મૂક્યા બાદ રશિયાએ આ પગલું ભર્યું છે.

યુક્રેન પર હુમલા બાદ રશિયાએ ફેસબુક પર આંશિક પ્રતિબંધ લગાવી દીધો છે. ફેસબુકે ઘણા ક્રેમલિન સમર્થિત મીડિયાના એકાઉન્ટ પર પ્રતિબંધ મૂક્યા બાદ રશિયાએ આ પગલું ભર્યું છે. રશિયન સ્ટેટ કોમ્યુનિકેશન વોચડોગ, Roskomnadzor  શુક્રવારે જણાવ્યું હતું કે તેણે ફેસબુકને માંગ કરી કે તેઓ સમાચાર એજન્સી RIA નોવોસ્તી, સ્ટેટ ટીવી ચેનલ Zvezda અને ક્રેમલિન સમર્થક  ન્યૂઝ સાઇટ્સ Lenta.Ru અને Gazeta.Ru પર લાદવામાં આવેલા પ્રતિબંધો હટાવે.  એજન્સીએ કહ્યું કે ફેસબુકના મીડિયા આઉટલેટ્સને પુનઃસ્થાપિત કર્યા નથી.

Roskomnadzor એ કહ્યું કે " આશિંક પ્રતિબંધ"  શુક્રવારથી પ્રભાવી રહેશે.  પરંતુ આ સ્પષ્ટ નથી થયું કે આ પગલાનો શુ મતલબ છે. પોતાના આધિકારીક નિવેદનમાં  Roskomnadzor એ "રશિયન મીડિયાને સુરક્ષિત કરવાના પગલાં" તરીકે તેની ક્રિયા જાહેર કરી. તેમાં કહેવામાં આવ્યું છે કે રશિયાના વિદેશ મંત્રાલય અને પ્રોસીક્યુટર જનરલ ઓફિસને જાણવા મળ્યું છે કે ફેસબુક મૂળભૂત માનવ અધિકારો અને સ્વતંત્રતાઓ તેમજ રશિયન નાગરિકોના અધિકારો અને સ્વતંત્રતાઓના ઉલ્લંઘનમાં સામેલ છે.

યુક્રેનમાંથી ભારતીયોને પરત લાવવા માટે વૈકલ્પિક માર્ગ અપનાવવામાં આવી રહ્યો છે

યુદ્ધગ્રસ્ત યુક્રેનમાંથી ભારતીયોને પરત લાવવા માટે વૈકલ્પિક માર્ગ અપનાવવામાં આવી રહ્યો છે. આ દરમિયાન, સૂત્રોએ જણાવ્યું હતું કે યુક્રેનમાં હાજર તમામ ભારતીયોને તેમના વાહનો પર ભારતીય ધ્વજ લગાવવા અને તેમની ઓળખ સુનિશ્ચિત કરવા માટે સ્થળાંતર કામગીરી માટે જતા સમયે ભારત લખવાનું કહેવામાં આવ્યું છે. ખાસ કરીને કોન્ફ્લિક્ટ ઝોન માટે આ સૂચનાઓ આપવામાં આવી છે.

શુક્રવારે વિદેશ મંત્રી એસ. જયશંકરે યુક્રેનના વિદેશ મંત્રી દિમિત્રો કુલેબા સાથે ફોન પર વાત કરી હતી. આ વાતચીત પછી જયશંકરે કહ્યું કે તેમણે (કુલેબા) વર્તમાન પરિસ્થિતિનું પોતાનું આંકલન શેર કર્યું, મેં ભારપૂર્વક કહ્યું કે ભારત ઉકેલ શોધવા માટે રાજદ્વારી અને વાતચીતને સમર્થન આપે છે. જયશંકરે કહ્યું કે મેં વિદ્યાર્થીઓ સહિત ભારતીયોની સ્થિતિ અંગે ચર્ચા કરી. તેના સુરક્ષિત વળતર માટે તેમના સમર્થનની પ્રશંસા કરીએ છીએ.

લગભગ 20 હજાર ભારતીયો યુક્રેનમાં ફસાયેલા છે. આમાંના ઘણા વિદ્યાર્થીઓ છે. ભારત યુક્રેનની હંગેરી, પોલેન્ડ, સ્લોવાકિયા અને રોમાનિયા સરહદો દ્વારા ભારતીયોને બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યું છે કારણ કે રશિયન આક્રમણ બાદ યુક્રેનની સરકારે તેની એરસ્પેસ બંધ કરી દીધી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમેરિકા પાસે મિસાઈલો ખૂટી? જાણો કયા ભયથી ટ્રમ્પે ઈરાન પર હુમલા રોકવાનો આદેશ આપ્યો
અમેરિકા પાસે મિસાઈલો ખૂટી? જાણો કયા ભયથી ટ્રમ્પે ઈરાન પર હુમલા રોકવાનો આદેશ આપ્યો
ટ્રમ્પનો 17 દેશો પર ટેરિફ બોમ્બ! ભારત-પાકિસ્તાન પર કેટલા ટકા વધારાનો ટેરિફ લાગ્યો?
ટ્રમ્પનો 17 દેશો પર ટેરિફ બોમ્બ! ભારત-પાકિસ્તાન પર કેટલા ટકા વધારાનો ટેરિફ લાગ્યો?
ટ્રમ્પની ઈરાનને ખુલ્લી ધમકી: હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજો પર હુમલો થયો તો પુલ-પાવર પ્લાન્ટ....
ટ્રમ્પની ઈરાનને ખુલ્લી ધમકી: હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજો પર હુમલો થયો તો પુલ-પાવર પ્લાન્ટ....
જેનેરિક દવાઓ પર 200 ટકા ટેરિફ! ટ્રમ્પે જાહેર કર્યો નવો ટેરિફ પ્લાન, ભારત પર શું થશે અસર?
જેનેરિક દવાઓ પર 200 ટકા ટેરિફ! ટ્રમ્પે જાહેર કર્યો નવો ટેરિફ પ્લાન, ભારત પર શું થશે અસર?

વિડિઓઝ

Rajkot Fraud Case: વિદેશ ટુરનું બુકિંગ કરતા પહેલા સાવધાન, રાજકોટમાં 50 લાખથી વધુની છેતરપિંડી
Gujarat Rain Forecast: રાજ્યમાં વરસાદના બીજા રાઉંડને લઈ હવામાન વિભાગની આગાહી
Ahmedabad Mayor: અમદાવાદના મેયર બન્યા લોકોના રોષનો ભોગ
Valsad Rescue : વલસાડમાં બાળકીનું દિલધડક રેસ્ક્યૂ , આબાદ બચાવ
Ahmedabad Water Logging : ઘરોમાં ઘૂસ્યા, પાણી વાત કરતાં કરતાં મહિલા રડી પડી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ટેકનોલોજીથી રોકાશે પેપર લીક! PM મોદીએ આઈટી નિષ્ણાંત નંદન નીલેકણીને સોંપી મોટી જવાબદારી
ટેકનોલોજીથી રોકાશે પેપર લીક! PM મોદીએ આઈટી નિષ્ણાંત નંદન નીલેકણીને સોંપી મોટી જવાબદારી
ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ ક્યારથી? જાણો હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની મોટી આગાહી
ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ ક્યારથી? જાણો હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની મોટી આગાહી
આ તારીખથી વરસાદ ફરી ભુક્કા બોલાવશે! બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ સક્રિય થતાં ભારે આગાહી
આ તારીખથી વરસાદ ફરી ભુક્કા બોલાવશે! બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ સક્રિય થતાં ભારે આગાહી
Gujarat Rain: અંબાલાલ પટેલની આગાહી, બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતા પડશે ધોધમાર વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની આગાહી, બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતા પડશે ધોધમાર વરસાદ
T20I માં આવું કરનાર પ્રથમ ભારતીય ઓપનર બન્યો અભિષેક શર્મા, શાસ્ત્રી-માંકડની ક્લબમાં એન્ટ્રી!
T20I માં આવું કરનાર પ્રથમ ભારતીય ઓપનર બન્યો અભિષેક શર્મા, શાસ્ત્રી-માંકડની ક્લબમાં એન્ટ્રી!
શ્રીલંકા પ્રવાસ પહેલા 5 ભારતીય ખેલાડીઓ ઈજાગ્રસ્ત: કેપ્ટન ગિલ અને કોચ ગંભીરનું ટેન્શન વધ્યું
શ્રીલંકા પ્રવાસ પહેલા 5 ભારતીય ખેલાડીઓ ઈજાગ્રસ્ત: કેપ્ટન ગિલ અને કોચ ગંભીરનું ટેન્શન વધ્યું
IND vs ZIM 3rd T20: ત્રીજી T20 માં ભારતે ટોસ જીતીને બેટિંગ લીધી, પ્લેઈંગ ઈલેવનમાં થયા મોટા ફેરફાર
IND vs ZIM 3rd T20: ત્રીજી T20 માં ભારતે ટોસ જીતીને બેટિંગ લીધી, પ્લેઈંગ ઈલેવનમાં થયા મોટા ફેરફાર
રાજયમાં વરસાદે વેર્યો વિનાશ: અનાજ સહિત બધુ જ પાણીમાં, કંઇ જ નથી બચ્યું, આફત બાદનો સંઘર્ષ
રાજયમાં વરસાદે વેર્યો વિનાશ: અનાજ સહિત બધુ જ પાણીમાં, કંઇ જ નથી બચ્યું, આફત બાદનો સંઘર્ષ
Embed widget