શોધખોળ કરો
Janmashtami 2022:જન્માષ્ટમીના અવસરે ઘરે લાવો મોરપિચ્છ, મોરપંખ રાખવાના આ છે અદભૂત ફાયદા
જ્યોતિષ અને વાસ્તુમાં મોરપંખને નવગ્રહના પ્રતિનિધિ મનાય છે.તેનાથી ઘરમાં સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે અને ગ્રહ દોષ પણ શાંત થાય છે.
Janmashtami 2022
1/8

જ્યોતિષ અને વાસ્તુમાં મોરપંખને નવગ્રહના પ્રતિનિધિ મનાય છે.તેનાથી ઘરમાં સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે અને ગ્રહ દોષ પણ શાંત થાય છે.
2/8

આપના ઘરના પૂજાસ્થાન પર 5 મોરપિચ્છ અવશ્ય રાખો અને નિયમિત તેની પૂજા કરો. બાદ એકવીસ દિવસ બાદ મોરપિચ્છ લોકરમાં રાખો, આ પ્રયોગથી ધનધાન્યની વૃદ્ધિ થશે અને અટકેલા કામ પૂર્ણ થશે.
Published at : 19 Aug 2022 08:02 AM (IST)
આગળ જુઓ





















