શોધખોળ કરો
પ્રધાનમંત્રી પાક વીમા યોજનાનો લાભ ક્યાં ખેડૂતોને મળે, જાણો શું છે તેના નિયમો
દેશની 50 ટકાથી વધુ વસ્તી ખેડૂતોની છે. આ જ કારણ છે કે કેન્દ્ર સરકાર ખેડૂતો માટે અનેક પ્રકારની યોજનાઓ ચલાવે છે.
પ્રતિકાત્મક તસવીર
1/6

પ્રધાનમંત્રી પાક વીમા યોજના હેઠળ જો પાકને નુકસાન થાય છે. તો ખેડૂતોને સરકાર દ્વારા વીમા સ્વરૂપે વળતર આપવામાં આવે છે. જાણો આ યોજનામાં કોને લાભ મળે છે.દેશની 50 ટકાથી વધુ વસ્તી ખેડૂતોની છે. આ જ કારણ છે કે કેન્દ્ર સરકાર ખેડૂતો માટે અનેક પ્રકારની યોજનાઓ ચલાવે છે.
2/6

દેશમાં ઘણા ખેડૂતો એવા છે જે આર્થિક રીતે સમૃદ્ધ નથી. તે ખેડૂતોને લાભ આપવા માટે સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ચલાવે છે.
Published at : 29 Sep 2025 02:10 PM (IST)
આગળ જુઓ
Advertisement





















