શોધખોળ કરો

Dhanteras 2022: સુરતમાં ધનતેરસ પર ગૌમાતાની કરાઈ પૂજા, જુઓ તસવીરો

Dhanteras 2022: હિન્દુ શાસ્ત્રોમાં દિવાળી દરમિયાન આવતા કેટલાક મહત્વના દિવસોની ઉજવણી અલગ અલગ રીતે કરવામાં આવતી હોય છે

Dhanteras 2022: હિન્દુ શાસ્ત્રોમાં દિવાળી દરમિયાન આવતા કેટલાક મહત્વના દિવસોની ઉજવણી અલગ અલગ રીતે કરવામાં આવતી હોય છે

ધનતેરસ પર ગૌપૂજન કરતાં સુરતના લોકો

1/10
સુરતના પૂર્વ શહેર પ્રમુખ નીતિનભાઈ ભજિયાવાલા અને તેમના પરિવાર દ્વારા વર્ષોથી ગાયની પૂજા કરવામાં આવે છે.
સુરતના પૂર્વ શહેર પ્રમુખ નીતિનભાઈ ભજિયાવાલા અને તેમના પરિવાર દ્વારા વર્ષોથી ગાયની પૂજા કરવામાં આવે છે.
2/10
ધનતેરસના દિવસે વિધિ-વિધાનપૂર્વક પૂજાનું માહાત્મ્ય અનુસરે છે.સાથે જ દેશ રોગમુક્ત અને ધન-ધાન્યથી સમૃદ્ધ બને તેવી કામના કરવામાં આવી હતી.
ધનતેરસના દિવસે વિધિ-વિધાનપૂર્વક પૂજાનું માહાત્મ્ય અનુસરે છે.સાથે જ દેશ રોગમુક્ત અને ધન-ધાન્યથી સમૃદ્ધ બને તેવી કામના કરવામાં આવી હતી.
3/10
આજે સવારે સુરત શહેર ભાજપ  પૂર્વ પ્રમુખ નીતિન ભજીયાવાલા પરંપરાગત દર વર્ષે ગૌ માતા ની પૂજા કરી.
આજે સવારે સુરત શહેર ભાજપ પૂર્વ પ્રમુખ નીતિન ભજીયાવાલા પરંપરાગત દર વર્ષે ગૌ માતા ની પૂજા કરી.
4/10
પરિવાર સાથે પૂજા અર્ચના કરી ગૌ માતાને ગોળ આહાર ખવડાવવામાં આવ્યો હતો.
પરિવાર સાથે પૂજા અર્ચના કરી ગૌ માતાને ગોળ આહાર ખવડાવવામાં આવ્યો હતો.
5/10
ધનતેરસના દિવસે ગૌ માતાની પૂજા કરવામાં આવી હતી.  સદીઓથી ગૌ માતા ને સાચું ધન માનવામાં આવ્યું છે.
ધનતેરસના દિવસે ગૌ માતાની પૂજા કરવામાં આવી હતી. સદીઓથી ગૌ માતા ને સાચું ધન માનવામાં આવ્યું છે.
6/10
હિન્દુ શાસ્ત્રોમાં ગાયને માતા તરીકે પૂજવામાં આવે છે. વિશેષ કરીને ધનતેરસ અને મકરસંક્રાંતિના દિવસે ગૌ પૂજાનો મહાત્મય શાસ્ત્રોમાં આલેખાયું છે.
હિન્દુ શાસ્ત્રોમાં ગાયને માતા તરીકે પૂજવામાં આવે છે. વિશેષ કરીને ધનતેરસ અને મકરસંક્રાંતિના દિવસે ગૌ પૂજાનો મહાત્મય શાસ્ત્રોમાં આલેખાયું છે.
7/10
માત્ર સાંસારિક મનુષ્ય જ નહીં પરંતુ ગૌની પૂજા દેવી દેવતાઓ પણ કરતા હોવાનું આપણા હિન્દુ શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે
માત્ર સાંસારિક મનુષ્ય જ નહીં પરંતુ ગૌની પૂજા દેવી દેવતાઓ પણ કરતા હોવાનું આપણા હિન્દુ શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે
8/10
આજના પાવન દિવસે ગૌ પૂજન કરીને પોતાની ધન્યતા લોકો અનુભવે છે. શહેરની વિવિધ ગૌશાળાઓની અંદર આજે વિશેષ આયોજન કરવામાં આવતું હોય છે.
આજના પાવન દિવસે ગૌ પૂજન કરીને પોતાની ધન્યતા લોકો અનુભવે છે. શહેરની વિવિધ ગૌશાળાઓની અંદર આજે વિશેષ આયોજન કરવામાં આવતું હોય છે.
9/10
નીતિન ભજીયાવાલા જણાવ્યું કે, અમારા પરિવારમાં વર્ષોથી ભવ્ય પૂજા કરતો આવ્યો છે.
નીતિન ભજીયાવાલા જણાવ્યું કે, અમારા પરિવારમાં વર્ષોથી ભવ્ય પૂજા કરતો આવ્યો છે.
10/10
ધનતેરસના અને દિવાળીના પર્વની સૌને શુભકામના અને દરેક વ્યક્તિ ગૌ પૂજામાં પોતાની રીતે સહભાગી થાય એવી પ્રાર્થના કરું છું.
ધનતેરસના અને દિવાળીના પર્વની સૌને શુભકામના અને દરેક વ્યક્તિ ગૌ પૂજામાં પોતાની રીતે સહભાગી થાય એવી પ્રાર્થના કરું છું.

ધર્મ-જ્યોતિષ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gandhinagar Rain | અમદાવાદ બાદ ગાંધીનગરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રીDwarka Rain Forecast | દ્વારકામાં ધોધમાર વરસાદની આગાહીને પગલે જગત મંદિરની ધ્વજા અડધી કાંઠીએ ચડાવાઈAhmedabad Rain | અમદાવાદમાં જળબંબાકારની સ્થિતિ, બપોરે ધોધમાર વરસાદથી રસ્તા બેટમાં ફેરવાયાGujarat Heavy Rain Forecast  | આગામી ત્રણ કલાકમાં ઘમરોળાશે ગુજરાત, સૌથી મોટી આગાહી| Abp Asmita

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Ahmedabad Rain: 2 ઈંચ વરસાદમાં જ મુખ્યમંત્રીનું શહેર ફેરવાયું બેટમાં, પ્રિ મોન્સુનના દાવા પોકળ
Ahmedabad Rain: 2 ઈંચ વરસાદમાં જ મુખ્યમંત્રીનું શહેર ફેરવાયું બેટમાં, પ્રિ મોન્સુનના દાવા પોકળ
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
OMR શીટ નહીં, હવે કોમ્પ્યુટર પર યોજાઇ શકે છે  NEET-UG પરીક્ષા, NTAએ આ પરીક્ષાઓમાં કર્યો ફેરફાર
OMR શીટ નહીં, હવે કોમ્પ્યુટર પર યોજાઇ શકે છે NEET-UG પરીક્ષા, NTAએ આ પરીક્ષાઓમાં કર્યો ફેરફાર
New Rule: મોબાઇલ નંબર પોર્ટ માટે સાત દિવસની જોવી પડશે રાહ, 1, જૂલાઇથી લાગુ થશે નવો નિયમ
New Rule: મોબાઇલ નંબર પોર્ટ માટે સાત દિવસની જોવી પડશે રાહ, 1, જૂલાઇથી લાગુ થશે નવો નિયમ
Embed widget