શોધખોળ કરો
Chaitra Navratri 2023: નવરાત્રી પર અવશ્ય કરો આ કામ, માતા દરેક ઈચ્છા કરશે પૂરી, જાણો
Chaitra Navratri 2023: ચૈત્ર નવરાત્રી આવવાની છે. નવરાત્રીનો તહેવાર મા દુર્ગાને સમર્પિત છે. નવરાત્રિ દરમિયાન લેવાયેલા ઉપાય જીવનમાં સુખ-સમૃદ્ધિ લાવે છે.મા દુર્ગાની પૂજા કરવા આ ઉપાયો કરો.
પ્રતિકાત્મક તસવીર
1/6

Chaitra Navratri 2023: આપણે દરેક ક્ષણે મા દુર્ગાને યાદ કરતા રહેવું જોઈએ, પરંતુ માતાના નવ સ્વરૂપોની વિશેષ પૂજા માટે નવરાત્રિ ચોક્કસપણે એક શુભ અને મહત્વપૂર્ણ સમય માનવામાં આવે છે.
2/6

મા દુર્ગા (દુર્ગા પૂજા)ની આરાધનાનો અનોખો સમયગાળો કોઈને ગુમાવવો ગમશે નહીં, પરંતુ વિધિ વિધાનની યોગ્ય જાણકારીના અભાવે માતાને પ્રસન્ન કરવાના પ્રયત્નો ઘણી વખત નિષ્ફળ જાય છે.
Published at : 16 Mar 2023 06:23 AM (IST)
આગળ જુઓ





















