શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
PM Kisan Yojana: આ ખેડૂતોના ખાતામાં નહી આવે પીએમ કિસાન યોજનાનો 16મો હપ્તો, જાણો કારણ?
PM Kisan Yojana: પીએમ કિસાન સન્માન નિધિના 16મા હપ્તાનો લાભ મેળવવા માટે ખેડૂત ભાઈઓએ અહીં જણાવેલા મહત્વપૂર્ણ કાર્યો ઝડપથી પૂર્ણ કરવા જોઈએ.
![PM Kisan Yojana: પીએમ કિસાન સન્માન નિધિના 16મા હપ્તાનો લાભ મેળવવા માટે ખેડૂત ભાઈઓએ અહીં જણાવેલા મહત્વપૂર્ણ કાર્યો ઝડપથી પૂર્ણ કરવા જોઈએ.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/18/58ecea5671af9e7ca52a5d6d53202cf1170287987493174_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પ્રતિકાત્મક તસવીર
1/7
![PM Kisan Yojana: પીએમ કિસાન સન્માન નિધિના 16મા હપ્તાનો લાભ મેળવવા માટે ખેડૂત ભાઈઓએ અહીં જણાવેલા મહત્વપૂર્ણ કાર્યો ઝડપથી પૂર્ણ કરવા જોઈએ.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/18/4efdd2f969559e8b1c92e99f32ded48e98ff7.jpg?impolicy=abp_cdn&imwidth=720)
PM Kisan Yojana: પીએમ કિસાન સન્માન નિધિના 16મા હપ્તાનો લાભ મેળવવા માટે ખેડૂત ભાઈઓએ અહીં જણાવેલા મહત્વપૂર્ણ કાર્યો ઝડપથી પૂર્ણ કરવા જોઈએ.
2/7
![PM Kisan Samman Nidhi Yojana: કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતો માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ચલાવવામાં આવી રહી છે. જે અંતર્ગત સરકાર ખેડૂતોને આર્થિક મદદ કરી રહી છે. આ યોજના હેઠળ સરકાર દ્વારા ખેડૂતોને દર વર્ષે 6 હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે. યોજના હેઠળ અત્યાર સુધીમાં 15 હપ્તા આપવામાં આવ્યા છે. હવે સરકાર 16મો હપ્તો ટ્રાન્સફર કરશે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/18/3fb5ed13afe8714a7e5d13ee506003ddf2932.jpg?impolicy=abp_cdn&imwidth=720)
PM Kisan Samman Nidhi Yojana: કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતો માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ચલાવવામાં આવી રહી છે. જે અંતર્ગત સરકાર ખેડૂતોને આર્થિક મદદ કરી રહી છે. આ યોજના હેઠળ સરકાર દ્વારા ખેડૂતોને દર વર્ષે 6 હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે. યોજના હેઠળ અત્યાર સુધીમાં 15 હપ્તા આપવામાં આવ્યા છે. હવે સરકાર 16મો હપ્તો ટ્રાન્સફર કરશે.
3/7
![16મા હપ્તાનો લાભ મેળવવા માંગતા ખેડૂતોએ ધ્યાનમાં રાખવું જોઈએ કે દસ્તાવેજની ચકાસણી અને ઈ-કેવાયસી વિના તેમને લાભ આપવામાં આવશે નહીં.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/18/f99687dd719c4e8bc6a39e946c3d9ef783aa7.jpg?impolicy=abp_cdn&imwidth=720)
16મા હપ્તાનો લાભ મેળવવા માંગતા ખેડૂતોએ ધ્યાનમાં રાખવું જોઈએ કે દસ્તાવેજની ચકાસણી અને ઈ-કેવાયસી વિના તેમને લાભ આપવામાં આવશે નહીં.
4/7
![આવા ખેડૂત ભાઈઓ યોજનાના લાભોથી વંચિત રહેશે. તેથી તેમણે આ કાર્યો તાત્કાલિક પૂર્ણ કરવા જોઈએ.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/18/2de40e0d504f583cda7465979f958a98ede79.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આવા ખેડૂત ભાઈઓ યોજનાના લાભોથી વંચિત રહેશે. તેથી તેમણે આ કાર્યો તાત્કાલિક પૂર્ણ કરવા જોઈએ.
5/7
![16મો હપ્તો મેળવવા માટે ખેડૂત ભાઈઓ PM કિસાન પોર્ટલની મુલાકાત લઈને પોતાનું રજીસ્ટ્રેશન કરાવવું જોઇએ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/18/135007e7085979a7d5b41ce54c0e54d75c3b7.jpg?impolicy=abp_cdn&imwidth=720)
16મો હપ્તો મેળવવા માટે ખેડૂત ભાઈઓ PM કિસાન પોર્ટલની મુલાકાત લઈને પોતાનું રજીસ્ટ્રેશન કરાવવું જોઇએ
6/7
![અરજી કરતી વખતે ખાસ ધ્યાન રાખો કે બધી વિગતો સાચી હોય.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/18/fac4ef5554f69012fe38d2f1d4e245a668141.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અરજી કરતી વખતે ખાસ ધ્યાન રાખો કે બધી વિગતો સાચી હોય.
7/7
![જરૂર જણાય તો ખેડૂતોએ પીએમ કિસાન હેલ્પલાઈન નંબર 155261, 1800115526 અથવા 011-23381092 પર સંપર્ક કરી શકે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/18/fe5df232cafa4c4e0f1a0294418e5660b6969.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જરૂર જણાય તો ખેડૂતોએ પીએમ કિસાન હેલ્પલાઈન નંબર 155261, 1800115526 અથવા 011-23381092 પર સંપર્ક કરી શકે છે.
Published at : 18 Dec 2023 11:58 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
ગુજરાત
ક્રિકેટ
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)