શોધખોળ કરો

Wrestlers Protest: અમારા ફોન નંબર પણ ટ્રેક કરવામાં આવી રહ્યાં છે, પુનિયાએ લગાવ્યો: બજરંગ પુનિયા

દિલ્હીના જંતર-મંતર પર પ્રદર્શન કરી રહેલા કુસ્તીબાજો તેમના કપાળ પર કાળી પટ્ટી બાંધેલા જોવા મળ્યા હતા. બજરંગ પુનિયાએ ફોન નંબર ટ્રેક કરવાનો આરોપ લગાવ્યો છે.

 Wrestlers Protest:દિલ્હીના જંતર-મંતર પર પ્રદર્શન કરી રહેલા કુસ્તીબાજો તેમના કપાળ પર કાળી પટ્ટી બાંધેલા જોવા મળ્યા હતા. બજરંગ પુનિયાએ ફોન નંબર ટ્રેક કરવાનો આરોપ લગાવ્યો છે.

જંતર-મંતર ખાતે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ સામે વિરોધ કરી રહેલા કુસ્તીબાજો કાળી પટ્ટી પહેરીને જોવા મળ્યા હતા. કુસ્તીબાજોએ ગુરુવાર (11 મે)ને કાળો દિવસ ગણાવ્યો. બજરંગ પુનિયાએ આરોપ લગાવ્યો છે કે તેમના ફોન નંબર ટ્રેક કરવામાં આવી રહ્યાં છે.

સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, કુસ્તીબાજો બજરંગ પુનિયા, વિનેશ ફોગટ, સાક્ષી મલિક તેમજ સત્યવ્રત કાદિયન અને જિતેન્દ્રએ કપાળ પર કાળી પટ્ટી બાંધી હતી, જ્યારે કેટલાક સમર્થકોએ બ્રિજ ભૂષણ સિંહ સામેની એકશન લેવામાં નિષ્ક્રિયતાનો વિરોધ કરવા હાથ પર બાંધી હતી. કુસ્તીબાજો બ્રિજ ભૂષણની ધરપકડની માંગ કરી રહ્યાં છે, જેમના પર અનેક મહિલા કુસ્તીબાજો પર જાતીય શોષણનો આરોપ છે.

બજરંગ પુનિયાએ શું કહ્યું?

ગુરુવારે (11 મે) બજરંગ પુનિયાએ કહ્યું, “આજે અમે બ્રિજ ભૂષણ શરણ સિંહના વિરોધમાં કાળો દિવસ મનાવી રહ્યા છીએ. અમને અમારી જીતનો વિશ્વાસ છે કારણ કે અમારી લડાઈમાં આખો દેશ અમારી સાથે છે. દરરોજ અમારો વિરોધ વેગ પકડી રહ્યો છે અને જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે લડતા રહીશું."

પત્રકારો સાથે વાત કરતા તેણે વધુમાં કહ્યું, “આજકાલ અમારા ફોન નંબર ટ્રેક કરવામાં આવે છે. અમારી સાથે એવી રીતે વર્તન કરવામાં આવી રહ્યું છે કે જાણે અમે ગુનો કર્યો હોય. હું તમને કહું છું કે જે પણ અમારા સંપર્કમાં છે તેને ટ્રેક કરવામાં આવી રહ્યો છે.

સીમા અંતિલની ટીકા

રેસલર પુનિયાએ એથ્લેટ સીમા અંતિલની પણ ટીકા કરી હતી., એન્ટિલે કહ્યું હતું કે કુસ્તીબાજોના વિરોધને કારણે કેમ્પ અને ટ્રાયલ યોજવામાં આવી રહ્યા નથી અને તેનાથી રમત પર નકારાત્મક અસર પડી રહી છે. આ અંગે પુનિયાએ કહ્યું, “મને સમજાતું નથી કે તે  આવું કેમ કહી કહી રહી છે કે અમે રમતને નુકસાન પહોંચાડી રહ્યા છીએ. તે ખૂબ જ દુ:ખદ વાત છે કે એક  ખેલાડી હોવા છતાં પણ તે સમર્થનના બદલે કેમ આવા નિવેદન આપે છે.

તેણે આગળ કહ્યું, “મને નથી લાગતું કે તેણે જે કહ્યું તે કહેવું જોઈતું હતું. અમે તેનું સન્માન કરીએ છીએ, તે સારી એથ્લેટ છે પરંતુ તેણે નિવેદન આપતા પહેલા વિચારવું જોઈએ. આ સિવાય ગુરુવારે ભારતીય કિસાન યુનિયન એકતા (આઝાદ)નું એક મોટું પ્રતિનિધિમંડળ પણ કુસ્તીબાજોને સમર્થન આપવા જંતર-મંતર પહોંચ્યું હતું. જેમાં પંજાબની મોટાભાગની મહિલાઓ સામેલ હતી. બજરંગ પુનિયાએ પ્રતિનિધિમંડળનું સ્વાગત કર્યું હતું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ahmedabad News: ધોળકામાં થયેલી શિક્ષિકાની હત્યાનો ઉકેલાયો ભેદ, હત્યારા પતિની કરાઈ ધરપકડ 
Ahmedabad News: ધોળકામાં થયેલી શિક્ષિકાની હત્યાનો ઉકેલાયો ભેદ, હત્યારા પતિની કરાઈ ધરપકડ 
Ahmedabad: અમદાવાદમાં મહિલા PSIની દાદાગીરી, પ્રજ્ઞાચક્ષુને ઢોર માર માર્યાનો આરોપ, SPએ કર્યા સસ્પેન્ડ
Ahmedabad: અમદાવાદમાં મહિલા PSIની દાદાગીરી, પ્રજ્ઞાચક્ષુને ઢોર માર માર્યાનો આરોપ, SPએ કર્યા સસ્પેન્ડ
ઊર્જા રાજ્ય તરીકે ગુજરાતે બનાવી ઓળખ વધુ મજબૂત, જીત્યા પાંચ રાષ્ટ્રીય પુરસ્કાર
ઊર્જા રાજ્ય તરીકે ગુજરાતે બનાવી ઓળખ વધુ મજબૂત, જીત્યા પાંચ રાષ્ટ્રીય પુરસ્કાર
Rajya Sabha Election: રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની જાહેરાત, જાણો કોને બનાવ્યા ઉમેદવાર?
Rajya Sabha Election: રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની જાહેરાત, જાણો કોને બનાવ્યા ઉમેદવાર?

વિડિઓઝ

Rajya Sabha Candidates: ભાજપે નામ જાહેર કરીને ફરી સૌને ચોંકાવ્યા, રાજ્યસભા માટે 4 ઉમેદવારોની જાહેરાત
Hun To Bolish : હું તો બોલીશ : ચોમાસાનું આગમન
Hun To Bolish : હું તો બોલીશ : ઓપરેશન ડેલ્ટા હંટ
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ ડમ્પર
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂત મજબૂર કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajya Sabha Election: રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની જાહેરાત, જાણો કોને બનાવ્યા ઉમેદવાર?
Rajya Sabha Election: રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની જાહેરાત, જાણો કોને બનાવ્યા ઉમેદવાર?
ઊર્જા રાજ્ય તરીકે ગુજરાતે બનાવી ઓળખ વધુ મજબૂત, જીત્યા પાંચ રાષ્ટ્રીય પુરસ્કાર
ઊર્જા રાજ્ય તરીકે ગુજરાતે બનાવી ઓળખ વધુ મજબૂત, જીત્યા પાંચ રાષ્ટ્રીય પુરસ્કાર
Ahmedabad: અમદાવાદમાં મહિલા PSIની દાદાગીરી, પ્રજ્ઞાચક્ષુને ઢોર માર માર્યાનો આરોપ, SPએ કર્યા સસ્પેન્ડ
Ahmedabad: અમદાવાદમાં મહિલા PSIની દાદાગીરી, પ્રજ્ઞાચક્ષુને ઢોર માર માર્યાનો આરોપ, SPએ કર્યા સસ્પેન્ડ
દુષિત ભોજનથી દર વર્ષે 15 લાખથી વધુ લોકોના થઈ રહ્યા છે મોત, WHOએ આપી ચેતવણી
દુષિત ભોજનથી દર વર્ષે 15 લાખથી વધુ લોકોના થઈ રહ્યા છે મોત, WHOએ આપી ચેતવણી
Ahmedabad News: ધોળકામાં થયેલી શિક્ષિકાની હત્યાનો ઉકેલાયો ભેદ, હત્યારા પતિની કરાઈ ધરપકડ 
Ahmedabad News: ધોળકામાં થયેલી શિક્ષિકાની હત્યાનો ઉકેલાયો ભેદ, હત્યારા પતિની કરાઈ ધરપકડ 
Delhi fire News: 'હું પણ પીડિત છું', હોટલ માલિકની દલીલ ફગાવી, કોર્ટે ચાર દિવસના રિમાન્ડ કર્યા મંજૂર
Delhi fire News: 'હું પણ પીડિત છું', હોટલ માલિકની દલીલ ફગાવી, કોર્ટે ચાર દિવસના રિમાન્ડ કર્યા મંજૂર
ગૃહ મંત્રાલયને લઈને ભડકાઉ ટિપ્પણી કરવા પર મમતા બેનર્જીની વધી મુશ્કેલી, FIR દાખલ
ગૃહ મંત્રાલયને લઈને ભડકાઉ ટિપ્પણી કરવા પર મમતા બેનર્જીની વધી મુશ્કેલી, FIR દાખલ
Pahlaj Nihalani Funeral: પંચતત્વમાં વિલીન થયા ફિલ્મ નિર્માતા પહલાજ નિહલાની, આ સેલેબ્સે આપી શ્રદ્ધાંજલિ 
Pahlaj Nihalani Funeral: પંચતત્વમાં વિલીન થયા ફિલ્મ નિર્માતા પહલાજ નિહલાની, આ સેલેબ્સે આપી શ્રદ્ધાંજલિ 
Embed widget