શોધખોળ કરો

Sarva Pitru Amavasya 2022: સર્વ પિતૃ અમાસે દામોદર કુંડમાં ઉમટ્યાં શ્રદ્ધાળુ, પિતૃઓને કર્યુ જલ અર્પણ, જુઓ તસવીરો

Pitru Paksh 2022: હિંદુ ધર્મમાં પૂર્વજોની તૃપ્તિ માટે તર્પણ, પિંડદાન અને શ્રાદ્ધ કર્મ કરવાનો નિયમ છે. આ કાર્ય માટે પિતૃપક્ષને હિન્દુ ધાર્મિક ગ્રંથોમાં શ્રેષ્ઠ દિવસ તરીકે વર્ણવવામાં આવ્યો છે.

Pitru Paksh 2022: હિંદુ ધર્મમાં પૂર્વજોની તૃપ્તિ માટે તર્પણ, પિંડદાન અને શ્રાદ્ધ કર્મ કરવાનો નિયમ છે.  આ કાર્ય માટે પિતૃપક્ષને હિન્દુ ધાર્મિક ગ્રંથોમાં શ્રેષ્ઠ દિવસ તરીકે વર્ણવવામાં આવ્યો છે.

સર્વ પિતૃ અમાસ

1/10
આજે સર્વપિતૃ અમાસનો પર્વ છે ત્યારે જૂનાગઢના પ્રાચીન અને પૌરાણિક તીર્થસ્થાન દામોદર કુંડ ખાતે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા.
આજે સર્વપિતૃ અમાસનો પર્વ છે ત્યારે જૂનાગઢના પ્રાચીન અને પૌરાણિક તીર્થસ્થાન દામોદર કુંડ ખાતે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા.
2/10
અહીં શ્રદ્ધાળુઓએ વિધિવત રીતે સ્નાન કર્યાં બાદ પિતૃઓને જલ અર્પણ કર્યું હતું.. આજના આ પાવન પર્વ નિમિતે ન માત્ર જુનાગઢ પરંતુ શહેર બહારથી પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોય છે.
અહીં શ્રદ્ધાળુઓએ વિધિવત રીતે સ્નાન કર્યાં બાદ પિતૃઓને જલ અર્પણ કર્યું હતું.. આજના આ પાવન પર્વ નિમિતે ન માત્ર જુનાગઢ પરંતુ શહેર બહારથી પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોય છે.
3/10
આ તકે તિર્થ પુરોહિતે જણાવ્યું હતું કે આજના દિવસનો આપણા શાસ્ત્રમાં વિશેષ મહિમા વર્ણવાયો છે.
આ તકે તિર્થ પુરોહિતે જણાવ્યું હતું કે આજના દિવસનો આપણા શાસ્ત્રમાં વિશેષ મહિમા વર્ણવાયો છે.
4/10
તેઓએ જણાવ્યું હતું કે છેલ્લા શ્રાદ્ધના દિવસે પિતૃઓને યાદ કરી જલ અર્પણ કરવાથી પિતૃઓને મોક્ષ પ્રાપ્તિ થાય છે.
તેઓએ જણાવ્યું હતું કે છેલ્લા શ્રાદ્ધના દિવસે પિતૃઓને યાદ કરી જલ અર્પણ કરવાથી પિતૃઓને મોક્ષ પ્રાપ્તિ થાય છે.
5/10
ઉલ્લેખનીય છે કે ભાદરવા માસ દરમિયાન દામોદર કુંડ ખાતે સ્નાન અને જલ અર્પણ કરવાનું વિષેશ મહત્વ રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે ભાદરવા માસ દરમિયાન દામોદર કુંડ ખાતે સ્નાન અને જલ અર્પણ કરવાનું વિષેશ મહત્વ રહ્યું છે.
6/10
હિન્દુ શાસ્ત્રોમાં પિતૃપક્ષના અંતિમ દિવસને સર્વ પિતૃ અમાસ કહેવામાં આવે છે. તેને મહાલય અમાવસ્યા પણ કહેવામાં આવે છે.
હિન્દુ શાસ્ત્રોમાં પિતૃપક્ષના અંતિમ દિવસને સર્વ પિતૃ અમાસ કહેવામાં આવે છે. તેને મહાલય અમાવસ્યા પણ કહેવામાં આવે છે.
7/10
આ દિવસ લોકો પવિત્ર નદીમાં સ્નાન કરે છે અને તર્પણ, પિંડદાન, શ્રાદ્ધ કરીને પોતાના પૂર્વજોને વિદાય આપે છે.
આ દિવસ લોકો પવિત્ર નદીમાં સ્નાન કરે છે અને તર્પણ, પિંડદાન, શ્રાદ્ધ કરીને પોતાના પૂર્વજોને વિદાય આપે છે.
8/10
જે લોકો પોતાના પૂર્વજોના મૃત્યુની તારીખ ભૂલી ગયા છે. તેઓ આ દિવસે પોતાના પૂર્વજોના નામ પર શ્રાદ્ધ કર્મ કરી શકે છે.
જે લોકો પોતાના પૂર્વજોના મૃત્યુની તારીખ ભૂલી ગયા છે. તેઓ આ દિવસે પોતાના પૂર્વજોના નામ પર શ્રાદ્ધ કર્મ કરી શકે છે.
9/10
એવું માનવામાં આવે છે કે આ અમાસ પર શ્રાદ્ધ કરવાથી પૂર્વજોને મોક્ષ મળે છે અને જન્મ-મરણના બંધનમાંથી મુક્તિ મળે છે.
એવું માનવામાં આવે છે કે આ અમાસ પર શ્રાદ્ધ કરવાથી પૂર્વજોને મોક્ષ મળે છે અને જન્મ-મરણના બંધનમાંથી મુક્તિ મળે છે.
10/10
શાસ્ત્રોમાં પણ સર્વ પિતૃ અમાસનો મહિમા વર્ણવવામાં આવ્યો છે.
શાસ્ત્રોમાં પણ સર્વ પિતૃ અમાસનો મહિમા વર્ણવવામાં આવ્યો છે.

ધર્મ-જ્યોતિષ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Junagadh Rain Data | જૂનાગઢમાં આભ ફાટ્યું, 10થી 15 ઇંચ વરસાદ ખાબકતાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીGhed Flood Ground Report | ઘેડમાં જળપ્રલય | બાલાગામથી કેશોદ જતો રસ્તો બંધRajkot Game Zone Fire Case | સાગઠિયાની કાળી કમાણીનો પર્દાફાશ | 15 કિલો સોનું, 5 કરોડ રોકડા મળ્યાSurat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Embed widget