શોધખોળ કરો

Janmashtami 2022:જન્માષ્ટમીના અવસરે ઘરે લાવો મોરપિચ્છ, મોરપંખ રાખવાના આ છે અદભૂત ફાયદા

જ્યોતિષ અને વાસ્તુમાં મોરપંખને નવગ્રહના પ્રતિનિધિ મનાય છે.તેનાથી ઘરમાં સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે અને ગ્રહ દોષ પણ શાંત થાય છે.

જ્યોતિષ અને વાસ્તુમાં મોરપંખને નવગ્રહના પ્રતિનિધિ મનાય છે.તેનાથી ઘરમાં સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે અને ગ્રહ દોષ પણ શાંત થાય છે.

Janmashtami 2022

1/8
જ્યોતિષ અને વાસ્તુમાં મોરપંખને નવગ્રહના પ્રતિનિધિ મનાય છે.તેનાથી ઘરમાં સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે અને ગ્રહ દોષ પણ શાંત થાય છે.
જ્યોતિષ અને વાસ્તુમાં મોરપંખને નવગ્રહના પ્રતિનિધિ મનાય છે.તેનાથી ઘરમાં સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે અને ગ્રહ દોષ પણ શાંત થાય છે.
2/8
આપના ઘરના પૂજાસ્થાન પર 5 મોરપિચ્છ અવશ્ય રાખો અને નિયમિત તેની પૂજા કરો.  બાદ એકવીસ દિવસ બાદ મોરપિચ્છ લોકરમાં રાખો, આ પ્રયોગથી ધનધાન્યની વૃદ્ધિ થશે અને અટકેલા કામ પૂર્ણ થશે.
આપના ઘરના પૂજાસ્થાન પર 5 મોરપિચ્છ અવશ્ય રાખો અને નિયમિત તેની પૂજા કરો. બાદ એકવીસ દિવસ બાદ મોરપિચ્છ લોકરમાં રાખો, આ પ્રયોગથી ધનધાન્યની વૃદ્ધિ થશે અને અટકેલા કામ પૂર્ણ થશે.
3/8
બેડરૂમમાં મોરપિચ્છ રાખવાથી પતિ-પત્નીના સંબંધોમાં મધૂરતા આવે છે. દાંપત્ય જીવન સાથે જોડાયેલી સમસ્યાઓ પણ દૂર થાય છે.
બેડરૂમમાં મોરપિચ્છ રાખવાથી પતિ-પત્નીના સંબંધોમાં મધૂરતા આવે છે. દાંપત્ય જીવન સાથે જોડાયેલી સમસ્યાઓ પણ દૂર થાય છે.
4/8
ઘરમાં મોરપિચ્છ રાખવાથી નકારાત્મક ઊર્જા દૂર  છે અને સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે. ઘરમાં પૂજા સ્થાન પર 5 મોરપિચ્છ અવશ્ય રાખો.
ઘરમાં મોરપિચ્છ રાખવાથી નકારાત્મક ઊર્જા દૂર છે અને સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે. ઘરમાં પૂજા સ્થાન પર 5 મોરપિચ્છ અવશ્ય રાખો.
5/8
મોરપિચ્છને ઘરમાં રાખવાથી જીવજંતુ પણ ઘરમાં પ્રવેશ કરતા નથી.
મોરપિચ્છને ઘરમાં રાખવાથી જીવજંતુ પણ ઘરમાં પ્રવેશ કરતા નથી.
6/8
બાળકનું મન અભ્યાસમાં લાગતું ન હોય તો તેના પુસ્તકમાં મોરપિચ્છ મૂકી દેવાથી બાળકની એકાગ્રતા વધે છે.
બાળકનું મન અભ્યાસમાં લાગતું ન હોય તો તેના પુસ્તકમાં મોરપિચ્છ મૂકી દેવાથી બાળકની એકાગ્રતા વધે છે.
7/8
ઘરમાં અને પૂજા સ્થળે મોરપિચ્છ રાખવાથી ગરોળી ઘરમાં પ્રવેશ કરતી અને અન્ય વિષેલે જીવ પણ ઘરથી દૂર રહે છે.
ઘરમાં અને પૂજા સ્થળે મોરપિચ્છ રાખવાથી ગરોળી ઘરમાં પ્રવેશ કરતી અને અન્ય વિષેલે જીવ પણ ઘરથી દૂર રહે છે.
8/8
મોરપિચ્છને ઘરમાં રાખવાથી ગ્રહો શાંત થવાની સાથે વાસ્તુ દોષ પણ દૂર થાય છે.
મોરપિચ્છને ઘરમાં રાખવાથી ગ્રહો શાંત થવાની સાથે વાસ્તુ દોષ પણ દૂર થાય છે.

ધર્મ-જ્યોતિષ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gandhinagar Rain | અમદાવાદ બાદ ગાંધીનગરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રીDwarka Rain Forecast | દ્વારકામાં ધોધમાર વરસાદની આગાહીને પગલે જગત મંદિરની ધ્વજા અડધી કાંઠીએ ચડાવાઈAhmedabad Rain | અમદાવાદમાં જળબંબાકારની સ્થિતિ, બપોરે ધોધમાર વરસાદથી રસ્તા બેટમાં ફેરવાયાGujarat Heavy Rain Forecast  | આગામી ત્રણ કલાકમાં ઘમરોળાશે ગુજરાત, સૌથી મોટી આગાહી| Abp Asmita

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Ahmedabad Rain: 2 ઈંચ વરસાદમાં જ મુખ્યમંત્રીનું શહેર ફેરવાયું બેટમાં, પ્રિ મોન્સુનના દાવા પોકળ
Ahmedabad Rain: 2 ઈંચ વરસાદમાં જ મુખ્યમંત્રીનું શહેર ફેરવાયું બેટમાં, પ્રિ મોન્સુનના દાવા પોકળ
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
OMR શીટ નહીં, હવે કોમ્પ્યુટર પર યોજાઇ શકે છે  NEET-UG પરીક્ષા, NTAએ આ પરીક્ષાઓમાં કર્યો ફેરફાર
OMR શીટ નહીં, હવે કોમ્પ્યુટર પર યોજાઇ શકે છે NEET-UG પરીક્ષા, NTAએ આ પરીક્ષાઓમાં કર્યો ફેરફાર
New Rule: મોબાઇલ નંબર પોર્ટ માટે સાત દિવસની જોવી પડશે રાહ, 1, જૂલાઇથી લાગુ થશે નવો નિયમ
New Rule: મોબાઇલ નંબર પોર્ટ માટે સાત દિવસની જોવી પડશે રાહ, 1, જૂલાઇથી લાગુ થશે નવો નિયમ
Embed widget