શોધખોળ કરો
Ram Mandir Invitation: રામ મંદિરના ઉદઘાટનમાં સામેલ થવા માટે કોણે-કોણે મોકલાયુ આમંત્રણ, જુઓ પુરેપુરુ લિસ્ટ
આ ઉદઘાટન સમારોહમાં ભાગ લેવા માટે દેશની કેટલીય જાણીતી હસ્તીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે
તસવીર (સોશ્યલ મીડિયા પરથી)
1/6

Ram Mandir Inauguration Invitation: નવા વર્ષે આગામી 22મી જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરનું ભવ્ય ઉદઘાટન થવા જઈ રહ્યું છે. આ ઉદઘાટન સમારોહમાં ભાગ લેવા માટે દેશની કેટલીય જાણીતી હસ્તીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. જેમાં મોટા નેતાઓ, સંતો અને સાહસિકોનો સમાવેશ થાય છે.
2/6

અયોધ્યામાં 22 જાન્યુઆરી 2024ના રોજ યોજાનાર રામ મંદિરના ઉદઘાટનમાં હાજરી આપવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અન્ય ઘણાબધા નેતાઓ અને મહાનુભાવોને આમંત્રણ મોકલવામાં આવ્યું છે.
Published at : 23 Dec 2023 12:30 PM (IST)
આગળ જુઓ





















