શોધખોળ કરો

Asthi Visarjan: હિંદુ ધર્મમાં ગંગા નદીમાં શા માટે કરવામાં આવે છે અસ્થિ વિસર્જન ? જાણો

Asthi Visarjan: હિન્દુ ધર્મમાં જ્યારે પણ કોઈનું મૃત્યુ થાય છે ત્યારે અગ્નિસંસ્કાર પછી તેની રાખને ગંગા નદીમાં વિસર્જન કરવાનો રિવાજ છે. પરંતુ આવું શા માટે છે, અને તેની પાછળનું મહત્વ શું છે?

Asthi Visarjan: હિન્દુ ધર્મમાં જ્યારે પણ કોઈનું મૃત્યુ થાય છે ત્યારે અગ્નિસંસ્કાર પછી તેની રાખને ગંગા નદીમાં વિસર્જન કરવાનો રિવાજ છે. પરંતુ આવું શા માટે છે, અને તેની પાછળનું મહત્વ શું છે?

પ્રતિકાત્મક તસવીર

1/6
માનવ શરીર પંચતત્વોથી બનેલું છે જેમાં પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશનો સમાવેશ થાય છે. મૃત્યુ પછી માનવની આત્મા આ પંચતત્વોમાં વિલિન થાય છે. ત્રણ દિવસ પછી, રાખને એક વાસણમાં એકત્રિત કરવામાં આવે છે. આ પછી 10 દિવસની અંદર તેને પવિત્ર નદી અથવા ગંગા નદીમાં વિસર્જન કરવાનો રિવાજ છે.
માનવ શરીર પંચતત્વોથી બનેલું છે જેમાં પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશનો સમાવેશ થાય છે. મૃત્યુ પછી માનવની આત્મા આ પંચતત્વોમાં વિલિન થાય છે. ત્રણ દિવસ પછી, રાખને એક વાસણમાં એકત્રિત કરવામાં આવે છે. આ પછી 10 દિવસની અંદર તેને પવિત્ર નદી અથવા ગંગા નદીમાં વિસર્જન કરવાનો રિવાજ છે.
2/6
હિન્દુ ધર્મમાં જ્યારે પણ કોઈ વ્યક્તિ મૃત્યુ પામે છે ત્યારે તેના અંતિમ સંસ્કાર સંપૂર્ણ વિધિઓ સાથે કરવામાં આવે છે. આ ફક્ત એક પરંપરા કે રિવાજ નથી, પરંતુ સદીઓથી ચાલતી આવતી ધાર્મિક વિધિ છે.
હિન્દુ ધર્મમાં જ્યારે પણ કોઈ વ્યક્તિ મૃત્યુ પામે છે ત્યારે તેના અંતિમ સંસ્કાર સંપૂર્ણ વિધિઓ સાથે કરવામાં આવે છે. આ ફક્ત એક પરંપરા કે રિવાજ નથી, પરંતુ સદીઓથી ચાલતી આવતી ધાર્મિક વિધિ છે.
3/6
તમામ વિધિઓ પૂર્ણ કર્યા પછી રાખને પવિત્ર નદીમાં ખાસ કરીને ગંગા નદીમાં વિસર્જન કરવામાં આવે છે. ઘણા લોકો વિચારે છે કે લોકો હજારો વર્ષોથી ગંગા નદીમાં રાખનું વિસર્જન કેમ કરે છે.
તમામ વિધિઓ પૂર્ણ કર્યા પછી રાખને પવિત્ર નદીમાં ખાસ કરીને ગંગા નદીમાં વિસર્જન કરવામાં આવે છે. ઘણા લોકો વિચારે છે કે લોકો હજારો વર્ષોથી ગંગા નદીમાં રાખનું વિસર્જન કેમ કરે છે.
4/6
પુરાણો અનુસાર, જ્યારે પણ રાખનું ગંગા નદીમાં વિસર્જન કરવામાં આવે છે ત્યારે આત્મા મોક્ષ પ્રાપ્ત કરે છે અને સ્વર્ગ તરફ જાય છે. એવું પણ માનવામાં આવે છે કે ગંગા નદીમાં અસ્થિ વિસર્જન કરવાથી વ્યક્તિને પાપથી મુક્તિ મળે છે.
પુરાણો અનુસાર, જ્યારે પણ રાખનું ગંગા નદીમાં વિસર્જન કરવામાં આવે છે ત્યારે આત્મા મોક્ષ પ્રાપ્ત કરે છે અને સ્વર્ગ તરફ જાય છે. એવું પણ માનવામાં આવે છે કે ગંગા નદીમાં અસ્થિ વિસર્જન કરવાથી વ્યક્તિને પાપથી મુક્તિ મળે છે.
5/6
એવું માનવામાં આવે છે કે રાજા ભગીરથે પોતાની કઠોર તપસ્યા દ્વારા ગંગા નદીને સ્વર્ગમાંથી પૃથ્વી પર લાવી હતી જેથી તેમના પૂર્વજો મોક્ષ પ્રાપ્ત કરી શકે. આ જ કારણ છે કે ગંગા નદીને મોક્ષ આપનાર પણ કહેવામાં આવે છે. ગંગા નદીમાં અસ્થિ વિસર્જન કરવાથી માત્ર મોક્ષ જ નહીં પરંતુ બ્રહ્મલોકની પ્રાપ્તિ પણ થાય છે.
એવું માનવામાં આવે છે કે રાજા ભગીરથે પોતાની કઠોર તપસ્યા દ્વારા ગંગા નદીને સ્વર્ગમાંથી પૃથ્વી પર લાવી હતી જેથી તેમના પૂર્વજો મોક્ષ પ્રાપ્ત કરી શકે. આ જ કારણ છે કે ગંગા નદીને મોક્ષ આપનાર પણ કહેવામાં આવે છે. ગંગા નદીમાં અસ્થિ વિસર્જન કરવાથી માત્ર મોક્ષ જ નહીં પરંતુ બ્રહ્મલોકની પ્રાપ્તિ પણ થાય છે.
6/6
Disclaimer: (અહીં, આપવામાં આવેલી માહિતી અને વિગતો માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. ABP અસ્મિતા કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.)
Disclaimer: (અહીં, આપવામાં આવેલી માહિતી અને વિગતો માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. ABP અસ્મિતા કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.)

એસ્ટ્રો ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

Sun Transit 2026: સૂર્ય ગ્રહણ બાદ સિંહ રાશિમાં પ્રવેશ કરશે સૂર્ય, 4 રાશિઓને કરશે માલામાલ 
Sun Transit 2026: સૂર્ય ગ્રહણ બાદ સિંહ રાશિમાં પ્રવેશ કરશે સૂર્ય, 4 રાશિઓને કરશે માલામાલ 
Shrawan  Fasting: શ્રાવણમાં અપનાવો આ ડાયટ પ્લાન, ઉપવાસમાં નહિ અનુભવાય વીકનેસ
Shrawan Fasting: શ્રાવણમાં અપનાવો આ ડાયટ પ્લાન, ઉપવાસમાં નહિ અનુભવાય વીકનેસ
Guru Uday 2026: આજે સૂર્યગ્રહણના દિવસે ગુરુ ઉદય, આ 4 રાશિઓ માટે લાભદાયી
Guru Uday 2026: આજે સૂર્યગ્રહણના દિવસે ગુરુ ઉદય, આ 4 રાશિઓ માટે લાભદાયી
Shrawan 2026: શ્રાવણ માસમાં શિવની જ કેમ કરાઇ છે આરાધન, જાણો મહાદેવ સાથે શું છે કનેકશન
Shrawan 2026: શ્રાવણ માસમાં શિવની જ કેમ કરાઇ છે આરાધન, જાણો મહાદેવ સાથે શું છે કનેકશન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે,  DEOએ  કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
યુટ્યુબર્સને મોટો ફટકો! હવે કમાણી કરવા માટે વોચ ટાઇમ અને શોર્ટ્સ વ્યૂઝ બમણા કરવા પડશે
યુટ્યુબર્સને મોટો ફટકો! હવે કમાણી કરવા માટે વોચ ટાઇમ અને શોર્ટ્સ વ્યૂઝ બમણા કરવા પડશે
બેંક ઓફ બરોડા અને કેનેરા બેંકનો મોટો ઝટકો: લોન પર વ્યાજ દરો વધાર્યા, EMI મોંઘી થશે
બેંક ઓફ બરોડા અને કેનેરા બેંકનો મોટો ઝટકો: લોન પર વ્યાજ દરો વધાર્યા, EMI મોંઘી થશે
Embed widget