શોધખોળ કરો

Valentine’s Day 2023: વેલેન્ટાઈન ડે પર કરો રાધા-કૃષ્ણની પ્રેમ નગરીના દર્શન, આ છે પ્રસિદ્ધ 7 મંદિર

Valentine’s Day:આજે પણ રાધા-કૃષ્ણનું નામ અમર અને અનોખી પ્રેમ કથામાં લેવામાં આવે છે. રાધા-કૃષ્ણનો પ્રેમ અનન્ય અને આધ્યાત્મિક છે. વેલેન્ટાઈન ડે પર તમે રાધા-કૃષ્ણના આ પ્રખ્યાત મંદિરોની મુલાકાત લઈ શકો છો.

Valentine’s Day:આજે પણ રાધા-કૃષ્ણનું નામ અમર અને અનોખી પ્રેમ કથામાં લેવામાં આવે છે. રાધા-કૃષ્ણનો પ્રેમ અનન્ય અને આધ્યાત્મિક છે. વેલેન્ટાઈન ડે પર તમે રાધા-કૃષ્ણના આ પ્રખ્યાત મંદિરોની મુલાકાત લઈ શકો છો.

વેલેન્ટાઈન ડે

1/7
બરસાના રાધા-કૃષ્ણ મંદિર - મથુરા પાસે બરસાનાની મધ્યમાં ટેકરીની ટોચ પર રાધા રાણીનું મંદિર છે. આ ભવ્ય મંદિર રાધા-કૃષ્ણને સમર્પિત છે. એવું કહેવાય છે કે આ મંદિર 1675માં રાજા વીર સિંહે બનાવ્યું હતું.
બરસાના રાધા-કૃષ્ણ મંદિર - મથુરા પાસે બરસાનાની મધ્યમાં ટેકરીની ટોચ પર રાધા રાણીનું મંદિર છે. આ ભવ્ય મંદિર રાધા-કૃષ્ણને સમર્પિત છે. એવું કહેવાય છે કે આ મંદિર 1675માં રાજા વીર સિંહે બનાવ્યું હતું.
2/7
પ્રેમ મંદિર - વૃંદાવનમાં રાધા-કૃષ્ણનું પ્રેમ મંદિર અતૂટ પ્રેમનું પ્રતિક માનવામાં આવે છે. આ મંદિરનું નિર્માણ 2012માં થયું હતું. આ મંદિર એટલું સુંદર છે કે તેની સુંદરતા દરેકને મોહી લે છે.
પ્રેમ મંદિર - વૃંદાવનમાં રાધા-કૃષ્ણનું પ્રેમ મંદિર અતૂટ પ્રેમનું પ્રતિક માનવામાં આવે છે. આ મંદિરનું નિર્માણ 2012માં થયું હતું. આ મંદિર એટલું સુંદર છે કે તેની સુંદરતા દરેકને મોહી લે છે.
3/7
રાધા-કૃષ્ણના લગ્નનું મંદિર- રાધા-કૃષ્ણની પ્રેમકથા ખૂબ જ લોકપ્રિય છે. પરંતુ બ્રજના ભાંડિરવનમાં સ્થિત રાધા-કૃષ્ણનું આ મંદિર તેમના લગ્નનું સાક્ષી માનવામાં આવે છે. તેની સાથે પૌરાણિક કથાઓ પણ જોડાયેલી છે. આ રાધા-કૃષ્ણનું એકમાત્ર મંદિર છે જેમાં રાધા અને કૃષ્ણના લગ્ન કરાવતા બ્રહ્માજીની પ્રતિમા સ્થાપિત છે.
રાધા-કૃષ્ણના લગ્નનું મંદિર- રાધા-કૃષ્ણની પ્રેમકથા ખૂબ જ લોકપ્રિય છે. પરંતુ બ્રજના ભાંડિરવનમાં સ્થિત રાધા-કૃષ્ણનું આ મંદિર તેમના લગ્નનું સાક્ષી માનવામાં આવે છે. તેની સાથે પૌરાણિક કથાઓ પણ જોડાયેલી છે. આ રાધા-કૃષ્ણનું એકમાત્ર મંદિર છે જેમાં રાધા અને કૃષ્ણના લગ્ન કરાવતા બ્રહ્માજીની પ્રતિમા સ્થાપિત છે.
4/7
જે. કે મંદિર - પ્રાચીન અને આધુનિક શૈલીમાં બનેલું કાનપુરમાં સ્થિત રાધા-કૃષ્ણનું આ મંદિર દેશ-વિદેશના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. આ મંદિર મૂળભૂત રીતે શ્રી રાધાકૃષ્ણને સમર્પિત છે. આ ઉપરાંત શ્રી લક્ષ્મીનારાયણ, શ્રી અર્ધનારીશ્વર, નર્મદેશ્વર અને શ્રી હનુમાનની મૂર્તિઓ છે.
જે. કે મંદિર - પ્રાચીન અને આધુનિક શૈલીમાં બનેલું કાનપુરમાં સ્થિત રાધા-કૃષ્ણનું આ મંદિર દેશ-વિદેશના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. આ મંદિર મૂળભૂત રીતે શ્રી રાધાકૃષ્ણને સમર્પિત છે. આ ઉપરાંત શ્રી લક્ષ્મીનારાયણ, શ્રી અર્ધનારીશ્વર, નર્મદેશ્વર અને શ્રી હનુમાનની મૂર્તિઓ છે.
5/7
શ્રી રાધા રમણ મંદિર - આ મંદિર 1542 માં ગોપાલ ભટ્ટ ગોસ્વામી દ્વારા બનાવવામાં આવ્યું હતું. આ મંદિર રાધા-કૃષ્ણનું છે, પરંતુ અહીં રાધા રાનીની કોઈ મૂર્તિ નથી. ભગવાન કૃષ્ણ પાસે મુગટ રાખવામાં આવે છે. આ રાધા રાણીનું પ્રતીક માનવામાં આવે છે.
શ્રી રાધા રમણ મંદિર - આ મંદિર 1542 માં ગોપાલ ભટ્ટ ગોસ્વામી દ્વારા બનાવવામાં આવ્યું હતું. આ મંદિર રાધા-કૃષ્ણનું છે, પરંતુ અહીં રાધા રાનીની કોઈ મૂર્તિ નથી. ભગવાન કૃષ્ણ પાસે મુગટ રાખવામાં આવે છે. આ રાધા રાણીનું પ્રતીક માનવામાં આવે છે.
6/7
ઈસ્કોન મંદિર, વૃંદાવન- વૃંદાવનના ઈસ્કોન મંદિરમાં રાધા-કૃષ્ણની સુંદર પ્રતિમા છે, જેને જોઈને દરેક મંત્રમુગ્ધ થઈ જાય છે. તેને કૃષ્ણ-બલરામ મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે. આ મંદિરનું નિર્માણ 1975માં થયું હતું.
ઈસ્કોન મંદિર, વૃંદાવન- વૃંદાવનના ઈસ્કોન મંદિરમાં રાધા-કૃષ્ણની સુંદર પ્રતિમા છે, જેને જોઈને દરેક મંત્રમુગ્ધ થઈ જાય છે. તેને કૃષ્ણ-બલરામ મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે. આ મંદિરનું નિર્માણ 1975માં થયું હતું.
7/7
માતા પાર્વતી અહીં ભગવાન શિવ અને ભગવાન કૃષ્ણ રાધાના રૂપમાં બિરાજમાન છે.
માતા પાર્વતી અહીં ભગવાન શિવ અને ભગવાન કૃષ્ણ રાધાના રૂપમાં બિરાજમાન છે.

એસ્ટ્રો ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Israel Hezbollah War: ઈરાને ઈઝરાયેલ પર કર્યો મોટો હુમલો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયાHun To Bolish | હું તો બોલીશ |  શિક્ષક કે રાક્ષસ?Hun To Bolish | હું તો બોલીશ | ખાડા ગણી લો અને ગરબા રમી લોBanasknatha News | બનાસકાંઠાના ચાર તાલુકા માટે સરકારની મોટી જાહેરાત, 1 હજાર 56 કરોડની પાઈપ લાઈન યોજનાને આપી મંજૂરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
Mukesh Ambaniની દિવાળી ગિફ્ટ! ફક્ત 13,000 રૂપિયા આપીને ઘરે લઇ જઇ શકો છો iPhone 16, જાણો સ્કીમ
Mukesh Ambaniની દિવાળી ગિફ્ટ! ફક્ત 13,000 રૂપિયા આપીને ઘરે લઇ જઇ શકો છો iPhone 16, જાણો સ્કીમ
બાબર આઝમે પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટનપદેથી આપ્યું રાજીનામું, સોશિયલ મીડિયા પર કરી જાહેરાત
બાબર આઝમે પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટનપદેથી આપ્યું રાજીનામું, સોશિયલ મીડિયા પર કરી જાહેરાત
Virat Kohli: વિરાટ કોહલીએ ફરી બતાવી દરિયાદિલી, નિવૃત થઇ રહેલા બાંગ્લાદેશના દિગ્ગજને ગિફ્ટમાં આપ્યું બેટ
Virat Kohli: વિરાટ કોહલીએ ફરી બતાવી દરિયાદિલી, નિવૃત થઇ રહેલા બાંગ્લાદેશના દિગ્ગજને ગિફ્ટમાં આપ્યું બેટ
Tim Southee: ભારત આવતા અગાઉ ન્યૂઝીલેન્ડે બદલ્યો કેપ્ટન, શ્રીલંકા સામે હાર બાદ સાઉથીએ આપ્યું રાજીનામું
Tim Southee: ભારત આવતા અગાઉ ન્યૂઝીલેન્ડે બદલ્યો કેપ્ટન, શ્રીલંકા સામે હાર બાદ સાઉથીએ આપ્યું રાજીનામું
Embed widget