શોધખોળ કરો

UAE Floods: દુબઇમાં તોફાન સાથે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, ભારતની 28 ફ્લાઇટ કરાઇ રદ્દ

વરસાદના કારણે રેકોર્ડ ફ્લાઇટને રદ કરવામાં આવી છે અથવા ડાયવર્ટ કરવામાં આવી છે

દુબઇમાં ભારે વરસાદ અને તોફાનના કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું હતું. પૂરના કારણે દુબઇમાં લોકોને અવરજવર કરવામાં મુશ્કેલીઓ પડી રહી છે. વરસાદના કારણે રેકોર્ડ ફ્લાઇટને રદ કરવામાં આવી છે અથવા ડાયવર્ટ કરવામાં આવી છે. રસ્તાઓ પર પાણી ભરાઇ ગયા હતા. મુસાફરોને ચેતવણી આપવામાં આવી છે કે "જ્યાં સુધી એકદમ જરૂરી ન હોય ત્યાં સુધી દુબઈ એરપોર્ટ આવવુ જોઇએ નહીં.

દુબઈ એરપોર્ટના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, "ફ્લાઇટ્સમાં વિલંબ અને તેને ડાયવર્ટ કરવામાં આવી રહી છે. અમે ખૂબ જ પડકારજનક પરિસ્થિતિઓમાં શક્ય તેટલી ઝડપથી કામગીરી ફરીથી શરૂ થાય તે માટે સખત મહેનત કરી રહ્યા છીએ." એક રિપોર્ટ અનુસાર, દુબઇ એરપોર્ટ પર લગભગ 500થી ફ્લાઇટ રદ કરવામાં આવી છે અથવા ડાયવર્ટ કરવામાં આવી છે. હવામાન વિભાગે આજે પણ ભારે પવન સાથે વરસાદની આગાહી કરી છે.

ભારતની લગભગ 28 ફ્લાઇટ રદ કરવામાં આવી છે. દુબઈની ફ્લેગશિપ અમીરાત એરલાઈને જણાવ્યું હતું કે તે દિવસ માટે મુસાફરો માટે તમામ ચેક-ઈન અટકાવી રહી છે કારણ કે દુબઈમાં ખરાબ હવામાનને કારણે મુસાફરીમાં અરાજકતા સર્જાઈ છે. એરલાઈને નિવેદનમાં જણાવ્યું હતું કે, "અમીરાત અમારી સુનિશ્ચિત કામગીરીને ફરીથી શરૂ કરવા માટે સખત મહેનત કરી રહી છે, અને અમારી ટીમો અસરગ્રસ્ત મુસાફરોને તમામ સંભવિત સહાય પૂરી પાડશે."

શોપિંગ સેન્ટર દુબઈ મોલ અને મોલ ઓફ અમીરાત બંનેને પૂરના કારણે નુકસાન થયું છે. મેટ્રો સ્ટેશનો પર પણ ઘૂંટણ સુધી પાણી ભરાઇ ગયા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે મેટ્રો ટ્રેન હાલમાં ચોક્કસ રૂટ પર કાર્યરત છે. આ વાવાઝોડાની અસર દુબઈની બહાર વિસ્તારોને પણ થઇ છે. સમગ્ર UAE અને બહેરીનમાં પૂર અને અરાજકતાના સમાન દ્રશ્યો જોવા મળી રહ્યા છે.

ભારે પવન સાથે વરસાદના કારણે શાળાઓ બંધ કરી દેવામાં આવી છે. સત્તાવાળાઓએ સરકારી કર્મચારીઓ માટે રિમોટ વર્કિંગ વ્યવસ્થા શરૂ કરી છે. તોફાન અને વરસાદના કારણે યુએઇ અને બહેરીનમાં લગભગ 18 લોકો માર્યા ગયા હતા.સત્તાવાર મીડિયાએ જણાવ્યું હતું કે યુએઈમાં 1949માં બાદ આ સૌથી વધુ વરસાદ પડ્યો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પાકિસ્તાન, તુર્કી અને સાઉદીની ડિફેન્સ ડીલથી ભારત એલર્ટ: જાણો સરકારે શું આપી પ્રતિક્રિયા
પાકિસ્તાન, તુર્કી અને સાઉદીની ડિફેન્સ ડીલથી ભારત એલર્ટ: જાણો સરકારે શું આપી પ્રતિક્રિયા
Bashar al-Assad: સીરિયાના પૂર્વ રાષ્ટ્રપતિ બશર અલ અસદને મોતની સજા, વૉર ક્રાઈમનો આરોપ
Bashar al-Assad: સીરિયાના પૂર્વ રાષ્ટ્રપતિ બશર અલ અસદને મોતની સજા, વૉર ક્રાઈમનો આરોપ
ભારતીય પ્રોફેશનલ્સ માટે મોટા સમાચાર, H-1B, L-1 વીઝાની એક્સટેન્શન ફીમાં કરાયો વધારો
ભારતીય પ્રોફેશનલ્સ માટે મોટા સમાચાર, H-1B, L-1 વીઝાની એક્સટેન્શન ફીમાં કરાયો વધારો
Colombia Earthquake: કોલંબિયામાં ભૂકંપથી 1500થી વધુ ઘર ધરાશાયી, અત્યાર સુધી 111ના મોત
Colombia Earthquake: કોલંબિયામાં ભૂકંપથી 1500થી વધુ ઘર ધરાશાયી, અત્યાર સુધી 111ના મોત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
'તમામ સવાલોના જવાબો આપીશ', વિપક્ષના હોબાળા પર અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા
'તમામ સવાલોના જવાબો આપીશ', વિપક્ષના હોબાળા પર અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
N Chandrasekaran Resign: ટાટા સન્સના ચેરમેન પદેથી એન.ચંદ્રશેખરને આપ્યું રાજીનામું
N Chandrasekaran Resign: ટાટા સન્સના ચેરમેન પદેથી એન.ચંદ્રશેખરને આપ્યું રાજીનામું
Embed widget