શોધખોળ કરો

પ્રધાનમંત્રી પાક વીમા યોજનાનો લાભ ક્યાં ખેડૂતોને મળે, જાણો શું છે તેના નિયમો

દેશની 50 ટકાથી વધુ વસ્તી ખેડૂતોની છે. આ જ કારણ છે કે કેન્દ્ર સરકાર ખેડૂતો માટે અનેક પ્રકારની યોજનાઓ ચલાવે છે.

દેશની 50 ટકાથી વધુ વસ્તી ખેડૂતોની છે. આ જ કારણ છે કે કેન્દ્ર સરકાર ખેડૂતો માટે અનેક પ્રકારની યોજનાઓ ચલાવે છે.

પ્રતિકાત્મક તસવીર

1/6
પ્રધાનમંત્રી પાક વીમા યોજના હેઠળ જો પાકને નુકસાન થાય છે. તો ખેડૂતોને સરકાર દ્વારા વીમા સ્વરૂપે વળતર આપવામાં આવે છે. જાણો આ યોજનામાં કોને લાભ મળે છે.દેશની 50 ટકાથી વધુ વસ્તી ખેડૂતોની છે. આ જ કારણ છે કે કેન્દ્ર સરકાર ખેડૂતો માટે અનેક પ્રકારની યોજનાઓ ચલાવે છે.
પ્રધાનમંત્રી પાક વીમા યોજના હેઠળ જો પાકને નુકસાન થાય છે. તો ખેડૂતોને સરકાર દ્વારા વીમા સ્વરૂપે વળતર આપવામાં આવે છે. જાણો આ યોજનામાં કોને લાભ મળે છે.દેશની 50 ટકાથી વધુ વસ્તી ખેડૂતોની છે. આ જ કારણ છે કે કેન્દ્ર સરકાર ખેડૂતો માટે અનેક પ્રકારની યોજનાઓ ચલાવે છે.
2/6
દેશમાં ઘણા ખેડૂતો એવા છે જે આર્થિક રીતે સમૃદ્ધ નથી. તે ખેડૂતોને લાભ આપવા માટે સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ચલાવે છે.
દેશમાં ઘણા ખેડૂતો એવા છે જે આર્થિક રીતે સમૃદ્ધ નથી. તે ખેડૂતોને લાભ આપવા માટે સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ચલાવે છે.
3/6
ઘણી વખત એવું જોવા મળ્યું છે કે હવામાનને કારણે અથવા વિવિધ કારણોસર પાકને નુકસાન થાય છે. જેના કારણે ખેડૂતોને ઘણું નુકસાન થાય છે. ભારત સરકારે ખેડૂતોને આ નુકસાનથી બચાવવા માટે પણ વ્યવસ્થા કરી છે.
ઘણી વખત એવું જોવા મળ્યું છે કે હવામાનને કારણે અથવા વિવિધ કારણોસર પાકને નુકસાન થાય છે. જેના કારણે ખેડૂતોને ઘણું નુકસાન થાય છે. ભારત સરકારે ખેડૂતોને આ નુકસાનથી બચાવવા માટે પણ વ્યવસ્થા કરી છે.
4/6
ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના ચલાવવામાં આવી રહી છે. જેના હેઠળ જો પાકને નુકસાન થાય છે. તો ખેડૂતોને સરકાર દ્વારા વીમા સ્વરૂપે વળતર આપવામાં આવે છે. પરંતુ આ માટે કેટલાક નિયમો નક્કી કરવામાં આવ્યા છે.
ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના ચલાવવામાં આવી રહી છે. જેના હેઠળ જો પાકને નુકસાન થાય છે. તો ખેડૂતોને સરકાર દ્વારા વીમા સ્વરૂપે વળતર આપવામાં આવે છે. પરંતુ આ માટે કેટલાક નિયમો નક્કી કરવામાં આવ્યા છે.
5/6
પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનાનો લાભ ફક્ત તે ખેડૂતોને જ મળે છે. જેઓ નોટિફાઈડ પાક ઉગાડે છે. જેમાં ચોખા, ઘઉં, કઠોળ, તેલીબિયાં અને બાગાયતી પાકોનો સમાવેશ થાય છે. આ વીમા યોજનાનો લાભ જમીન માલિકો, ખેતરમાં ખેતી કરનારાને  મળે છે.
પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનાનો લાભ ફક્ત તે ખેડૂતોને જ મળે છે. જેઓ નોટિફાઈડ પાક ઉગાડે છે. જેમાં ચોખા, ઘઉં, કઠોળ, તેલીબિયાં અને બાગાયતી પાકોનો સમાવેશ થાય છે. આ વીમા યોજનાનો લાભ જમીન માલિકો, ખેતરમાં ખેતી કરનારાને મળે છે.
6/6
તમે સત્તાવાર વેબસાઇટ pmfby.gov.in ની મુલાકાત લઈને પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના માટે ઓનલાઈન અરજી કરી શકો છો. આ ઉપરાંત, તમે જિલ્લા કૃષિ કચેરીમાંથી ઓફલાઈન પ્રક્રિયા વિશે જાણી શકો છો.તમને જણાવી દઈએ કે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના માટે અરજી કરવા માટે, તમારી પાસે કેટલાક દસ્તાવેજો હોવા આવશ્યક છે. જેમાં આધાર કાર્ડ, બેંક એકાઉન્ટ પાસબુક, અને જમીન સંબંધિત મહત્વપૂર્ણ દસ્તાવેજોનો સમાવેશ થાય છે.
તમે સત્તાવાર વેબસાઇટ pmfby.gov.in ની મુલાકાત લઈને પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના માટે ઓનલાઈન અરજી કરી શકો છો. આ ઉપરાંત, તમે જિલ્લા કૃષિ કચેરીમાંથી ઓફલાઈન પ્રક્રિયા વિશે જાણી શકો છો.તમને જણાવી દઈએ કે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના માટે અરજી કરવા માટે, તમારી પાસે કેટલાક દસ્તાવેજો હોવા આવશ્યક છે. જેમાં આધાર કાર્ડ, બેંક એકાઉન્ટ પાસબુક, અને જમીન સંબંધિત મહત્વપૂર્ણ દસ્તાવેજોનો સમાવેશ થાય છે.

ખેતીવાડી ફોટો ગેલેરી

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad: ભાડુઆતની બબાલમાં ઘરમાલિકની હત્યા, ઉંચા અવાજે મ્યૂઝિક વગાડવાને લઈ થયો હતો ઝઘડો
Ahmedabad: ભાડુઆતની બબાલમાં ઘરમાલિકની હત્યા, ઉંચા અવાજે મ્યૂઝિક વગાડવાને લઈ થયો હતો ઝઘડો
DK શિવકુમારે CM નિવાસસ્થાને કરી સિદ્ધારમૈયા સાથે મુલાકાત, શું બ્રેકફાસ્ટ બેઠકથી ખતમ થશે ખુરશીનો ઝઘડો?
DK શિવકુમારે CM નિવાસસ્થાને કરી સિદ્ધારમૈયા સાથે મુલાકાત, શું બ્રેકફાસ્ટ બેઠકથી ખતમ થશે ખુરશીનો ઝઘડો?
WPL 2026નું શિડ્યૂલ જાહેર, ઓપનિંગ મેચમાં ટકરાશે મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ
WPL 2026નું શિડ્યૂલ જાહેર, ઓપનિંગ મેચમાં ટકરાશે મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ
સૂર્યપ્રકાશના કારણે ફ્લાઇટના કંટ્રોલમાં આવી રહી છે સમસ્યા! ભારતમાં 200 થી વધુ ફ્લાઇટ્સને સીધી અસર
સૂર્યપ્રકાશના કારણે ફ્લાઇટના કંટ્રોલમાં આવી રહી છે સમસ્યા! ભારતમાં 200 થી વધુ ફ્લાઇટ્સને સીધી અસર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Porbandar Police: બદલી થાય તો થાય દબાણ તો હટશે જ....: પોરબંદરના PIની વેપારીઓને સ્પષ્ટ ચેતવણી
ED Raids: ગુજરાત સહિત 15 રાજ્યોની 7 મેડિકલ કોલેજો પર EDના દરોડા
Ahmedabad News : અમદાવાદમાં એલ.ડી. એન્જિ. કોલેજની હોસ્ટેલમાં  મારામારી કર્યાનો આરોપ
Hun To Bolish | હું તો બોલીશ | BLO માણસ કે મશીન?
Hun To Bolish | હું તો બોલીશ | સ્વચ્છતા અભિયાનનો સત્યાનાશ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad: ભાડુઆતની બબાલમાં ઘરમાલિકની હત્યા, ઉંચા અવાજે મ્યૂઝિક વગાડવાને લઈ થયો હતો ઝઘડો
Ahmedabad: ભાડુઆતની બબાલમાં ઘરમાલિકની હત્યા, ઉંચા અવાજે મ્યૂઝિક વગાડવાને લઈ થયો હતો ઝઘડો
DK શિવકુમારે CM નિવાસસ્થાને કરી સિદ્ધારમૈયા સાથે મુલાકાત, શું બ્રેકફાસ્ટ બેઠકથી ખતમ થશે ખુરશીનો ઝઘડો?
DK શિવકુમારે CM નિવાસસ્થાને કરી સિદ્ધારમૈયા સાથે મુલાકાત, શું બ્રેકફાસ્ટ બેઠકથી ખતમ થશે ખુરશીનો ઝઘડો?
WPL 2026નું શિડ્યૂલ જાહેર, ઓપનિંગ મેચમાં ટકરાશે મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ
WPL 2026નું શિડ્યૂલ જાહેર, ઓપનિંગ મેચમાં ટકરાશે મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ
સૂર્યપ્રકાશના કારણે ફ્લાઇટના કંટ્રોલમાં આવી રહી છે સમસ્યા! ભારતમાં 200 થી વધુ ફ્લાઇટ્સને સીધી અસર
સૂર્યપ્રકાશના કારણે ફ્લાઇટના કંટ્રોલમાં આવી રહી છે સમસ્યા! ભારતમાં 200 થી વધુ ફ્લાઇટ્સને સીધી અસર
ડિસેમ્બરમાં 18 દિવસ બેંકો રહેશે બંધ, જોઈલો રજાઓની યાદી નહીં તો અટવાઈ જશે તમારા કામ
ડિસેમ્બરમાં 18 દિવસ બેંકો રહેશે બંધ, જોઈલો રજાઓની યાદી નહીં તો અટવાઈ જશે તમારા કામ
પહેલી વનડેમાં રોહિત શર્મા બનાવશે નવો વર્લ્ડ રેકોર્ડ! શાહિદ આફ્રિદીને પાછળ છોડી બની જશે 'સિક્સર કિંગ'?
પહેલી વનડેમાં રોહિત શર્મા બનાવશે નવો વર્લ્ડ રેકોર્ડ! શાહિદ આફ્રિદીને પાછળ છોડી બની જશે 'સિક્સર કિંગ'?
Gold: સાવધાન! જો તમારા સોનાના દાગીનામાં આ 5 ચિહ્નો દેખાય તો સમજો કે મંડરાઈ રહ્યો છે મોટો ખતરો
Gold: સાવધાન! જો તમારા સોનાના દાગીનામાં આ 5 ચિહ્નો દેખાય તો સમજો કે મંડરાઈ રહ્યો છે મોટો ખતરો
Indonesia Flood: ઇન્ડોનેશિયામાં પૂર અને ભૂસ્ખલનનો પ્રકોપ, 174 લોકોનાં મોત, 79 લાપતા, રેસ્ક્યૂ ઓપેરશન ચાલુ
Indonesia Flood: ઇન્ડોનેશિયામાં પૂર અને ભૂસ્ખલનનો પ્રકોપ, 174 લોકોનાં મોત, 79 લાપતા, રેસ્ક્યૂ ઓપેરશન ચાલુ
Embed widget