શોધખોળ કરો

Janmashtami 2024 Date: બાંકે બિહારી મંદિરમાં ક્યારે ઉજવાશે જન્માષ્ટમી? અહી જુઓ સંપૂર્ણ કાર્યક્રમ

Banke Bihari Mandir: શ્રી કૃષ્ણના જન્મસ્થળ મથુરામાં 26 ઓગસ્ટ 2024ના રોજ જન્માષ્ટમી ઉજવવામાં આવશે.આ દિવસે મંદિર પરિસરમાં મધ્યરાત્રિએ બાળ ગોપાલનો અભિષેક અને પૂજા કરવામાં આવશે.

Banke Bihari Mandir: શ્રી કૃષ્ણના જન્મસ્થળ મથુરામાં 26 ઓગસ્ટ 2024ના રોજ જન્માષ્ટમી ઉજવવામાં આવશે.આ દિવસે મંદિર પરિસરમાં મધ્યરાત્રિએ બાળ ગોપાલનો અભિષેક અને પૂજા કરવામાં આવશે.

ફોટોઃ ABP live

1/7
Krishna Janmashtami 2024 in Banke Bihari Mandir: શ્રી કૃષ્ણના જન્મસ્થળ મથુરામાં 26 ઓગસ્ટ 2024ના રોજ જન્માષ્ટમી ઉજવવામાં આવશે. આ દિવસે મંદિર પરિસરમાં મધ્યરાત્રિએ બાળ ગોપાલનો અભિષેક અને પૂજા કરવામાં આવશે.
Krishna Janmashtami 2024 in Banke Bihari Mandir: શ્રી કૃષ્ણના જન્મસ્થળ મથુરામાં 26 ઓગસ્ટ 2024ના રોજ જન્માષ્ટમી ઉજવવામાં આવશે. આ દિવસે મંદિર પરિસરમાં મધ્યરાત્રિએ બાળ ગોપાલનો અભિષેક અને પૂજા કરવામાં આવશે.
2/7
વૃંદાવનના બાંકે બિહારી મંદિરમાં 27 ઓગસ્ટ 2024ના રોજ જન્માષ્ટમી ઉજવવામાં આવશે. અહીં બાંકે બિહારીજીની ભવ્ય પ્રતિમા સ્થાપિત છે. આ મંદિરમાં વર્ષના 365 દિવસ ભક્તોની ભીડ રહે છે. જન્માષ્ટમી પર ભગવાનના વિશેષ દર્શન થાય છે.
વૃંદાવનના બાંકે બિહારી મંદિરમાં 27 ઓગસ્ટ 2024ના રોજ જન્માષ્ટમી ઉજવવામાં આવશે. અહીં બાંકે બિહારીજીની ભવ્ય પ્રતિમા સ્થાપિત છે. આ મંદિરમાં વર્ષના 365 દિવસ ભક્તોની ભીડ રહે છે. જન્માષ્ટમી પર ભગવાનના વિશેષ દર્શન થાય છે.
3/7
બાંકે બિહારી મંદિરમાં જન્માષ્ટમી પર સાંજની આરતી બાદ રાત્રે ભગવાનનો અભિષેક થશે. આ પછી પ્રભુ બાંકે બિહારીની મંગળા આરતી થશે, જે વર્ષમાં માત્ર એક જ વાર થાય છે.
બાંકે બિહારી મંદિરમાં જન્માષ્ટમી પર સાંજની આરતી બાદ રાત્રે ભગવાનનો અભિષેક થશે. આ પછી પ્રભુ બાંકે બિહારીની મંગળા આરતી થશે, જે વર્ષમાં માત્ર એક જ વાર થાય છે.
4/7
જન્માષ્ટમીની રાત્રે 12 વાગ્યે બાંકે બિહારી જીનો મહાભિષેક થશે, જે લગભગ 2 કલાક સુધી ચાલે છે. આ પછી ઠાકોરજીને પીતામ્બરી પોશાક અને સુકા મેવાથી બનેલી પંજીરીનો ભોગ ધરાવાશે.
જન્માષ્ટમીની રાત્રે 12 વાગ્યે બાંકે બિહારી જીનો મહાભિષેક થશે, જે લગભગ 2 કલાક સુધી ચાલે છે. આ પછી ઠાકોરજીને પીતામ્બરી પોશાક અને સુકા મેવાથી બનેલી પંજીરીનો ભોગ ધરાવાશે.
5/7
બાંકે બિહારીજીના દર્શન ભક્તોને થોડા થોડા સમયે થાય છે. આ માટે બાંકે બિહારીજીની સામે વારંવાર પડદો પાડવામાં આવે છે.
બાંકે બિહારીજીના દર્શન ભક્તોને થોડા થોડા સમયે થાય છે. આ માટે બાંકે બિહારીજીની સામે વારંવાર પડદો પાડવામાં આવે છે.
6/7
કહેવાય છે કે બાંકે બિહારી જીની પ્રતિમા એટલી મોહક છે કે લોકો તેને જોતા જ તેની તરફ આકર્ષિત થઈ જાય છે. ભક્ત શ્રી કૃષ્ણની ભક્તિમાં લીન થઈ જાય છે.
કહેવાય છે કે બાંકે બિહારી જીની પ્રતિમા એટલી મોહક છે કે લોકો તેને જોતા જ તેની તરફ આકર્ષિત થઈ જાય છે. ભક્ત શ્રી કૃષ્ણની ભક્તિમાં લીન થઈ જાય છે.
7/7
એક વખત એક ભક્તની લાગણીઓથી વશ થઇને બાંકે બિહારી જી તેમની પાછળ તેમના ઘરે જતા રહ્યા હતા. પૂજારીએ મંદિરમાં જોયું તો ત્યાં કોઈ મૂર્તિ નહોતી. ત્યારે પૂજારીની વારંવાર સમજાવટ પછી ભગવાન પાછા ફર્યા હતા. ત્યારબાદ દર 2 મિનિટે મૂર્તિની સામે એક પડદો નાખવામાં આવે છે.
એક વખત એક ભક્તની લાગણીઓથી વશ થઇને બાંકે બિહારી જી તેમની પાછળ તેમના ઘરે જતા રહ્યા હતા. પૂજારીએ મંદિરમાં જોયું તો ત્યાં કોઈ મૂર્તિ નહોતી. ત્યારે પૂજારીની વારંવાર સમજાવટ પછી ભગવાન પાછા ફર્યા હતા. ત્યારબાદ દર 2 મિનિટે મૂર્તિની સામે એક પડદો નાખવામાં આવે છે.

ધર્મ-જ્યોતિષ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
Mahakumbh: ક્યારે મહાકુંભ જશે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ? અજય રાયે કરી દીધો મોટો ખુલાસો
Mahakumbh: ક્યારે મહાકુંભ જશે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ? અજય રાયે કરી દીધો મોટો ખુલાસો
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, 18 ફેબ્રુઆરીએ આવશે પરિણામ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, 18 ફેબ્રુઆરીએ આવશે પરિણામ
સોમવારથી FASTag નિયમોમાં ફેરફાર: મુસાફરી પહેલાં જાણી લો, નહીં તો થશે મોટો દંડ
સોમવારથી FASTag નિયમોમાં ફેરફાર: મુસાફરી પહેલાં જાણી લો, નહીં તો થશે મોટો દંડ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રદૂષણનું પાપી 'પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ'?Hun To Bolish : હું તો બોલીશ : ધર્મના નામે વિવાદો કેમ?Bharuch News: ભરૂચના અંકલેશ્વરમાં કેમિકલ માફિયાઓની કરતૂત, બાકરોલ ગામ પાસેની કેનાલમાં કેમિકલ ઠાલવી ફરારSthanik Swaraj Election: ચૂંટણીમાં લગ્ન બંધનમાં જોડાયા પહેલા અનેક વર-કન્યાએ કર્યું મતદાન

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
Mahakumbh: ક્યારે મહાકુંભ જશે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ? અજય રાયે કરી દીધો મોટો ખુલાસો
Mahakumbh: ક્યારે મહાકુંભ જશે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ? અજય રાયે કરી દીધો મોટો ખુલાસો
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, 18 ફેબ્રુઆરીએ આવશે પરિણામ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, 18 ફેબ્રુઆરીએ આવશે પરિણામ
સોમવારથી FASTag નિયમોમાં ફેરફાર: મુસાફરી પહેલાં જાણી લો, નહીં તો થશે મોટો દંડ
સોમવારથી FASTag નિયમોમાં ફેરફાર: મુસાફરી પહેલાં જાણી લો, નહીં તો થશે મોટો દંડ
‘મોબાઇલ પણ પાપનો ભાગીદાર છે’: મહાકુંભ સંગમમાં યુવકે ફોનને ‘મોક્ષ’ આપવા ડૂબકી લગાવી, video વાયરલ
‘મોબાઇલ પણ પાપનો ભાગીદાર છે’: મહાકુંભ સંગમમાં યુવકે ફોનને ‘મોક્ષ’ આપવા ડૂબકી લગાવી, video વાયરલ
IPL 2025 શેડ્યૂલની જાહેરાત, 22 માર્ચે KKR અને RCB વચ્ચે પ્રથમ મેચ, આ તારીખે રમાશે ફાઈનલ 
IPL 2025 શેડ્યૂલની જાહેરાત, 22 માર્ચે KKR અને RCB વચ્ચે પ્રથમ મેચ, આ તારીખે રમાશે ફાઈનલ 
IPL 2025 schedule: 13 સ્થળો, 65 દિવસ, 74 મેચ.. 10 વર્ષ પછી IPLમાં પહેલીવાર આવું થશે
IPL 2025 schedule: 13 સ્થળો, 65 દિવસ, 74 મેચ.. 10 વર્ષ પછી IPLમાં પહેલીવાર આવું થશે
IPL 2025 GT Schedule: IPL માં ગુજરાત ટાઈટન્સની તમામ મેચનું અહીં જુઓ શેડ્યૂલ 
IPL 2025 GT Schedule: IPL માં ગુજરાત ટાઈટન્સની તમામ મેચનું અહીં જુઓ શેડ્યૂલ 
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.