શોધખોળ કરો

Vastu Tips: આ વસ્તુ ખરાબ થાય બાદ ભૂલથી પણ ન રાખો ઘરમાં આર્થિક નુકસાન સાથે નોતરશે આ મુશ્કેલી

વાસ્તુશાસ્ત્રમાં ઘરની જાળવણીનું વર્ણન કરવામાં આવ્યું છે. જેના કારણે ઘર સુંદર અને સુવ્યવસ્થિત રહે છે. આ ઉપરાંત ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર પણ વધે છે

વાસ્તુશાસ્ત્રમાં ઘરની જાળવણીનું વર્ણન કરવામાં આવ્યું છે. જેના કારણે ઘર સુંદર અને સુવ્યવસ્થિત રહે છે. આ ઉપરાંત ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર પણ વધે છે

પ્રતીકાત્મક તસવીર

1/6
શું તમે જાણો છો કે આ નકામી વસ્તુઓ તમારા ગ્રહોને બગાડી રહી છે અને તમારા જીવન પર પ્રતિકૂળ અસર કરી રહી છે. તેથી, આ વસ્તુઓને ઘરની બહાર ફેંકી દો તે તમારા માટે વધુ સારું છે. આવો જાણીએ કઈ સામગ્રી કઈ ગ્રહને નબળો બનાવે છે.
શું તમે જાણો છો કે આ નકામી વસ્તુઓ તમારા ગ્રહોને બગાડી રહી છે અને તમારા જીવન પર પ્રતિકૂળ અસર કરી રહી છે. તેથી, આ વસ્તુઓને ઘરની બહાર ફેંકી દો તે તમારા માટે વધુ સારું છે. આવો જાણીએ કઈ સામગ્રી કઈ ગ્રહને નબળો બનાવે છે.
2/6
સુકાઈ ગયેલા વૃક્ષો અને છોડ: જ્યારે ઘરના વૃક્ષો અને છોડ સુકાઈ જાય તો તેને કાઢીને નવો છોડ વાવો. કારણ કે સૂકા વૃક્ષો અને છોડ બુધ ગ્રહને નુકસાન પહોંચાડે છે અને તેના કારણે તમારી બુદ્ધિ ક્ષીણ થવા લાગે છે.
સુકાઈ ગયેલા વૃક્ષો અને છોડ: જ્યારે ઘરના વૃક્ષો અને છોડ સુકાઈ જાય તો તેને કાઢીને નવો છોડ વાવો. કારણ કે સૂકા વૃક્ષો અને છોડ બુધ ગ્રહને નુકસાન પહોંચાડે છે અને તેના કારણે તમારી બુદ્ધિ ક્ષીણ થવા લાગે છે.
3/6
તૂટેલું કે સડેલું લાકડુંઃ ઘરમાં લાકડાની ઘણી વસ્તુઓ હોય છે જે સમય સાથે  તૂટી જાય છે અથવા બગડી જાય છે. પરંતુ તેમ છતાં અમે તેમને ઘરે રાખીએ છીએ. તેના કારણે સૂર્યને નુકસાન થાય છે અને તેનાથી  સમાજમાં તમારું માન-સન્માન ઓછું થવા લાગે છે.
તૂટેલું કે સડેલું લાકડુંઃ ઘરમાં લાકડાની ઘણી વસ્તુઓ હોય છે જે સમય સાથે તૂટી જાય છે અથવા બગડી જાય છે. પરંતુ તેમ છતાં અમે તેમને ઘરે રાખીએ છીએ. તેના કારણે સૂર્યને નુકસાન થાય છે અને તેનાથી સમાજમાં તમારું માન-સન્માન ઓછું થવા લાગે છે.
4/6
ફાટેલા અને જૂના કપડાઃ ઘરમાં ફાટેલા અને જૂના કપડા રાખવાથી શુક્ર ગ્રહને નુકસાન થાય છે. જેના કારણે તમારી સુંદરતામાં ઘટાડો થવા લાગે છે અને સુખ અને સૌભાગ્ય છીનવાઈ જાય છે.
ફાટેલા અને જૂના કપડાઃ ઘરમાં ફાટેલા અને જૂના કપડા રાખવાથી શુક્ર ગ્રહને નુકસાન થાય છે. જેના કારણે તમારી સુંદરતામાં ઘટાડો થવા લાગે છે અને સુખ અને સૌભાગ્ય છીનવાઈ જાય છે.
5/6
તૂટેલું મંદિરઃ ઘરના પૂજા મંદિરને સાફ રાખવાની સાથે આ વાતનું પણ ધ્યાન રાખો કે મંદિરને કોઈપણ રીતે નુકસાન ન પહોંચવું જોઈએ. ક્ષતિગ્રસ્ત મંદિરના કારણે  ગુરુ ગ્રહને નબળો પાડે છે અને તમારી શાંતિ અને જ્ઞાન છીનવાઇ જાય છે.
તૂટેલું મંદિરઃ ઘરના પૂજા મંદિરને સાફ રાખવાની સાથે આ વાતનું પણ ધ્યાન રાખો કે મંદિરને કોઈપણ રીતે નુકસાન ન પહોંચવું જોઈએ. ક્ષતિગ્રસ્ત મંદિરના કારણે ગુરુ ગ્રહને નબળો પાડે છે અને તમારી શાંતિ અને જ્ઞાન છીનવાઇ જાય છે.
6/6
ફાટેલા ચંપલઃ ઘરમાં જૂના કે ફાટેલા ચંપલ રાખવાથી શનિ ગ્રહને નુકસાન થાય છે. શનિ ખરાબ હોય તો કરિયર અને બિઝનેસમાં પ્રગતિ અટકી જાય છે.
ફાટેલા ચંપલઃ ઘરમાં જૂના કે ફાટેલા ચંપલ રાખવાથી શનિ ગ્રહને નુકસાન થાય છે. શનિ ખરાબ હોય તો કરિયર અને બિઝનેસમાં પ્રગતિ અટકી જાય છે.

એસ્ટ્રો ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gandhinagar Rain | અમદાવાદ બાદ ગાંધીનગરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રીDwarka Rain Forecast | દ્વારકામાં ધોધમાર વરસાદની આગાહીને પગલે જગત મંદિરની ધ્વજા અડધી કાંઠીએ ચડાવાઈAhmedabad Rain | અમદાવાદમાં જળબંબાકારની સ્થિતિ, બપોરે ધોધમાર વરસાદથી રસ્તા બેટમાં ફેરવાયાGujarat Heavy Rain Forecast  | આગામી ત્રણ કલાકમાં ઘમરોળાશે ગુજરાત, સૌથી મોટી આગાહી| Abp Asmita

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Ahmedabad Rain: 2 ઈંચ વરસાદમાં જ મુખ્યમંત્રીનું શહેર ફેરવાયું બેટમાં, પ્રિ મોન્સુનના દાવા પોકળ
Ahmedabad Rain: 2 ઈંચ વરસાદમાં જ મુખ્યમંત્રીનું શહેર ફેરવાયું બેટમાં, પ્રિ મોન્સુનના દાવા પોકળ
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
OMR શીટ નહીં, હવે કોમ્પ્યુટર પર યોજાઇ શકે છે  NEET-UG પરીક્ષા, NTAએ આ પરીક્ષાઓમાં કર્યો ફેરફાર
OMR શીટ નહીં, હવે કોમ્પ્યુટર પર યોજાઇ શકે છે NEET-UG પરીક્ષા, NTAએ આ પરીક્ષાઓમાં કર્યો ફેરફાર
New Rule: મોબાઇલ નંબર પોર્ટ માટે સાત દિવસની જોવી પડશે રાહ, 1, જૂલાઇથી લાગુ થશે નવો નિયમ
New Rule: મોબાઇલ નંબર પોર્ટ માટે સાત દિવસની જોવી પડશે રાહ, 1, જૂલાઇથી લાગુ થશે નવો નિયમ
Embed widget