શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
દ્વારકાધીશના ચરણોમાં ભક્તોએ સોનાનાં બે હાર અર્પણ કર્યા, જુઓ તસવીરો
Dwarkadhish: દેવભૂમિ દ્વારકા ખાતે આવેલા દ્વારકાધીશ મંદિરે અનેક શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવીને પોતાની મનોકામના પૂર્ણ કરતાં હોય છે.
![Dwarkadhish: દેવભૂમિ દ્વારકા ખાતે આવેલા દ્વારકાધીશ મંદિરે અનેક શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવીને પોતાની મનોકામના પૂર્ણ કરતાં હોય છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/27/d2e79bf21dd6285533381677b14f2ba5168784445325376_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
દ્વારકાધીશ
1/5
![દ્વારકાધીશ મંદિરમાં સોમવારે બે અલગ અલગ ભક્તો દ્વારા સોનાના હાર અર્પણ કરવામાં આવ્યા હતા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/27/5f76d96e7df4c1cfe5081f2b4a5742b88fdf5.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
દ્વારકાધીશ મંદિરમાં સોમવારે બે અલગ અલગ ભક્તો દ્વારા સોનાના હાર અર્પણ કરવામાં આવ્યા હતા.
2/5
![જેમાં એક ભક્ત દ્વારા 220 ગ્રામ એટલે કે 22 તોલા સોનાનો હાર અર્પણ કરાયો હતો. હાલના 22 કેરેટ સોનાના ભાવની બજાર કિંમત મુજબ આ હારની અંદાજિત કિંમત 12 લાખ રૂપિયાથી વધુ થાય છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/27/a8299ffd6323b6bc1f5311237e674a42f85b6.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
જેમાં એક ભક્ત દ્વારા 220 ગ્રામ એટલે કે 22 તોલા સોનાનો હાર અર્પણ કરાયો હતો. હાલના 22 કેરેટ સોનાના ભાવની બજાર કિંમત મુજબ આ હારની અંદાજિત કિંમત 12 લાખ રૂપિયાથી વધુ થાય છે.
3/5
![અન્ય એક ભક્ત દ્વારા 6 તોલાનો સોનાનો હાર ભગવાનના ચરણોમાં અર્પણ કરવામાં આવ્યો હતો. જેની અંદાજિત કિંમત 3.50 લાખ જેટલી થાય છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/27/aa2fe1ab542cd44c2f05a5295e56d863fe7d9.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
અન્ય એક ભક્ત દ્વારા 6 તોલાનો સોનાનો હાર ભગવાનના ચરણોમાં અર્પણ કરવામાં આવ્યો હતો. જેની અંદાજિત કિંમત 3.50 લાખ જેટલી થાય છે.
4/5
![પૂજારી પરિવાર તેમજ દેવસ્થાન સમિતિ દ્વારા દાતાનું સન્માન કરાયું હતું. દિન પ્રતિદિન દ્વારકાધીશ પ્રત્યે લોકોની આસ્થામાં સતત વધારો થતો જાય છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/27/73f4bbcd75ecb140b17591fae67c40844244a.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
પૂજારી પરિવાર તેમજ દેવસ્થાન સમિતિ દ્વારા દાતાનું સન્માન કરાયું હતું. દિન પ્રતિદિન દ્વારકાધીશ પ્રત્યે લોકોની આસ્થામાં સતત વધારો થતો જાય છે.
5/5
![કેટલાક ભક્તો પોતાની મનોકામના પૂર્ણ થતા ફરી પાછા આવીને કાળિયા ઠાકોરના દર્શન કરતા હોય છે અને મનમાં નક્કી કર્યા મુજબ ભગવાનના ચરણોમાં શીશ ઝુકાવીને આભાર પ્રગટ કરતા હોય છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
કેટલાક ભક્તો પોતાની મનોકામના પૂર્ણ થતા ફરી પાછા આવીને કાળિયા ઠાકોરના દર્શન કરતા હોય છે અને મનમાં નક્કી કર્યા મુજબ ભગવાનના ચરણોમાં શીશ ઝુકાવીને આભાર પ્રગટ કરતા હોય છે.
Published at : 27 Jun 2023 11:14 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
શિક્ષણ
ક્રાઇમ
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)