શોધખોળ કરો

Indira Ekadashi 2023: ઈન્દિરા એકાદશીથી તરી જાય છે 7 પેઢીના પિતૃ, બસ કરી લો આ ઉપાય

ઈન્દિરા એકાદશી 10 ઓક્ટોબર 2023ના રોજ છે. પિતૃ પક્ષની એકાદશી ખૂબ જ વિશેષ છે, આ દિવસે કેટલાક વિશેષ કાર્ય કરવાથી 7 પેઢીના પિતૃઓ સંતુષ્ટ થાય છે. ઘરમાં ક્યારેય પૈસા, ભોજન કે સુખની કમી નથી હોતી.

ઈન્દિરા એકાદશી 10 ઓક્ટોબર 2023ના રોજ છે. પિતૃ પક્ષની એકાદશી ખૂબ જ વિશેષ છે, આ દિવસે કેટલાક વિશેષ કાર્ય કરવાથી 7 પેઢીના પિતૃઓ સંતુષ્ટ થાય છે. ઘરમાં ક્યારેય પૈસા, ભોજન કે સુખની કમી નથી હોતી.

ફાઈલ તસવીર

1/5
વંશની વૃદ્ધિ માટે ઈન્દિરા એકાદશીના દિવસે બપોરે પીપળના વૃક્ષની પૂજા કરો. પરિક્રમા કરો અને પછી સાંજે પીપળના ઝાડ નીચે દીવો પ્રગટાવો અને પિતૃ સૂક્તનો પાઠ કરો, એવું કહેવાય છે કે તેનાથી સંતાન થવામાં કોઈ સમસ્યા થતી નથી.
વંશની વૃદ્ધિ માટે ઈન્દિરા એકાદશીના દિવસે બપોરે પીપળના વૃક્ષની પૂજા કરો. પરિક્રમા કરો અને પછી સાંજે પીપળના ઝાડ નીચે દીવો પ્રગટાવો અને પિતૃ સૂક્તનો પાઠ કરો, એવું કહેવાય છે કે તેનાથી સંતાન થવામાં કોઈ સમસ્યા થતી નથી.
2/5
શાસ્ત્રો અનુસાર ઈન્દિરા એકાદશી પર ગયામાં નદીના કિનારે તર્પણ કરવાથી 7 પેઢીના પિતૃઓ સંતુષ્ટ થાય છે. તેનાથી પિતૃદોષ પણ દૂર થાય છે.
શાસ્ત્રો અનુસાર ઈન્દિરા એકાદશી પર ગયામાં નદીના કિનારે તર્પણ કરવાથી 7 પેઢીના પિતૃઓ સંતુષ્ટ થાય છે. તેનાથી પિતૃદોષ પણ દૂર થાય છે.
3/5
જો તમારે ગરીબીમાંથી મુક્તિ મેળવવી હોય તો ઈન્દિરા એકાદશીના દિવસે ઘરમાં વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરો. એવું કહેવાય છે કે આનાથી પરિવારમાં મુશ્કેલીઓ દૂર થાય છે. પ્રોપર્ટીના કામમાં સફળતા મળે.
જો તમારે ગરીબીમાંથી મુક્તિ મેળવવી હોય તો ઈન્દિરા એકાદશીના દિવસે ઘરમાં વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરો. એવું કહેવાય છે કે આનાથી પરિવારમાં મુશ્કેલીઓ દૂર થાય છે. પ્રોપર્ટીના કામમાં સફળતા મળે.
4/5
જો વૈવાહિક જીવનમાં તણાવની સ્થિતિ હોય, પતિ-પત્ની વચ્ચે ઝઘડા થાય તો ઈન્દિરા એકાદશીના દિવસે મંદિરમાં પીળા અનાજ અને ફળોનું દાન કરો. તેનાથી વિવાહિત જીવનમાં ખુશીઓ પાછી આવશે.
જો વૈવાહિક જીવનમાં તણાવની સ્થિતિ હોય, પતિ-પત્ની વચ્ચે ઝઘડા થાય તો ઈન્દિરા એકાદશીના દિવસે મંદિરમાં પીળા અનાજ અને ફળોનું દાન કરો. તેનાથી વિવાહિત જીવનમાં ખુશીઓ પાછી આવશે.
5/5
ઈન્દિરા એકાદશી પર, સૂર્યાસ્ત સમયે, તુલસીની સામે ઘીનો દીવો પ્રગટાવો અને ઓમ વાસુદેવાય નમઃ મંત્રનો જાપ કરતી વખતે તુલસીની 11 પરિક્રમા કરો. એવું માનવામાં આવે છે કે તેનાથી સૌભાગ્ય વધે છે. ઘરમાં સુખ-શાંતિનું વાતાવરણ રહે છે.
ઈન્દિરા એકાદશી પર, સૂર્યાસ્ત સમયે, તુલસીની સામે ઘીનો દીવો પ્રગટાવો અને ઓમ વાસુદેવાય નમઃ મંત્રનો જાપ કરતી વખતે તુલસીની 11 પરિક્રમા કરો. એવું માનવામાં આવે છે કે તેનાથી સૌભાગ્ય વધે છે. ઘરમાં સુખ-શાંતિનું વાતાવરણ રહે છે.

ધર્મ-જ્યોતિષ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Embed widget