શોધખોળ કરો

Ambaji Melo: ગરબો માથે ઉપાડી માતાજીના દર્શને નીકળ્યો કડીનો આ પરિવાર, અરવલ્લીની ગિરિમાળા જય અંબેના નાદથી ગુંજી ઉઠી

Ambaji: ગુજરાત ભરમાંથી અનેક શ્રદ્ધાળુઓ પદયાત્રા કરી અને અંબાજી આવે છે. શક્તિ ભક્તિ ની આસ્થા સાથે પદયાત્રાળુઓ પદયાત્રા કરી અને અંબાજી પહોંચીને માતાના ચરણોમાં શીશ નમાવતા હોય છે

Ambaji: ગુજરાત ભરમાંથી અનેક શ્રદ્ધાળુઓ પદયાત્રા કરી અને અંબાજી આવે છે. શક્તિ ભક્તિ ની આસ્થા સાથે પદયાત્રાળુઓ પદયાત્રા કરી અને અંબાજી પહોંચીને માતાના ચરણોમાં શીશ નમાવતા હોય છે

મહેસાણા કડીના કનુભાઈ ઠાકોર પરિવાર સાથે ગરબો માથે ઉપાડી માતાજીના દર્શને નીકળ્યા છે.

1/8
શ્રદ્ધાને પુરાવાની જરૂર હોતી નથી. એક પરિવાર માથે માતાજીનો ગરબો ઉપાડી માં અંબાના દર્શને ચાલતો નીકળ્યો છે.
શ્રદ્ધાને પુરાવાની જરૂર હોતી નથી. એક પરિવાર માથે માતાજીનો ગરબો ઉપાડી માં અંબાના દર્શને ચાલતો નીકળ્યો છે.
2/8
મહેસાણા કડીના કનુભાઈ ઠાકોર પરિવાર સાથે ગરબો માથે ઉપાડી માતાજીના દર્શને નીકળ્યા છે.
મહેસાણા કડીના કનુભાઈ ઠાકોર પરિવાર સાથે ગરબો માથે ઉપાડી માતાજીના દર્શને નીકળ્યા છે.
3/8
250 કિલો મીટર ચાલી માં આંબાના દર્શન કરશે. તેઓ કહે છે કે છેલ્લા 27 વર્ષ થી આ રીતે ચાલતા જાય છે .
250 કિલો મીટર ચાલી માં આંબાના દર્શન કરશે. તેઓ કહે છે કે છેલ્લા 27 વર્ષ થી આ રીતે ચાલતા જાય છે .
4/8
કનુભાઈ ઠાકોર પોતાના દીકરાના સારા સ્વાસ્થ્ય માટે માતાજીને આજીજી કરવા દર વર્ષ જાય છે.
કનુભાઈ ઠાકોર પોતાના દીકરાના સારા સ્વાસ્થ્ય માટે માતાજીને આજીજી કરવા દર વર્ષ જાય છે.
5/8
ભાદરવી પૂનમના મહા મેળાના બીજા દિવસે શ્રદ્ધાળુઓનો પ્રવાહ અંબાજીના માર્ગે જોવા મળી રહ્યો છે.
ભાદરવી પૂનમના મહા મેળાના બીજા દિવસે શ્રદ્ધાળુઓનો પ્રવાહ અંબાજીના માર્ગે જોવા મળી રહ્યો છે.
6/8
કોઈ પોતાની માનતા પૂરી કરવા આવે છે તો કોઈ પોતાની બાધા પૂરી કરવા પદયાત્રા કરે છે ત્યારે વર્ષોથી અનેક પગપાળા સંઘ પણ માતાજીની શ્રદ્ધાને કારણે અહીં આવી રહ્યા છે.  જય અંબેના નાદ થી અરવલ્લીની ગિરિમાળાઓ ગુંજી ઊઠે છે.
કોઈ પોતાની માનતા પૂરી કરવા આવે છે તો કોઈ પોતાની બાધા પૂરી કરવા પદયાત્રા કરે છે ત્યારે વર્ષોથી અનેક પગપાળા સંઘ પણ માતાજીની શ્રદ્ધાને કારણે અહીં આવી રહ્યા છે. જય અંબેના નાદ થી અરવલ્લીની ગિરિમાળાઓ ગુંજી ઊઠે છે.
7/8
વર્ષોથી માતાજીના શ્રદ્ધા ધરાવતા અનેક સંઘો મા અંબાના ચરણોમાં આવીને શીશ નમાવે છે. હસતા રમતા અને અરવલ્લીની ગિરિમાળાઓ વચ્ચે બોલ માડી અંબે જય જય અંબેના નાદ સાથે શ્રદ્ધાળુઓ અંબાજી તરફ આગળ વધી રહ્યા છે.
વર્ષોથી માતાજીના શ્રદ્ધા ધરાવતા અનેક સંઘો મા અંબાના ચરણોમાં આવીને શીશ નમાવે છે. હસતા રમતા અને અરવલ્લીની ગિરિમાળાઓ વચ્ચે બોલ માડી અંબે જય જય અંબેના નાદ સાથે શ્રદ્ધાળુઓ અંબાજી તરફ આગળ વધી રહ્યા છે.
8/8
ગુજરાત ભરમાંથી અનેક શ્રદ્ધાળુઓ પદયાત્રા કરીને અંબાજી આવે છે. બે વર્ષ બાદ મેળો યોજાઈ રહ્યો હોવાથી શ્રદ્ધાળુઓમાં અનોખી ખુશી જોવા મળી રહી છે.
ગુજરાત ભરમાંથી અનેક શ્રદ્ધાળુઓ પદયાત્રા કરીને અંબાજી આવે છે. બે વર્ષ બાદ મેળો યોજાઈ રહ્યો હોવાથી શ્રદ્ધાળુઓમાં અનોખી ખુશી જોવા મળી રહી છે.

ધર્મ-જ્યોતિષ ફોટો ગેલેરી

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Popat Sorathia case: રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાની મુશ્કેલીમાં વધારો, સુપ્રીમ કોર્ટે આપેલી રાહત રદ્દ કરી, જશે જેલમાં
Popat Sorathia case: રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાની મુશ્કેલીમાં વધારો, સુપ્રીમ કોર્ટે આપેલી રાહત રદ્દ કરી, જશે જેલમાં
કચ્છનું આ ગામ બન્યું રાજ્યનું ચોથું સોલાર વિલેજ, લોકોને દર વર્ષે થશે હજારો રુપિયાનો ફાયદા
કચ્છનું આ ગામ બન્યું રાજ્યનું ચોથું સોલાર વિલેજ, લોકોને દર વર્ષે થશે હજારો રુપિયાનો ફાયદા
Russia Earthquake: રશિયામાં ભયાનક ધરતીકંપ, 7.8 ની તીવ્રતાથી ધરતી ધ્રુજી, સુનામીનું પણ અપાયું એલર્ટ
Russia Earthquake: રશિયામાં ભયાનક ધરતીકંપ, 7.8 ની તીવ્રતાથી ધરતી ધ્રુજી, સુનામીનું પણ અપાયું એલર્ટ
ભારતીય સેનાએ રાત્રે એક વાગે જ કેમ કર્યો પાકિસ્તાન પર હુમલો ? ઓપરેશન સિંદૂરને લઇ CDS અનિલ ચૌહાણનો મોટો ખુલાસો
ભારતીય સેનાએ રાત્રે એક વાગે જ કેમ કર્યો પાકિસ્તાન પર હુમલો ? ઓપરેશન સિંદૂરને લઇ CDS અનિલ ચૌહાણનો મોટો ખુલાસો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vadodara Video : વડોદરામાં લારીવાળાએ 2 પાણીપુરી ઓછી આપી હોવાનું કહીને ધરણા પર બેસી ગઈ મહિલા
Anirudhsinh Jadeja: અનિરુદ્ધસિંહ જાડેજા આજે જશે જેલમાં, સુપ્રીમ કોર્ટથી મળેલો સ્ટે પાછો ખેંચાયો
Bhavnagar BJP Vs Congress | ભાવનગરમાં ભાજપ- કોંગ્રેસના નેતા વચ્ચે તુ-તુ મે-મે | abp Asmita
Donald Trump hails PM Modi: અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે PM મોદીની ફરી કરી પ્રશંસા
France Protest: ફ્રાંસમાં સરકાર સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન, આઠ લાખ લોકો રસ્તા પર ઉતર્યા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Popat Sorathia case: રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાની મુશ્કેલીમાં વધારો, સુપ્રીમ કોર્ટે આપેલી રાહત રદ્દ કરી, જશે જેલમાં
Popat Sorathia case: રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાની મુશ્કેલીમાં વધારો, સુપ્રીમ કોર્ટે આપેલી રાહત રદ્દ કરી, જશે જેલમાં
કચ્છનું આ ગામ બન્યું રાજ્યનું ચોથું સોલાર વિલેજ, લોકોને દર વર્ષે થશે હજારો રુપિયાનો ફાયદા
કચ્છનું આ ગામ બન્યું રાજ્યનું ચોથું સોલાર વિલેજ, લોકોને દર વર્ષે થશે હજારો રુપિયાનો ફાયદા
Russia Earthquake: રશિયામાં ભયાનક ધરતીકંપ, 7.8 ની તીવ્રતાથી ધરતી ધ્રુજી, સુનામીનું પણ અપાયું એલર્ટ
Russia Earthquake: રશિયામાં ભયાનક ધરતીકંપ, 7.8 ની તીવ્રતાથી ધરતી ધ્રુજી, સુનામીનું પણ અપાયું એલર્ટ
ભારતીય સેનાએ રાત્રે એક વાગે જ કેમ કર્યો પાકિસ્તાન પર હુમલો ? ઓપરેશન સિંદૂરને લઇ CDS અનિલ ચૌહાણનો મોટો ખુલાસો
ભારતીય સેનાએ રાત્રે એક વાગે જ કેમ કર્યો પાકિસ્તાન પર હુમલો ? ઓપરેશન સિંદૂરને લઇ CDS અનિલ ચૌહાણનો મોટો ખુલાસો
નરમ પડ્યા ટ્રમ્પના સૂર...અમેરિકી રાષ્ટ્રપતિ બોલ્યા- 'હું ભારતની ખૂબ નજીક, PM મોદી સાથે સારા સંબંધ'
નરમ પડ્યા ટ્રમ્પના સૂર...અમેરિકી રાષ્ટ્રપતિ બોલ્યા- 'હું ભારતની ખૂબ નજીક, PM મોદી સાથે સારા સંબંધ'
ઓનલાઈન ગેમિંગ પર નિયંત્રણની તૈયારી પૂરી, અશ્વિની વૈષ્ણવ બોલ્યા- 'નિયમ 1 ઓક્ટોબરથી લાગૂ'
ઓનલાઈન ગેમિંગ પર નિયંત્રણની તૈયારી પૂરી, અશ્વિની વૈષ્ણવ બોલ્યા- 'નિયમ 1 ઓક્ટોબરથી લાગૂ'
યોગ, આયુર્વેદ અને આધુનિક વિજ્ઞાન: પતંજલિનો દાવો- અજોડ છે કોલેજનું શિક્ષણ, પાડ્યો વૈશ્વિક પ્રભાવ
યોગ, આયુર્વેદ અને આધુનિક વિજ્ઞાન: પતંજલિનો દાવો- અજોડ છે કોલેજનું શિક્ષણ, પાડ્યો વૈશ્વિક પ્રભાવ
Devayat Khavad: દેવાયત ખવડના જામીન મંજૂર, કોર્ટે રાખી આ આકરી શરતો, જાણો 
Devayat Khavad: દેવાયત ખવડના જામીન મંજૂર, કોર્ટે રાખી આ આકરી શરતો, જાણો 
Embed widget