શોધખોળ કરો

Russia Ukraine War: જંગ વચ્ચે યુક્રેનનો દાવો, રશિયન હુમલામાં અત્યાર સુધીમાં કિવમાં 228 લોકોનાં મોત

Russia Ukraine War: તબાહીની હદ એ છે કે યુનાઈટેડ નેશન્સ અનુસાર યુક્રેનમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 816 નાગરિકોએ જીવ ગુમાવ્યા છે.

Russia Ukraine War: યુક્રેન અને રશિયા વચ્ચે છેલ્લા 25 દિવસથી ચાલી રહેલ યુદ્ધ અટકવાનું નામ નથી લઈ રહ્યું. આ 25 દિવસમાં રશિયાએ યુક્રેન પર સતત મિસાઈલોનો વરસાદ કર્યો છે, સતત હુમલાને કારણે યુક્રેનના અનેક મોટા શહેરો તબાહ થઈ ગયા છે. બીજી તરફ લાખો લોકો દેશ છોડીને ભાગી રહ્યા છે. તબાહીની હદ એ છે કે યુનાઈટેડ નેશન્સ અનુસાર યુક્રેનમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 816 નાગરિકોએ જીવ ગુમાવ્યા છે. તે જ સમયે, યુનાઇટેડ નેશન્સનો અંદાજ છે કે યુદ્ધની શરૂઆતથી લગભગ 6.5 મિલિયન લોકો યુક્રેનની અંદર વિસ્થાપિત થયા છે. બીજી તરફ યુક્રેનનું કહેવું છે કે રશિયાએ જે બોમ્બ છોડ્યા છે તેમાંથી ઘણા વિસ્ફોટ થતા નથી, તેને નિષ્ક્રિય કરવામાં વર્ષો લાગી જશે.

રશિયાએ યુક્રેનની નવી યોજના જણાવી

રશિયાએ દાવો કર્યો છે કે યુક્રેન લવીવમાં પશ્ચિમી રાજદ્વારીઓ પર હુમલો કરવાની યોજના બનાવી રહ્યું છે. રશિયન સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા ઇગોર કોનાશેન્કોવે યુક્રેન પર આરોપ લગાવ્યો છે કે એઝોવ બટાલિયનના યુક્રેનિયન લડવૈયાઓ આ હુમલા માટે રશિયાને દોષી ઠેરવવા માટે લ્વીવમાં યુએસ અને અન્ય પશ્ચિમી રાજદ્વારીઓ પર હુમલાની યોજના બનાવી રહ્યા છે.

યુક્રેનની અર્થવ્યવસ્થા ત્રીજી વખત પડી ભાંગી

યુક્રેનની અર્થવ્યવસ્થા ત્રીજી વખત પડી. નાણા પ્રધાન સેરહી માર્ચેન્કોના જણાવ્યા મુજબ, 24 ફેબ્રુઆરીએ રશિયાના આક્રમણની શરૂઆતથી યુક્રેનની લગભગ 30% અર્થવ્યવસ્થાએ "કામ કરવાનું બંધ કરી દીધું છે". તેમણે કહ્યું કે તેમનો અંદાજ ટેક્સની આવકમાં ઘટાડો પર આધારિત છે.

રશિયા-યુક્રેન યુદ્ધના કારણે આ ઈસ્લામિક દેશમાં ભૂખમરાના ભણકારા, ભારત પાસે માગી મદદ

શિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસર હવે અન્ય દેશો પર પણ પડવા લાગી છે. જેમા ઈસ્લામિક દેશો પર તેની સીધી અસર થઈ રહી છે. જેથી તેઓ હવે ભારત પાસે મદદ માગી રહ્યા છે. હકિકતમાં સમગ્ર વિશ્વમાં દર વર્ષે અંદાજે 200 મિલિયન ટન ઘઉની નિકાસ થાય છે. આ નિકાસમાં રશિયા અને યુક્રેનની ભાગીદારી 50-50 મિલિયન ટન માનવામાં આવે છે. જ્યારે બાકીના 100 મિલિયન ટનમાં દુનિયાના અન્ય દેશો આવે છે.

લેબનોનમાં ભૂખમરાના એંધાણ

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધને કારણે બંને દેશોની ઘઉંની નિકાસ અચાનક બંધ થઈ ગઈ છે. જેના કારણે ઘઉં પર નિર્ભર વિશ્વના અન્ય દેશોમાં અનાજની અચાનક અછત ઉભી થઈ છે. આ દેશોમાં ઈસ્લામિક દેશ લેબનોન પણ સામેલ છે. આ દેશ પોતાની જરૂરિયાતના લગભગ 60 ટકા એટલે કે 50 હજાર ટન ઘઉં રશિયા અને યુક્રેન પાસેથી ખરીદે છે. હવે બંને દેશો વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે ઘઉંનો આ પુરવઠો મળતો બંધ થઈ ગયો છે. જેના કારણે લેબનોનમાં ઘઉની અછત સર્જાવા લાગી છે, તેમની પાસે ઘઉંનો અનામત સ્ટોક પણ સતત ઘટવા લાગ્યો છે. જેથી લેબનોન ભારત પાસે મદદ માગી રહ્યું છે.

ભારત પાસે મદદની અપીલ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ઓપરેશન 'સાગર મંથન': NCB અને ગુજરાત ATSનો સપાટો, 2000 કરોડના ડ્રગ્સ સાથે 8 ઈરાનીઓને ઝડપી પાડ્યા
ઓપરેશન 'સાગર મંથન': NCB અને ગુજરાત ATSનો સપાટો, 2000 કરોડના ડ્રગ્સ સાથે 8 ઈરાનીઓને ઝડપી પાડ્યા
Jharkhand Election: PM મોદીના વિમાનમાં આવી ટેકનિકલ ખામી, એક્શનમાં PMO,દિલ્હીથી મોકલવામાં આવ્યું એરફોર્સનું પ્લેન
Jharkhand Election: PM મોદીના વિમાનમાં આવી ટેકનિકલ ખામી, એક્શનમાં PMO,દિલ્હીથી મોકલવામાં આવ્યું એરફોર્સનું પ્લેન
Jharkhand Election: ઝારખંડમાં રોકવામાં આવ્યું રાહુલ ગાંધીનું હેલિકોપ્ટર, ATC એ ન આપી ઉડવાની પરવાનગી
Jharkhand Election: ઝારખંડમાં રોકવામાં આવ્યું રાહુલ ગાંધીનું હેલિકોપ્ટર, ATC એ ન આપી ઉડવાની પરવાનગી
Pinaka Missile System: 44 સેકન્ડમાં 12 રોકેટ,ભારતે તૈયાર કર્યું મોત બનીને ત્રાટકતું હથિયાર,ફ્રાન્સ જેવા દેશો ખરીદવા તલપાપડ
Pinaka Missile System: 44 સેકન્ડમાં 12 રોકેટ,ભારતે તૈયાર કર્યું મોત બનીને ત્રાટકતું હથિયાર,ફ્રાન્સ જેવા દેશો ખરીદવા તલપાપડ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Murder Case : અમદાવાદમાં પ્રિયાંશુ જૈનના હત્યારા વિરેન્દ્રસિંહના 11 દિવસના રિમાન્ડ મંજૂરAhmedabad NRI Murder Case : અમદાવાદના બોપલમાં NRIની રૂપિયાની લેતીદેતીમાં હત્યાOperation Sagar Manthan : NCB અને ગુજરાત ATSએ 700 કિલો ડ્રગ્સ સાથે 8 ઇરાની નાગરિકોની કરી ધરપકડAhmedabad NRI Murder : અમદાવાદમાં NRI દીપક પટેલની હત્યાથી ખળભળાટ, કોણે અને કેમ કરી હત્યા?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઓપરેશન 'સાગર મંથન': NCB અને ગુજરાત ATSનો સપાટો, 2000 કરોડના ડ્રગ્સ સાથે 8 ઈરાનીઓને ઝડપી પાડ્યા
ઓપરેશન 'સાગર મંથન': NCB અને ગુજરાત ATSનો સપાટો, 2000 કરોડના ડ્રગ્સ સાથે 8 ઈરાનીઓને ઝડપી પાડ્યા
Jharkhand Election: PM મોદીના વિમાનમાં આવી ટેકનિકલ ખામી, એક્શનમાં PMO,દિલ્હીથી મોકલવામાં આવ્યું એરફોર્સનું પ્લેન
Jharkhand Election: PM મોદીના વિમાનમાં આવી ટેકનિકલ ખામી, એક્શનમાં PMO,દિલ્હીથી મોકલવામાં આવ્યું એરફોર્સનું પ્લેન
Jharkhand Election: ઝારખંડમાં રોકવામાં આવ્યું રાહુલ ગાંધીનું હેલિકોપ્ટર, ATC એ ન આપી ઉડવાની પરવાનગી
Jharkhand Election: ઝારખંડમાં રોકવામાં આવ્યું રાહુલ ગાંધીનું હેલિકોપ્ટર, ATC એ ન આપી ઉડવાની પરવાનગી
Pinaka Missile System: 44 સેકન્ડમાં 12 રોકેટ,ભારતે તૈયાર કર્યું મોત બનીને ત્રાટકતું હથિયાર,ફ્રાન્સ જેવા દેશો ખરીદવા તલપાપડ
Pinaka Missile System: 44 સેકન્ડમાં 12 રોકેટ,ભારતે તૈયાર કર્યું મોત બનીને ત્રાટકતું હથિયાર,ફ્રાન્સ જેવા દેશો ખરીદવા તલપાપડ
Champions trophy: ભારતના આકરા વિરોધ બાદ ICCએ ચેમ્પિયન ટ્રોફીને લઈને લીધો મોટો નિર્ણય, પાકિસ્તાનને લાગ્યો ઝટકો
Champions trophy: ભારતના આકરા વિરોધ બાદ ICCએ ચેમ્પિયન ટ્રોફીને લઈને લીધો મોટો નિર્ણય, પાકિસ્તાનને લાગ્યો ઝટકો
Maharashtra Elections: મહારાષ્ટ્રમાં સભા ગજવશે સીએમ ભૂપેન્દ્ર પટેલ,ગુજરાતી બિઝનેસ કમ્યુનિટી સાથે કરશે
Maharashtra Elections: મહારાષ્ટ્રમાં સભા ગજવશે સીએમ ભૂપેન્દ્ર પટેલ,ગુજરાતી બિઝનેસ કમ્યુનિટી સાથે કરશે "ચાય પે ચર્ચા"
Health Tips: દૂધ કે પાણી... કઈ વસ્તુમાં પલાળીને ખાવાથી મળે છે અખરોટના વધુ ફાયદા
Health Tips: દૂધ કે પાણી... કઈ વસ્તુમાં પલાળીને ખાવાથી મળે છે અખરોટના વધુ ફાયદા
Mehsana: પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં ગોટાળા કરનાર 15 હોસ્પિટલોને નોટિસ, જાણો વિગતો
Mehsana: પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં ગોટાળા કરનાર 15 હોસ્પિટલોને નોટિસ, જાણો વિગતો
Embed widget