શોધખોળ કરો

PM મોદીએ 5 હજાર વર્ષ પૌરાણિક મંદિરમાં કરી પૂજા, કહેવાય છે દક્ષિણનું દ્વારકા

PM Modi Kerala Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેરળના ગુરુવાયુર મંદિરમાં ફિલ્મ અભિનેતા અને રાજકારણી સુરેશ ગોપીની પુત્રીના લગ્નમાં પણ હાજરી આપી હતી.

PM Modi Kerala Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેરળના ગુરુવાયુર મંદિરમાં ફિલ્મ અભિનેતા અને રાજકારણી સુરેશ ગોપીની પુત્રીના લગ્નમાં પણ હાજરી આપી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવાયુર મંદિરની મુલાકાત લીધા બાદ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી હતી.

1/7
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે તેમની કેરળની મુલાકાત દરમિયાન બે મંદિરો - શ્રી રામસ્વામી મંદિર અને ગુરુવાયુર મંદિરમાં પ્રાર્થના કરી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે તેમની કેરળની મુલાકાત દરમિયાન બે મંદિરો - શ્રી રામસ્વામી મંદિર અને ગુરુવાયુર મંદિરમાં પ્રાર્થના કરી હતી.
2/7
તેમણે ગુરુવાયુર મંદિરમાં તુલાભારમ વિધિ કરી હતી. આ ધાર્મિક વિધિમાં કોઈપણ વ્યક્તિ તેના વજન જેટલું ફળ અથવા અનાજ દાન કરે છે. તમને જણાવી દઈએ કે ગુરુવાયુર મંદિરનું દક્ષિણ ભારતમાં દ્વારકા જેટલું જ મહત્વ છે.
તેમણે ગુરુવાયુર મંદિરમાં તુલાભારમ વિધિ કરી હતી. આ ધાર્મિક વિધિમાં કોઈપણ વ્યક્તિ તેના વજન જેટલું ફળ અથવા અનાજ દાન કરે છે. તમને જણાવી દઈએ કે ગુરુવાયુર મંદિરનું દક્ષિણ ભારતમાં દ્વારકા જેટલું જ મહત્વ છે.
3/7
દ્વારકાની જેમ, ગુરુવાયુર એ ભગવાન કૃષ્ણને સમર્પિત મંદિર છે. આ મંદિરમાં, ભગવાન ગુરુવાયુરપ્પનની પૂજા કરવામાં આવે છે જે બાલગોપાલન એટલે કે ભગવાન કૃષ્ણના બાળ સ્વરૂપમાં છે.
દ્વારકાની જેમ, ગુરુવાયુર એ ભગવાન કૃષ્ણને સમર્પિત મંદિર છે. આ મંદિરમાં, ભગવાન ગુરુવાયુરપ્પનની પૂજા કરવામાં આવે છે જે બાલગોપાલન એટલે કે ભગવાન કૃષ્ણના બાળ સ્વરૂપમાં છે.
4/7
એવું માનવામાં આવે છે કે કળિયુગના પ્રારંભમાં દેવગુરુ બૃહસ્પતિ અને વાયુદેવની સૌથી જૂની મૂર્તિ મળી હતી અને તેઓએ આ સ્થાન પર લોકોના કલ્યાણના હેતુથી આ મૂર્તિની સ્થાપના કરી હતી. ત્યારથી આ સ્થળ ગુરુવાયુર નગર તરીકે ઓળખાવા લાગ્યું. આ મંદિરમાં હાજર ભગવાન કૃષ્ણની મૂર્તિને ચાર હાથ છે.
એવું માનવામાં આવે છે કે કળિયુગના પ્રારંભમાં દેવગુરુ બૃહસ્પતિ અને વાયુદેવની સૌથી જૂની મૂર્તિ મળી હતી અને તેઓએ આ સ્થાન પર લોકોના કલ્યાણના હેતુથી આ મૂર્તિની સ્થાપના કરી હતી. ત્યારથી આ સ્થળ ગુરુવાયુર નગર તરીકે ઓળખાવા લાગ્યું. આ મંદિરમાં હાજર ભગવાન કૃષ્ણની મૂર્તિને ચાર હાથ છે.
5/7
મૂર્તિના એક હાથમાં શંખ, બીજા હાથમાં સુદર્શન ચક્ર, ત્રીજા હાથમાં કમળનું ફૂલ અને ચોથા હાથમાં ગદા છે. આ મંદિરને ભૂલોક વૈકુંઠધામ એટલે કે પૃથ્વી પરના વૈકુંઠ ધામ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ મંદિર લગભગ 5000 વર્ષ જૂનું છે અને મંદિરનું પુનઃનિર્માણ 1683માં થયું હતું. આ મંદિર કેરળ અને દેશના સૌથી પ્રસિદ્ધ ધાર્મિક સ્થળોમાંનું એક છે.
મૂર્તિના એક હાથમાં શંખ, બીજા હાથમાં સુદર્શન ચક્ર, ત્રીજા હાથમાં કમળનું ફૂલ અને ચોથા હાથમાં ગદા છે. આ મંદિરને ભૂલોક વૈકુંઠધામ એટલે કે પૃથ્વી પરના વૈકુંઠ ધામ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ મંદિર લગભગ 5000 વર્ષ જૂનું છે અને મંદિરનું પુનઃનિર્માણ 1683માં થયું હતું. આ મંદિર કેરળ અને દેશના સૌથી પ્રસિદ્ધ ધાર્મિક સ્થળોમાંનું એક છે.
6/7
આ મંદિર તેના હાથી ઉત્સવ માટે પણ જાણીતું છે. ભવ્ય રીતે શણગારેલા હાથીઓને જોવા માટે વિશ્વભરમાંથી ભક્તો અહીં એકઠા થાય છે. આ હાથીઓને પછી વિવિધ પ્રદર્શનો માટે પરેડ કરવામાં આવે છે. આ મંદિર નર એશિયન હાથીઓની મોટી વસ્તીના ઘર તરીકે પણ જાણીતું છે.
આ મંદિર તેના હાથી ઉત્સવ માટે પણ જાણીતું છે. ભવ્ય રીતે શણગારેલા હાથીઓને જોવા માટે વિશ્વભરમાંથી ભક્તો અહીં એકઠા થાય છે. આ હાથીઓને પછી વિવિધ પ્રદર્શનો માટે પરેડ કરવામાં આવે છે. આ મંદિર નર એશિયન હાથીઓની મોટી વસ્તીના ઘર તરીકે પણ જાણીતું છે.
7/7
પીએમ મોદીએ લખ્યું કે 'સવારે ગુરુવાયુરના લોકો મને આશીર્વાદ આપવા મોટી સંખ્યામાં આવ્યા હતા. હું આ હૂંફની કદર કરું છું અને તે મને લોકો માટે વધુ મહેનત કરવાની પ્રેરણા આપે છે.
પીએમ મોદીએ લખ્યું કે 'સવારે ગુરુવાયુરના લોકો મને આશીર્વાદ આપવા મોટી સંખ્યામાં આવ્યા હતા. હું આ હૂંફની કદર કરું છું અને તે મને લોકો માટે વધુ મહેનત કરવાની પ્રેરણા આપે છે.

ધર્મ-જ્યોતિષ ફોટો ગેલેરી

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Rain: ભરશિયાળે ફરી વરસશે વરસાદ? અંબાલાલ પટેલે ફરી કરી આગાહી, આ તારીખે થશે માવઠું
Rain: ભરશિયાળે ફરી વરસશે વરસાદ? અંબાલાલ પટેલે ફરી કરી આગાહી, આ તારીખે થશે માવઠું
Saudi arabia: સાઉદી અરેબિયામાં મોટી દુર્ઘટના, ઉમરાહ માટે ગયેલા 42 ભારતીયોનું મોત
Saudi arabia: સાઉદી અરેબિયામાં મોટી દુર્ઘટના, ઉમરાહ માટે ગયેલા 42 ભારતીયોનું મોત
IPL 2026: IPL 2026 ઓક્શન અગાઉ રાજસ્થાન રોયલ્સની મોટી જાહેરાત, આ દિગ્ગજને બનાવ્યો હેડ કોચ
IPL 2026: IPL 2026 ઓક્શન અગાઉ રાજસ્થાન રોયલ્સની મોટી જાહેરાત, આ દિગ્ગજને બનાવ્યો હેડ કોચ
આ દિવસે જાહેર કરાશે પીએમ કિસાન યોજનાનો 21મો હપ્તો, લિસ્ટમાં આ રીતે ચેક કરો નામ
આ દિવસે જાહેર કરાશે પીએમ કિસાન યોજનાનો 21મો હપ્તો, લિસ્ટમાં આ રીતે ચેક કરો નામ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Sheikh Hasina Gets Death Penalty : ઈંટરનેશનલ ક્રાઈમ ટ્રીબ્યુનલ કોર્ટે શેખ હસીનાને સંભળાવી ફાંસીની સજા
Ahmedabad news : અમદાવાદ સિવિલ હોસ્પિટલની ડેંટલ હોસ્પિટલનું સામે આવ્યું ભોપાળું
Bhavnagar Murder Case: ભાવનગરમાં ફોરેસ્ટ વિભાગનો અધિકારી જ બન્યો પરિવારનો હત્યારો
Ahmedabad Accident News: અમદાવાદમાં ફરી એક નબીરાએ રફ્તારનો કહેર સર્જીને હાહાકાર મચાવ્યો
Rushi Bharti Bapu : અલ્પેશને Dycm બનાવવાના નિવેદન પર ઋષિભારતી બાપુનો ખુલાસો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain: ભરશિયાળે ફરી વરસશે વરસાદ? અંબાલાલ પટેલે ફરી કરી આગાહી, આ તારીખે થશે માવઠું
Rain: ભરશિયાળે ફરી વરસશે વરસાદ? અંબાલાલ પટેલે ફરી કરી આગાહી, આ તારીખે થશે માવઠું
Saudi arabia: સાઉદી અરેબિયામાં મોટી દુર્ઘટના, ઉમરાહ માટે ગયેલા 42 ભારતીયોનું મોત
Saudi arabia: સાઉદી અરેબિયામાં મોટી દુર્ઘટના, ઉમરાહ માટે ગયેલા 42 ભારતીયોનું મોત
IPL 2026: IPL 2026 ઓક્શન અગાઉ રાજસ્થાન રોયલ્સની મોટી જાહેરાત, આ દિગ્ગજને બનાવ્યો હેડ કોચ
IPL 2026: IPL 2026 ઓક્શન અગાઉ રાજસ્થાન રોયલ્સની મોટી જાહેરાત, આ દિગ્ગજને બનાવ્યો હેડ કોચ
આ દિવસે જાહેર કરાશે પીએમ કિસાન યોજનાનો 21મો હપ્તો, લિસ્ટમાં આ રીતે ચેક કરો નામ
આ દિવસે જાહેર કરાશે પીએમ કિસાન યોજનાનો 21મો હપ્તો, લિસ્ટમાં આ રીતે ચેક કરો નામ
Delhi Blast: દિલ્હી બ્લાસ્ટ પર NIAનો મોટો ખુલાસો, i20 કાર માલિકની પણ ધરપકડ
Delhi Blast: દિલ્હી બ્લાસ્ટ પર NIAનો મોટો ખુલાસો, i20 કાર માલિકની પણ ધરપકડ
'શેખ હસીનાએ પ્રદર્શનકારીઓનો મારવાનો આપ્યો હતો આદેશ', ICTનો મોટો ચુકાદો
'શેખ હસીનાએ પ્રદર્શનકારીઓનો મારવાનો આપ્યો હતો આદેશ', ICTનો મોટો ચુકાદો
Whatsapp:  નંબર સેવ કર્યા વિના મોકલો વોટ્સએપ મેસેજ! 99 ટકા લોકો નથી જાણતા આ સરળ રીત
Whatsapp: નંબર સેવ કર્યા વિના મોકલો વોટ્સએપ મેસેજ! 99 ટકા લોકો નથી જાણતા આ સરળ રીત
બિહારમાં નવી સરકારની શપથગ્રહણની તૈયારીઓ શરૂ, CM નીતિશે બોલાવી કેબિનેટ બેઠક
બિહારમાં નવી સરકારની શપથગ્રહણની તૈયારીઓ શરૂ, CM નીતિશે બોલાવી કેબિનેટ બેઠક
Embed widget