શોધખોળ કરો

Janmashtami 2024 Date: બાંકે બિહારી મંદિરમાં ક્યારે ઉજવાશે જન્માષ્ટમી? અહી જુઓ સંપૂર્ણ કાર્યક્રમ

Banke Bihari Mandir: શ્રી કૃષ્ણના જન્મસ્થળ મથુરામાં 26 ઓગસ્ટ 2024ના રોજ જન્માષ્ટમી ઉજવવામાં આવશે.આ દિવસે મંદિર પરિસરમાં મધ્યરાત્રિએ બાળ ગોપાલનો અભિષેક અને પૂજા કરવામાં આવશે.

Banke Bihari Mandir: શ્રી કૃષ્ણના જન્મસ્થળ મથુરામાં 26 ઓગસ્ટ 2024ના રોજ જન્માષ્ટમી ઉજવવામાં આવશે.આ દિવસે મંદિર પરિસરમાં મધ્યરાત્રિએ બાળ ગોપાલનો અભિષેક અને પૂજા કરવામાં આવશે.

ફોટોઃ ABP live

1/7
Krishna Janmashtami 2024 in Banke Bihari Mandir: શ્રી કૃષ્ણના જન્મસ્થળ મથુરામાં 26 ઓગસ્ટ 2024ના રોજ જન્માષ્ટમી ઉજવવામાં આવશે. આ દિવસે મંદિર પરિસરમાં મધ્યરાત્રિએ બાળ ગોપાલનો અભિષેક અને પૂજા કરવામાં આવશે.
Krishna Janmashtami 2024 in Banke Bihari Mandir: શ્રી કૃષ્ણના જન્મસ્થળ મથુરામાં 26 ઓગસ્ટ 2024ના રોજ જન્માષ્ટમી ઉજવવામાં આવશે. આ દિવસે મંદિર પરિસરમાં મધ્યરાત્રિએ બાળ ગોપાલનો અભિષેક અને પૂજા કરવામાં આવશે.
2/7
વૃંદાવનના બાંકે બિહારી મંદિરમાં 27 ઓગસ્ટ 2024ના રોજ જન્માષ્ટમી ઉજવવામાં આવશે. અહીં બાંકે બિહારીજીની ભવ્ય પ્રતિમા સ્થાપિત છે. આ મંદિરમાં વર્ષના 365 દિવસ ભક્તોની ભીડ રહે છે. જન્માષ્ટમી પર ભગવાનના વિશેષ દર્શન થાય છે.
વૃંદાવનના બાંકે બિહારી મંદિરમાં 27 ઓગસ્ટ 2024ના રોજ જન્માષ્ટમી ઉજવવામાં આવશે. અહીં બાંકે બિહારીજીની ભવ્ય પ્રતિમા સ્થાપિત છે. આ મંદિરમાં વર્ષના 365 દિવસ ભક્તોની ભીડ રહે છે. જન્માષ્ટમી પર ભગવાનના વિશેષ દર્શન થાય છે.
3/7
બાંકે બિહારી મંદિરમાં જન્માષ્ટમી પર સાંજની આરતી બાદ રાત્રે ભગવાનનો અભિષેક થશે. આ પછી પ્રભુ બાંકે બિહારીની મંગળા આરતી થશે, જે વર્ષમાં માત્ર એક જ વાર થાય છે.
બાંકે બિહારી મંદિરમાં જન્માષ્ટમી પર સાંજની આરતી બાદ રાત્રે ભગવાનનો અભિષેક થશે. આ પછી પ્રભુ બાંકે બિહારીની મંગળા આરતી થશે, જે વર્ષમાં માત્ર એક જ વાર થાય છે.
4/7
જન્માષ્ટમીની રાત્રે 12 વાગ્યે બાંકે બિહારી જીનો મહાભિષેક થશે, જે લગભગ 2 કલાક સુધી ચાલે છે. આ પછી ઠાકોરજીને પીતામ્બરી પોશાક અને સુકા મેવાથી બનેલી પંજીરીનો ભોગ ધરાવાશે.
જન્માષ્ટમીની રાત્રે 12 વાગ્યે બાંકે બિહારી જીનો મહાભિષેક થશે, જે લગભગ 2 કલાક સુધી ચાલે છે. આ પછી ઠાકોરજીને પીતામ્બરી પોશાક અને સુકા મેવાથી બનેલી પંજીરીનો ભોગ ધરાવાશે.
5/7
બાંકે બિહારીજીના દર્શન ભક્તોને થોડા થોડા સમયે થાય છે. આ માટે બાંકે બિહારીજીની સામે વારંવાર પડદો પાડવામાં આવે છે.
બાંકે બિહારીજીના દર્શન ભક્તોને થોડા થોડા સમયે થાય છે. આ માટે બાંકે બિહારીજીની સામે વારંવાર પડદો પાડવામાં આવે છે.
6/7
કહેવાય છે કે બાંકે બિહારી જીની પ્રતિમા એટલી મોહક છે કે લોકો તેને જોતા જ તેની તરફ આકર્ષિત થઈ જાય છે. ભક્ત શ્રી કૃષ્ણની ભક્તિમાં લીન થઈ જાય છે.
કહેવાય છે કે બાંકે બિહારી જીની પ્રતિમા એટલી મોહક છે કે લોકો તેને જોતા જ તેની તરફ આકર્ષિત થઈ જાય છે. ભક્ત શ્રી કૃષ્ણની ભક્તિમાં લીન થઈ જાય છે.
7/7
એક વખત એક ભક્તની લાગણીઓથી વશ થઇને બાંકે બિહારી જી તેમની પાછળ તેમના ઘરે જતા રહ્યા હતા. પૂજારીએ મંદિરમાં જોયું તો ત્યાં કોઈ મૂર્તિ નહોતી. ત્યારે પૂજારીની વારંવાર સમજાવટ પછી ભગવાન પાછા ફર્યા હતા. ત્યારબાદ દર 2 મિનિટે મૂર્તિની સામે એક પડદો નાખવામાં આવે છે.
એક વખત એક ભક્તની લાગણીઓથી વશ થઇને બાંકે બિહારી જી તેમની પાછળ તેમના ઘરે જતા રહ્યા હતા. પૂજારીએ મંદિરમાં જોયું તો ત્યાં કોઈ મૂર્તિ નહોતી. ત્યારે પૂજારીની વારંવાર સમજાવટ પછી ભગવાન પાછા ફર્યા હતા. ત્યારબાદ દર 2 મિનિટે મૂર્તિની સામે એક પડદો નાખવામાં આવે છે.

ધર્મ-જ્યોતિષ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Gandhinagar: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના શાસનના 3 વર્ષ પૂર્ણ, આ 11 મહત્વપૂર્ણ પોલિસી રહી ચર્ચામાં
Gandhinagar: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના શાસનના 3 વર્ષ પૂર્ણ, આ 11 મહત્વપૂર્ણ પોલિસી રહી ચર્ચામાં
'30 વર્ષથી જેલમાં છું, રાજીવ ગાંધીના દોષિતોને છોડી દીધા તો મને કેમ નહીં?', કેદીની વાત સાંભળતાં જ સુપ્રીમ કોર્ટે....
'30 વર્ષથી જેલમાં છું, રાજીવ ગાંધીના દોષિતોને છોડી દીધા તો મને કેમ નહીં?', કેદીની વાત સાંભળતાં જ સુપ્રીમ કોર્ટે....
7th Pay Commission: કેન્દ્રિય કર્મચારીઓ માટે સારા સમાચાર, આ દિવસે કરાશે DAમાં વધારાની જાહેરાત
7th Pay Commission: કેન્દ્રિય કર્મચારીઓ માટે સારા સમાચાર, આ દિવસે કરાશે DAમાં વધારાની જાહેરાત
Layoffs: 15 વર્ષમાં પ્રથમ વખત આ કંપનીએ છંટણીનો લીધો નિર્ણય, 1800 લોકોની જશે નોકરી
Layoffs: 15 વર્ષમાં પ્રથમ વખત આ કંપનીએ છંટણીનો લીધો નિર્ણય, 1800 લોકોની જશે નોકરી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | ક્લિક એક ફ્રોડ કરોડોનો | Abp AsmitaHun To Bolish | નદી કે ગટર? | Abp AsmitaAmreli | સાવરકુંડલામાં સરકારી હોસ્પિટલમાં તબીબોની ઘટથી કંટાળ્યા દર્દીઓ, જુઓ સ્થિતિAmbaji Grand Fair | આજથી મહામેળાનો પ્રારંભ, પાર્કિંગ માટે ખાસ સુવિધાઓ, પાંચ હજાર જવાના તૈનાત

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gandhinagar: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના શાસનના 3 વર્ષ પૂર્ણ, આ 11 મહત્વપૂર્ણ પોલિસી રહી ચર્ચામાં
Gandhinagar: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના શાસનના 3 વર્ષ પૂર્ણ, આ 11 મહત્વપૂર્ણ પોલિસી રહી ચર્ચામાં
'30 વર્ષથી જેલમાં છું, રાજીવ ગાંધીના દોષિતોને છોડી દીધા તો મને કેમ નહીં?', કેદીની વાત સાંભળતાં જ સુપ્રીમ કોર્ટે....
'30 વર્ષથી જેલમાં છું, રાજીવ ગાંધીના દોષિતોને છોડી દીધા તો મને કેમ નહીં?', કેદીની વાત સાંભળતાં જ સુપ્રીમ કોર્ટે....
7th Pay Commission: કેન્દ્રિય કર્મચારીઓ માટે સારા સમાચાર, આ દિવસે કરાશે DAમાં વધારાની જાહેરાત
7th Pay Commission: કેન્દ્રિય કર્મચારીઓ માટે સારા સમાચાર, આ દિવસે કરાશે DAમાં વધારાની જાહેરાત
Layoffs: 15 વર્ષમાં પ્રથમ વખત આ કંપનીએ છંટણીનો લીધો નિર્ણય, 1800 લોકોની જશે નોકરી
Layoffs: 15 વર્ષમાં પ્રથમ વખત આ કંપનીએ છંટણીનો લીધો નિર્ણય, 1800 લોકોની જશે નોકરી
આ નંબરો પરથી આવતા કૉલ્સથી સાવધાન રહો! રિલાયન્સ જિયોએ ગ્રાહકો માટે ચેતવણી જારી કરી
આ નંબરો પરથી આવતા કૉલ્સથી સાવધાન રહો! રિલાયન્સ જિયોએ ગ્રાહકો માટે ચેતવણી જારી કરી
Bank Jobs 2024: બેન્કમાં ઓફિસરના પદ પર નોકરી અને 1,50,000 પગાર, નજીક આવી રહી છે અરજી કરવાની અંતિમ તારીખ
Bank Jobs 2024: બેન્કમાં ઓફિસરના પદ પર નોકરી અને 1,50,000 પગાર, નજીક આવી રહી છે અરજી કરવાની અંતિમ તારીખ
Kolkata Rape Murder Case: પશ્ચિમ બંગાળમાં નવાજુનીના એંધાણ, મમતા બેનર્જીએ કહ્યું- 'હું રાજીનામું આપવા તૈયાર'
Kolkata Rape Murder Case: પશ્ચિમ બંગાળમાં નવાજુનીના એંધાણ, મમતા બેનર્જીએ કહ્યું- 'હું રાજીનામું આપવા તૈયાર'
Kalol News: કલોલ પાલિકામાં સ્ટેન્ડિંગ ચેરમેન સહિત 11 કૉર્પોરેટરના રાજીનામા, રી-ટેન્ડરિંગ મુદ્દે મારામારીની બબાલ વધી
Kalol News: કલોલ પાલિકામાં સ્ટેન્ડિંગ ચેરમેન સહિત 11 કૉર્પોરેટરના રાજીનામા, રી-ટેન્ડરિંગ મુદ્દે મારામારીની બબાલ વધી
Embed widget