શોધખોળ કરો

Louisville: અમેરિકામાં લુઈસવિલે એરપોર્ટ પર કાર્ગો પ્લેન ક્રેશ, ત્રણના મોત, 11 ઈજાગ્રસ્ત

આ દુર્ઘટનામાં ત્રણ લોકોના મોત થયા અને 11 ઘાયલ થયા હતા. જોકે, અધિકારીઓનું કહેવું છે કે મૃત્યુઆંક વધી શકે છે.

અમેરિકાના કેન્ટકીમાં લુઇસવિલે મોહમ્મદ અલી ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી મંગળવારે સાંજે 5 વાગ્યે ટેકઓફ કર્યા પછી તરત જ એક UPS કાર્ગો પ્લેન ક્રેશ થયું, જેના કારણે ભીષણ આગ લાગી હતી. આ ઘટના બાદ અધિકારીઓએ એરપોર્ટ બંધ કરી દીધું અને નજીકના રહેવાસીઓને સ્થળ પર આશ્રય લેવાનો આદેશ આપ્યો હતો. આ દુર્ઘટનામાં ત્રણ લોકોના મોત થયા અને 11 ઘાયલ થયા હતા. જોકે, અધિકારીઓનું કહેવું છે કે મૃત્યુઆંક વધી શકે છે.

ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (એફએએ) એ અહેવાલ આપ્યો છે કે યુપીએસ ફ્લાઈટ 2976 જે એક મૈકડોનેલ ડહલસ એમડી-11એફ વિમાન હતું અને હોનોલુલુ માટે રવાના થયું હતું. સ્થાનિક સમય અનુસાર સાંજે 5:15 વાગ્યે ટેકઓફ થયા પછી થોડીવારમાં જ ક્રેશ થયું હતું. આ એરપોર્ટ UPS વર્લ્ડપોર્ટનું ઘર છે, જે એર કાર્ગો ઓપરેશન્સ માટે કંપનીનું વૈશ્વિક કેન્દ્ર અને વિશ્વની સૌથી મોટી પેકેજ હેન્ડલિંગ સુવિધા છે.

મૃત્યુઆંક વધી શકે છે

કેન્ટકી રાજ્યના ગવર્નર એન્ડી બેસેરે જણાવ્યું હતું કે લુઇસવિલેમાં થયેલા ભયાનક વિમાન દુર્ઘટનામાં ઓછામાં ઓછા ત્રણ લોકો માર્યા ગયા છે અને 11 ઘાયલ થયા છે. તેમણે ચેતવણી આપી હતી કે બચાવ કામગીરી હજુ પણ ચાલુ હોવાથી મૃત્યુઆંક વધી શકે છે.

વિમાનમાં મોટી માત્રામાં ઇંધણ હોવાને કારણે આગ લાગી હતી

લુઇસવિલેના મેયર ક્રેગ ગ્રીનબર્ગે જણાવ્યું હતું કે વિમાનમાં મોટી માત્રામાં જેટ ઇંધણ હોવાને કારણે આગ લાગી હતી. ગ્રીનબર્ગે WLKY-TV ને જણાવ્યું હતું કે, "વિમાનમાં આશરે 280,000 ગેલન ઇંધણ હતું." આ ઘણી રીતે ચિંતાનું કારણ છે."

સોશિયલ મીડિયા પર અકસ્માતના ઘણા વીડિયો ફરતા થઈ રહ્યા છે, જેમાં એરપોર્ટની દક્ષિણે ફર્ન વેલી અને ગ્રેડ લેન પાસે  ધૂમાડા નીકળતા દેખાય છે. કટોકટી ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને બચાવ કામગીરીમાં જોડાઈ હતી.

પોલીસ વિભાગે દુર્ઘટનાની પુષ્ટી કરી

લુઇસવિલે મેટ્રો પોલીસ વિભાગ (LMPD) એ અહેવાલ આપ્યો છે કે ઘણી એજન્સીઓ બચાવ કામગીરીમાં જોડાઈ હતી. વિભાગે એક્સ પર પોસ્ટમાં ઘટનાની પુષ્ટી કરી હતી.

કેન્ટકીના ગવર્નર એન્ડી બેશિયરે કહ્યું હતું કે, "કેન્ટકી, અમને લુઇસવિલે ઇન્ટરનેશનલ એરપોર્ટ નજીક વિમાન દુર્ઘટનાના અહેવાલો મળ્યા છે. બચાવ ટીમો પહેલાથી જ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને અમે વધુ માહિતી ઉપલબ્ધ થતાંની સાથે જ શેર કરીશું."

FAA ઘટનાની તપાસ કરશે         

ફ્લાઇટ રડાર 24 ના ફ્લાઇટ-ટ્રેકિંગ ડેટા દર્શાવે છે કે ફ્લાઇટ લુઇસવિલેથી સાંજે 5:10 વાગ્યે ઉડાન ભરી હતી અને રડારથી ગાયબ થતાં પહેલાં થોડા સમય માટે અટકી ગઈ હતી. FAA અને નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ (NTSB) એ જાહેરાત કરી હતી કે તેઓ અકસ્માતના કારણની તપાસ કરશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

મુંબઈમાં કઈ પાર્ટીમાંથી બનશે મેયર? શિવસેના કરશે નિર્ણય, શિંદેની આ માંગને લઈ BJP પરેશાન! 
મુંબઈમાં કઈ પાર્ટીમાંથી બનશે મેયર? શિવસેના કરશે નિર્ણય, શિંદેની આ માંગને લઈ BJP પરેશાન! 
Ahmedabad: ઘાટલોડિયાની  નેશનલ સ્કૂલ બહાર વિદ્યાર્થી પર જૂની અદાવતમાં હુમલો 
Ahmedabad: ઘાટલોડિયાની  નેશનલ સ્કૂલ બહાર વિદ્યાર્થી પર જૂની અદાવતમાં હુમલો 
Gold Silver Rate: ટ્રમ્પની ધમકી વચ્ચે સોના-ચાંદીમાં 'લાલચોળ' તેજી, જાણો આજની લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate: ટ્રમ્પની ધમકી વચ્ચે સોના-ચાંદીમાં 'લાલચોળ' તેજી, જાણો આજની લેટેસ્ટ કિંમત 
8th Pay Commission: લેવલ 1 થી 18 સુધી, ક્યાં કર્મચારીઓનો કેટલો વધશે પગાર, જાણો અહીં 
8th Pay Commission: લેવલ 1 થી 18 સુધી, ક્યાં કર્મચારીઓનો કેટલો વધશે પગાર, જાણો અહીં 
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચાલો સુધરી જઈએ
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી-ધારાસભ્ય વચ્ચે સંકલન કેમ નહીં?
Thakor Sane : અલ્પેશ ઠાકોર પહેલા જ મહેસાણામાં અભિજિતસિંહ બારડનું શક્તિ પ્રદર્શન
Rajkot News : રાજકોટમાં શિક્ષણમંત્રીની હાજરીમાં વિપક્ષે ખોલી સરકારી શાળાની પોલ
Phool Singh Baraiya Statement: સુંદર યુવતીને જોઇને કોઈનું પણ મન વિચલિત થઈ શકે, કોંગ્રેસ MLAનો બફાટ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મુંબઈમાં કઈ પાર્ટીમાંથી બનશે મેયર? શિવસેના કરશે નિર્ણય, શિંદેની આ માંગને લઈ BJP પરેશાન! 
મુંબઈમાં કઈ પાર્ટીમાંથી બનશે મેયર? શિવસેના કરશે નિર્ણય, શિંદેની આ માંગને લઈ BJP પરેશાન! 
Ahmedabad: ઘાટલોડિયાની  નેશનલ સ્કૂલ બહાર વિદ્યાર્થી પર જૂની અદાવતમાં હુમલો 
Ahmedabad: ઘાટલોડિયાની  નેશનલ સ્કૂલ બહાર વિદ્યાર્થી પર જૂની અદાવતમાં હુમલો 
Gold Silver Rate: ટ્રમ્પની ધમકી વચ્ચે સોના-ચાંદીમાં 'લાલચોળ' તેજી, જાણો આજની લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate: ટ્રમ્પની ધમકી વચ્ચે સોના-ચાંદીમાં 'લાલચોળ' તેજી, જાણો આજની લેટેસ્ટ કિંમત 
8th Pay Commission: લેવલ 1 થી 18 સુધી, ક્યાં કર્મચારીઓનો કેટલો વધશે પગાર, જાણો અહીં 
8th Pay Commission: લેવલ 1 થી 18 સુધી, ક્યાં કર્મચારીઓનો કેટલો વધશે પગાર, જાણો અહીં 
ચાંદીના ભાવમાં 12 હજારનો ઐતિહાસિક ઉછાળો, કિંમત 3 લાખને પાર,સોનાની તેજીએ પણ ચોંકાવ્યા
ચાંદીના ભાવમાં 12 હજારનો ઐતિહાસિક ઉછાળો, કિંમત 3 લાખને પાર,સોનાની તેજીએ પણ ચોંકાવ્યા
માત્ર લો બેલેન્સ નહીં આ કારણે પણ બ્લેકલિસ્ટ થઈ જાય છે FASTag, તમે તો નથી કરતા ને આ ભૂલ ?
માત્ર લો બેલેન્સ નહીં આ કારણે પણ બ્લેકલિસ્ટ થઈ જાય છે FASTag, તમે તો નથી કરતા ને આ ભૂલ ?
અમદાવાદમાં અકસ્માતની ત્રણ ગંભીર ઘટનાથી હાહાકાર, થલતેજ-શીલજ રોડ પર નશામાં ધૂત નબીરાએ 9 વાહનોને ઉડાવ્યા
અમદાવાદમાં અકસ્માતની ત્રણ ગંભીર ઘટનાથી હાહાકાર, થલતેજ-શીલજ રોડ પર નશામાં ધૂત નબીરાએ 9 વાહનોને ઉડાવ્યા
ઈલૈયારાજાને 11મા અજંતા-ઇલોરા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં મળશે પદ્મપાણી એવોર્ડ
ઈલૈયારાજાને 11મા અજંતા-ઇલોરા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં મળશે પદ્મપાણી એવોર્ડ
Embed widget