શોધખોળ કરો
Mrityu Panchak 2024: મૃત્યુ પંચક ક્યારે પુરુ થઇ રહ્યું છે ? આ દિવસથી શરૂ થશે માંગલિક કાર્યો
વર્ષનો પ્રથમ મૃત્યુ પંચક શનિવાર, 13 જાન્યુઆરી, 2024 ના રોજ શરૂ થયો. પંચક પાંચ દિવસ સુધી ચાલે છે
(તસવીર- સોશ્યલ મીડિયા પરથી)
1/6

Mrityu Panchak 2024: મકરસંક્રાંતિ પછી શુભ કાર્યોની શરૂઆત થાય છે પરંતુ હાલમાં મૃત્યુ પંચક ચાલી રહ્યું છે, જેમાં કોઈ શુભ કાર્યો કરવામાં આવતા નથી. ચાલો જાણીએ કે જાન્યુઆરીમાં મૃત્યુ પંચક ક્યારે સમાપ્ત થશે અને ક્યારથી શુભ કાર્યોની શરૂઆત થશે...
2/6

વર્ષનો પ્રથમ મૃત્યુ પંચક શનિવાર, 13 જાન્યુઆરી, 2024 ના રોજ શરૂ થયો. પંચક પાંચ દિવસ સુધી ચાલે છે. આ પાંચ દિવસોમાં કોઈ પણ શુભ કાર્ય કરવામાં આવતું નથી, શાસ્ત્રો અનુસાર આમ કરવાથી શારીરિક, માનસિક અને આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે.
Published at : 16 Jan 2024 12:47 PM (IST)
આગળ જુઓ





















