શોધખોળ કરો

Texas Shootout: અમેરિકાના ટેક્સાસમાં ફાયરિંગ, ત્રણ પોલીસ જવાન ઇજાગ્રસ્ત, હુમલાખોર ઠાર મરાયો

આ ઘટનાએ ડલ્લાસ શહેરમાં સુરક્ષાને લઈને ચિંતા ઊભી કરી છે અને તમામની નજર પોલીસની તપાસ પર છે

અમેરિકાના ટેક્સાસમાં ડલાસ પોલીસના ત્રણ અધિકારીઓને ગુરુવારે રાત્રે ઇસ્ટ લેડબેટર ડ્રાઇવના 900 બ્લોકમાં ગોળી મારી દેવામાં આવી હતી. સીબીએસ ન્યૂઝ ટેક્સાસના સૂત્રોના જણાવ્યા અનુસાર હુમલાખોરને પણ ઠાર મારવામાં આવ્યો હતો. ઘાયલોને તાત્કાલિક સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બેલેયર યુનિવર્સિટી મેડિકલ સેન્ટર ખાતે ભારે પોલીસ દળ તૈનાત છે. અધિકારીઓની સ્થિતિ વિશે તાત્કાલિક કોઈ માહિતી ઉપલબ્ધ નથી. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. આ ઘટનાએ ડલ્લાસ શહેરમાં સુરક્ષાને લઈને ચિંતા ઊભી કરી છે અને તમામની નજર પોલીસની તપાસ પર છે.

અમેરિકામાં ગોળીબારની આટલી બધી ઘટનાઓ કેમ બને છે?

અમેરિકામાં ગોળીબારની વધતી જતી ઘટનાઓ ચિંતાનો વિષય બની ગઈ છે. તાજેતરના અહેવાલો અને વિશ્લેષણ દર્શાવે છે કે આ સ્થિતિનું મુખ્ય કારણ દેશના દરેક બીજા ઘરોમાં બંદૂકો છે. રિપોર્ટ્સ અનુસાર અમેરિકામાં 100માંથી 88 લોકો પાસે બંદૂક છે. 2019 અને 2021ની વચ્ચે યુએસમાં 7.5 મિલિયનથી વધુ લોકોએ પ્રથમ વખત બંદૂક ખરીદી હતી.

અમેરિકામાં ગોળીબારના કારણે મોત

અમેરિકામાં ગોળીબારના કારણે મોતનો આંકડો ચિંતાજનક છે. 2017 સુધીમાં અમેરિકામાં ગોળીબારના કારણે 1.5 મિલિયનથી વધુ લોકો મૃત્યુ પામ્યા છે. આ આંકડો 1775માં અમેરિકાના સ્વતંત્રતા યુદ્ધ દરમિયાન માર્યા ગયેલા લોકોની સંખ્યા પછી સૌથી વધુ છે. માત્ર 2020માં જ ગોળીબારના કારણે 45,000થી વધુ લોકોના મોત થયા છે.

તેનું નિયંત્રણ કેમ નથી થતું?

અમેરિકામાં બંદૂક નિયંત્રણના અભાવ પાછળનું મુખ્ય કારણ રાજકારણ છે. અમેરિકામાં એક મોટું લૉબી ગ્રુપ છે જે બંદૂકના અધિકારોને સમર્થન આપે છે. મોટી સંખ્યામાં લોકો તેને પોતાનો અધિકાર માને છે અને તેનું સમર્થન કરે છે. ચૂંટણીના રાજકારણમાં આ મુદ્દો એટલો મહત્વનો છે કે કોઈ પણ સરકાર તેના પર પ્રતિબંધ મૂકવા માટે નક્કર પગલાં લેવાની હિંમત કરતી નથી.

નેશનલ રાઇફલ એસોસિએશન (એનઆરએ) પણ એક વિશાળ લૉબી ગ્રુપ છે જે બંદૂકની માલિકીના અધિકારોના સમર્થનમાં એક્ટિવ છે. આ યુનિયન પાસે એટલી નાણાકીય શક્તિ છે કે તે અમેરિકાની ચૂંટણીઓને પણ પ્રભાવિત કરી શકે છે.

અમેરિકામાં ઘણા લોકો માને છે કે હિંસક વિડિયો ગેમ્સ પણ ગોળીબારની ઘટનાઓનું કારણ છે. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ એક વખત નિવેદન આપ્યું હતું કે જો ગોળીબાર બંધ કરવો હોય તો હિંસાને પ્રોત્સાહન આપતી વીડિયો ગેમ્સ પર પ્રતિબંધ મૂકવો પડશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કોણ કરે છે સરપંચો પાસેથી કટકી?Hun To Bolish | હું તો બોલીશ | નવરાત્રિ પહેલા કેમ ઉઠ્યા વિવાદના સૂર?Vadodara Flood | હવે ભાજપના મહિલા ધારાસભ્ય બન્યા લોકોના રોષનો ભોગ, જુઓ કેવો ઠાલવ્યો આક્રોશ?Jawahar Chavda Latter | જવાહર ચાવડાનો વધુ એક પત્ર વાયરલ, કોણે હરાવવા પ્રયાસ કર્યાનો લગાવ્યો આરોપ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Tirupati: તિરુપતિ મંદિરના લાડુમાં જાનવરોની ચરબી? જાણો ચંદ્રબાબુ નાયડુના આરોપ બાદ લેબ રિપોર્ટ શું થયો ખુલાસો?
Tirupati: તિરુપતિ મંદિરના લાડુમાં જાનવરોની ચરબી? જાણો ચંદ્રબાબુ નાયડુના આરોપ બાદ લેબ રિપોર્ટ શું થયો ખુલાસો?
9 વર્ષના બાળકને 6 કિશોરોએ મસ્જિદના બાથરૂમમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું અને પછી.....
9 વર્ષના બાળકને 6 કિશોરોએ મસ્જિદના બાથરૂમમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું અને પછી.....
પ્રખ્યાત ઇતિહાસકાર ડો. એસ.વી. જાનીને મળ્યો પ્રતિષ્ઠિત ડો. મુગટલાલ બાવીસી સુવર્ણચંદ્રક એવોર્ડ
પ્રખ્યાત ઇતિહાસકાર ડો. એસ.વી. જાનીને મળ્યો પ્રતિષ્ઠિત ડો. મુગટલાલ બાવીસી સુવર્ણચંદ્રક એવોર્ડ
Sahara Refund: હવે સહારા રિફંડ પોર્ટલ પર 50,000 રૂપિયા સુધીનો દાવો કરી શકાશે, જાણો અરજીની પ્રોસેસ
Sahara Refund: હવે સહારા રિફંડ પોર્ટલ પર 50,000 રૂપિયા સુધીનો દાવો કરી શકાશે, જાણો અરજીની પ્રોસેસ
Embed widget