શોધખોળ કરો

ઓફિસ સીલ, ફ્લોર ખાલી, ઈમરજન્સી એલર્ટ... આખરે અમેરિકાના રક્ષા વિભાગના પેન્ટાગનમાં કેમ મચી છે અફરાતફરી

અહેવાલો અનુસાર પેન્ટાગનમાં હેઝમેટ સંબંધિત ઘટના બની. તેનો મતલબ છે ખતરનાક સામગ્ર, આ એવા પદાર્થો જે માનવજાત, પર્યાવરણ અને સંપત્તિને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • અમેરિકી પેન્ટાગોનમાં ઇમરજન્સી એલર્ટ જાહેર કરાયું, કેટલાક ભાગ બંધ.
  • હેઝમેટ ઘટનાને કારણે બચાવ ટીમ ગેસ માસ્ક સાથે સ્થળ પર પહોંચી.
  • એર ક્વોલિટી સમસ્યાથી બિલ્ડિંગ લોકડાઉન, ફ્લોર ખાલી કરાવાયા: પ્રવક્તા.
  • રોયટર્સે જણાવ્યું, બિલ્ડિંગ સુરક્ષા તપાસને કારણે ખોટું એલર્ટ હતું.

America News: અમેરિકી સંરક્ષણ વિભાગની ઓફિસથી જોડાયેલા મોટા સમાચાર સામે આવ્યા છે. અહીં ઇમરજન્સી એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. પેન્ટાગનના કેટલાક ભાગોને હાલ પૂરતા બંધ કરી દેવામાં આવ્યા છે. અહીં એક રેસ્ક્યૂ ટીમ પણ પહોંચી છે. આ જોખમી પદાર્થો સામે નિપટવામાં સક્ષમ ટીમ હોવાનું કહેવાય રહ્યું છે. ઓફિસના કેટલાય ફ્લોરને ખાલી કરાવવામાં આવ્યા છે. સાથે જ ગેસ માસ્ક પહેરીને ટીમ પહોંચી ગઈ છે.

 

આ રિપોર્ટ અંતર્ગત કહેવામાં આવ્યું છે કે ત્યાં હેઝમેટ (Hazmat) થી જોડાયેલી ઘટના ઘટી છે. આનો અર્થ થાય છે, જોખમી સામગ્રી. આ એવા ખતરનાક પદાર્થો છે, જેનાથી મનુષ્ય, પર્યાવરણ અને પ્રોપર્ટીને ભારે નુકસાન પહોંચી શકે છે.

આ પણ વાંચો... ઓમાનમાં વધુ એક જહાજ પર હુમલો, MT જલવીરમાં આગ, શિપ પર ભારતીયો ફસાયા, 3 દિવસમાં ત્રીજો એટેક

આ સમગ્ર મામલે પેન્ટાગનના પ્રવક્તાએ જણાવ્યું કે ઇમારતની સુરક્ષા વ્યવસ્થાને એર ક્વોલિટીથી જોડાયેલી સમસ્યાની ખબર પડી છે. આ કારણે આખી બિલ્ડિંગમાં લોકડાઉન લગાવવામાં આવ્યું છે. આમાં સુરક્ષાને લઈને જરૂરી પ્રોટોકોલની પ્રક્રિયા અપનાવવામાં આવી રહી છે. સાથે જ ફસાયેલા લોકોને સુરક્ષિત રહેવા માટે કહેવામાં આવી રહ્યું છે. આ પછી ત્યાં લોકડાઉન લગાવવામાં આવ્યું છે. તેમણે આગળ જણાવ્યું કે વિભાગ સુરક્ષાના સ્ટાન્ડર્ડ પ્રોટોકોલ લાગુ કરી રહ્યું છે, જેમાં પ્રભાવિત વિસ્તારના લોકોને ત્યાં જ સુરક્ષિત રહેવા માટે કહેવામાં આવ્યું છે.

સુરક્ષા માટે ઉઠાવવામાં આવી રહ્યા છે ચુસ્ત બંદોબસ્તવાળા પગલાં

અમેરિકી મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો પેન્ટાગનની અંદર કેટલાય ફ્લોર છે. કોરિડોરને લોકડાઉન કરવામાં આવ્યા છે. બાકીની જગ્યાઓને ખાલી કરાવી દેવામાં આવી છે. અહીં જોખમી પદાર્થો સાથે જોડાયેલી ઘટના છે. આની સામે નિપટનારી ટીમ પણ ઘટનાસ્થળે હાજર છે. પેન્ટાગને પોતાના નિવેદનમાં કહ્યું છે કે તપાસમાં 2 કલાક લાગી શકે છે. ઇમારતમાં ફસાયેલા લોકોની મદદ માટે રિસ્પોન્સ ટીમ પણ હાજર છે. કોરિડોર 4 થી 7 માં સેકન્ડથી ફિફ્થ ફ્લોરને લોકડાઉન કરવામાં આવ્યા હતા. પોલીસકર્મીઓ ગેસ માસ્ક અને કેમિકલથી બચાવનારા સુરક્ષા ગિયર પહેરેલા જોવા મળી રહ્યા છે. બીજી તરફ, ન્યૂઝ એજન્સી રોયટર્સે જણાવ્યું છે કે ખોટું એલર્ટ વાગી જવાના કારણે આ ઘટના બની છે. ઇમારતની સુરક્ષા તપાસ કરવામાં આવી રહી છે.

Frequently Asked Questions

પેન્ટાગનમાં કઈ ઘટના બની હતી?

અમેરિકી સંરક્ષણ વિભાગ (પેન્ટાગન) માં હેઝમેટ (જોખમી સામગ્રી) સંબંધિત ઘટનાને કારણે ઇમરજન્સી એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. ઇમારતના કેટલાક ભાગોને બંધ કરીને ફ્લોર ખાલી કરાવવામાં આવ્યા હતા.

પેન્ટાગનના કયા વિસ્તારોને અસર થઈ હતી?

ઇમારતના કોરિડોર 4 થી 7 માં બીજાથી પાંચમા ફ્લોરને લોકડાઉન કરવામાં આવ્યા હતા. સુરક્ષા માટે બાકીની જગ્યાઓને પણ ખાલી કરાવી દેવામાં આવી હતી.

આ ઘટનાનું મૂળ કારણ શું હતું?

પેન્ટાગનના પ્રવક્તાએ ઇમારતમાં એર ક્વોલિટીની સમસ્યાને કારણે લોકડાઉન જણાવ્યું હતું. જોકે, ન્યૂઝ એજન્સી રોયટર્સે પાછળથી જણાવ્યું કે તે એક ખોટું એલર્ટ હતું.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
મિડલ ઈસ્ટમાં તણાવ વધતા ભારતે જાહેર કરી ટ્રાવેલ એડવાઈઝરી, ભારતીયોને ઈરાન છોડવાની આપી સલાહ
મિડલ ઈસ્ટમાં તણાવ વધતા ભારતે જાહેર કરી ટ્રાવેલ એડવાઈઝરી, ભારતીયોને ઈરાન છોડવાની આપી સલાહ
અમેરિકી હુમલાથી ધ્રૂજી ઊઠ્યું ઈરાન, ચાબહારથી હોર્મુઝ સુધી ભીષણ વિસ્ફોટ, સતત 9મી રાત્રે થયો એટેક
અમેરિકી હુમલાથી ધ્રૂજી ઊઠ્યું ઈરાન, ચાબહારથી હોર્મુઝ સુધી ભીષણ વિસ્ફોટ, સતત 9મી રાત્રે થયો એટેક
અમેરિકા સાથે યુદ્ધ વચ્ચે ઇરાની નેતા વચ્ચે આંતરિક વિખવાદ, ઇરાનમાં તખ્તાપલટના સંકેત
અમેરિકા સાથે યુદ્ધ વચ્ચે ઇરાની નેતા વચ્ચે આંતરિક વિખવાદ, ઇરાનમાં તખ્તાપલટના સંકેત
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનને હાઈકોર્ટની ફટકાર
Hun To Bolish : હું તો બોલીશ : નર્કમાં પહોંચ્યો નરાધમ
Hun To Bolish : હું તો બોલીશ : અમદાવાદમાં ક્યાં છુપાયો દીપડો ?
Mansukh Vasava Statement: સાંસદ મનસુખ વસાવાના ચૈતર વસાવા પર શાબ્દિક પ્રહાર
Leopard In Ahmedabad: ઘૂમામાં દીપડા મુદ્દે અત્યારના મોટા સમાચાર, DCF મિનલ જાનીનો સૌથી મોટો દાવો
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJP protest: 118 પોલીસકર્મીઓ ઘાયલ, 78 પ્રદર્શનકારીઓની અટકાયત કરાઈ, અનેક ગાડીઓને નુકસાન
CJP protest: 118 પોલીસકર્મીઓ ઘાયલ, 78 પ્રદર્શનકારીઓની અટકાયત કરાઈ, અનેક ગાડીઓને નુકસાન
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
શું પપૈયાના પાન કેન્સર મટાડી શકે છે? ટાટા મેમોરિયલના નવા સંશોધનથી વિવાદ
શું પપૈયાના પાન કેન્સર મટાડી શકે છે? ટાટા મેમોરિયલના નવા સંશોધનથી વિવાદ
Embed widget