શોધખોળ કરો
Akshaya Tritiya 2025: અક્ષય તૃતિયાના પાવન અવસરે રાશિનુંસાર જાણો કઇ વસ્તુની ખરીદી રહેશે શુભ
30 એપ્રિલ બુધવારના રોજ અક્ષય તૃતિયા મનાવાશે. રાશિનુશાર જાણીએ કઇ વસ્તુની ખરીદી આપશે શુભ ફળ
પ્રતીકાત્મક તસવીર
1/12

મેષ રાશિઃ- અક્ષય તૃતીયાના દિવસે મેષ રાશિના લોકોએ જવ, સોનું, તાંબાના વાસણ કે તાંબાના બનેલા વાસણો ખરીદવા જોઈએ.
2/12

વૃષભઃ- વૃષભ રાશિના લોકોએ અક્ષય તૃતીયા પર ચોખા, ચાંદીનો બાજરો, ખરીદવા જોઈએ, તેનાથી આશીર્વાદ મળે છે.
Published at : 19 Apr 2025 06:54 AM (IST)
Tags :
Akshaya Tritiya 2025આગળ જુઓ





















