શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Janmashtami 2022:જન્માષ્ટમીના અવસરે ઘરે લાવો મોરપિચ્છ, મોરપંખ રાખવાના આ છે અદભૂત ફાયદા
જ્યોતિષ અને વાસ્તુમાં મોરપંખને નવગ્રહના પ્રતિનિધિ મનાય છે.તેનાથી ઘરમાં સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે અને ગ્રહ દોષ પણ શાંત થાય છે.
![જ્યોતિષ અને વાસ્તુમાં મોરપંખને નવગ્રહના પ્રતિનિધિ મનાય છે.તેનાથી ઘરમાં સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે અને ગ્રહ દોષ પણ શાંત થાય છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/19/039fe283293745edbd6d111d5cd8bb9a166087626042481_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Janmashtami 2022
1/8
![જ્યોતિષ અને વાસ્તુમાં મોરપંખને નવગ્રહના પ્રતિનિધિ મનાય છે.તેનાથી ઘરમાં સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે અને ગ્રહ દોષ પણ શાંત થાય છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/19/f3ccdd27d2000e3f9255a7e3e2c48800719cb.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જ્યોતિષ અને વાસ્તુમાં મોરપંખને નવગ્રહના પ્રતિનિધિ મનાય છે.તેનાથી ઘરમાં સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે અને ગ્રહ દોષ પણ શાંત થાય છે.
2/8
![આપના ઘરના પૂજાસ્થાન પર 5 મોરપિચ્છ અવશ્ય રાખો અને નિયમિત તેની પૂજા કરો. બાદ એકવીસ દિવસ બાદ મોરપિચ્છ લોકરમાં રાખો, આ પ્રયોગથી ધનધાન્યની વૃદ્ધિ થશે અને અટકેલા કામ પૂર્ણ થશે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/19/799bad5a3b514f096e69bbc4a7896cd9fb185.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આપના ઘરના પૂજાસ્થાન પર 5 મોરપિચ્છ અવશ્ય રાખો અને નિયમિત તેની પૂજા કરો. બાદ એકવીસ દિવસ બાદ મોરપિચ્છ લોકરમાં રાખો, આ પ્રયોગથી ધનધાન્યની વૃદ્ધિ થશે અને અટકેલા કામ પૂર્ણ થશે.
3/8
![બેડરૂમમાં મોરપિચ્છ રાખવાથી પતિ-પત્નીના સંબંધોમાં મધૂરતા આવે છે. દાંપત્ય જીવન સાથે જોડાયેલી સમસ્યાઓ પણ દૂર થાય છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/19/fe5df232cafa4c4e0f1a0294418e5660a01fc.jpg?impolicy=abp_cdn&imwidth=720)
બેડરૂમમાં મોરપિચ્છ રાખવાથી પતિ-પત્નીના સંબંધોમાં મધૂરતા આવે છે. દાંપત્ય જીવન સાથે જોડાયેલી સમસ્યાઓ પણ દૂર થાય છે.
4/8
![ઘરમાં મોરપિચ્છ રાખવાથી નકારાત્મક ઊર્જા દૂર છે અને સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે. ઘરમાં પૂજા સ્થાન પર 5 મોરપિચ્છ અવશ્ય રાખો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/19/032b2cc936860b03048302d991c3498f91b7e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઘરમાં મોરપિચ્છ રાખવાથી નકારાત્મક ઊર્જા દૂર છે અને સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે. ઘરમાં પૂજા સ્થાન પર 5 મોરપિચ્છ અવશ્ય રાખો.
5/8
![મોરપિચ્છને ઘરમાં રાખવાથી જીવજંતુ પણ ઘરમાં પ્રવેશ કરતા નથી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/19/8cda81fc7ad906927144235dda5fdf15a6ab3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મોરપિચ્છને ઘરમાં રાખવાથી જીવજંતુ પણ ઘરમાં પ્રવેશ કરતા નથી.
6/8
![બાળકનું મન અભ્યાસમાં લાગતું ન હોય તો તેના પુસ્તકમાં મોરપિચ્છ મૂકી દેવાથી બાળકની એકાગ્રતા વધે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/19/18e2999891374a475d0687ca9f989d83f5cf8.jpg?impolicy=abp_cdn&imwidth=720)
બાળકનું મન અભ્યાસમાં લાગતું ન હોય તો તેના પુસ્તકમાં મોરપિચ્છ મૂકી દેવાથી બાળકની એકાગ્રતા વધે છે.
7/8
![ઘરમાં અને પૂજા સ્થળે મોરપિચ્છ રાખવાથી ગરોળી ઘરમાં પ્રવેશ કરતી અને અન્ય વિષેલે જીવ પણ ઘરથી દૂર રહે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/19/156005c5baf40ff51a327f1c34f2975b332fa.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઘરમાં અને પૂજા સ્થળે મોરપિચ્છ રાખવાથી ગરોળી ઘરમાં પ્રવેશ કરતી અને અન્ય વિષેલે જીવ પણ ઘરથી દૂર રહે છે.
8/8
![મોરપિચ્છને ઘરમાં રાખવાથી ગ્રહો શાંત થવાની સાથે વાસ્તુ દોષ પણ દૂર થાય છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/19/d0096ec6c83575373e3a21d129ff8fef224c0.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મોરપિચ્છને ઘરમાં રાખવાથી ગ્રહો શાંત થવાની સાથે વાસ્તુ દોષ પણ દૂર થાય છે.
Published at : 19 Aug 2022 08:02 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ક્રિકેટ
ગાંધીનગર
ક્રિકેટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)