શોધખોળ કરો
ગુજરાત સરકારનો ખેડૂતલક્ષી નિર્ણય: હવે ટેકાના ભાવે થશે વધુ ખરીદી, જાણો નવા નિયમો
પ્રતિ ખેડૂત બાજરી 3500 કિલો, મકાઈ 2500 કિલો અને જુવાર 1700 કિલો ખરીદાશે; કિસાન સંઘ સાથેની બેઠક બાદ લેવાયો મહત્વનો નિર્ણય.
ગુજરાતના ખેડૂતો માટે રાજ્ય સરકારે એક ખૂબ જ મહત્વનો અને રાહતરૂપ નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સરકારે ખેડૂતોની માંગણીઓને ધ્યાનમાં રાખીને ટેકાના ભાવે (MSP) ખરીદાતી બાજરી, મકાઈ અને જુવારની પ્રતિ ખેડૂત ખરીદી મર્યાદામાં મોટો વધારો કર્યો છે.
Published at : 10 Jun 2026 04:28 PM (IST)
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર



























