શોધખોળ કરો

Janmashtami 2024 Date: બાંકે બિહારી મંદિરમાં ક્યારે ઉજવાશે જન્માષ્ટમી? અહી જુઓ સંપૂર્ણ કાર્યક્રમ

Banke Bihari Mandir: શ્રી કૃષ્ણના જન્મસ્થળ મથુરામાં 26 ઓગસ્ટ 2024ના રોજ જન્માષ્ટમી ઉજવવામાં આવશે.આ દિવસે મંદિર પરિસરમાં મધ્યરાત્રિએ બાળ ગોપાલનો અભિષેક અને પૂજા કરવામાં આવશે.

Banke Bihari Mandir: શ્રી કૃષ્ણના જન્મસ્થળ મથુરામાં 26 ઓગસ્ટ 2024ના રોજ જન્માષ્ટમી ઉજવવામાં આવશે.આ દિવસે મંદિર પરિસરમાં મધ્યરાત્રિએ બાળ ગોપાલનો અભિષેક અને પૂજા કરવામાં આવશે.

ફોટોઃ ABP live

1/7
Krishna Janmashtami 2024 in Banke Bihari Mandir: શ્રી કૃષ્ણના જન્મસ્થળ મથુરામાં 26 ઓગસ્ટ 2024ના રોજ જન્માષ્ટમી ઉજવવામાં આવશે. આ દિવસે મંદિર પરિસરમાં મધ્યરાત્રિએ બાળ ગોપાલનો અભિષેક અને પૂજા કરવામાં આવશે.
Krishna Janmashtami 2024 in Banke Bihari Mandir: શ્રી કૃષ્ણના જન્મસ્થળ મથુરામાં 26 ઓગસ્ટ 2024ના રોજ જન્માષ્ટમી ઉજવવામાં આવશે. આ દિવસે મંદિર પરિસરમાં મધ્યરાત્રિએ બાળ ગોપાલનો અભિષેક અને પૂજા કરવામાં આવશે.
2/7
વૃંદાવનના બાંકે બિહારી મંદિરમાં 27 ઓગસ્ટ 2024ના રોજ જન્માષ્ટમી ઉજવવામાં આવશે. અહીં બાંકે બિહારીજીની ભવ્ય પ્રતિમા સ્થાપિત છે. આ મંદિરમાં વર્ષના 365 દિવસ ભક્તોની ભીડ રહે છે. જન્માષ્ટમી પર ભગવાનના વિશેષ દર્શન થાય છે.
વૃંદાવનના બાંકે બિહારી મંદિરમાં 27 ઓગસ્ટ 2024ના રોજ જન્માષ્ટમી ઉજવવામાં આવશે. અહીં બાંકે બિહારીજીની ભવ્ય પ્રતિમા સ્થાપિત છે. આ મંદિરમાં વર્ષના 365 દિવસ ભક્તોની ભીડ રહે છે. જન્માષ્ટમી પર ભગવાનના વિશેષ દર્શન થાય છે.
3/7
બાંકે બિહારી મંદિરમાં જન્માષ્ટમી પર સાંજની આરતી બાદ રાત્રે ભગવાનનો અભિષેક થશે. આ પછી પ્રભુ બાંકે બિહારીની મંગળા આરતી થશે, જે વર્ષમાં માત્ર એક જ વાર થાય છે.
બાંકે બિહારી મંદિરમાં જન્માષ્ટમી પર સાંજની આરતી બાદ રાત્રે ભગવાનનો અભિષેક થશે. આ પછી પ્રભુ બાંકે બિહારીની મંગળા આરતી થશે, જે વર્ષમાં માત્ર એક જ વાર થાય છે.
4/7
જન્માષ્ટમીની રાત્રે 12 વાગ્યે બાંકે બિહારી જીનો મહાભિષેક થશે, જે લગભગ 2 કલાક સુધી ચાલે છે. આ પછી ઠાકોરજીને પીતામ્બરી પોશાક અને સુકા મેવાથી બનેલી પંજીરીનો ભોગ ધરાવાશે.
જન્માષ્ટમીની રાત્રે 12 વાગ્યે બાંકે બિહારી જીનો મહાભિષેક થશે, જે લગભગ 2 કલાક સુધી ચાલે છે. આ પછી ઠાકોરજીને પીતામ્બરી પોશાક અને સુકા મેવાથી બનેલી પંજીરીનો ભોગ ધરાવાશે.
5/7
બાંકે બિહારીજીના દર્શન ભક્તોને થોડા થોડા સમયે થાય છે. આ માટે બાંકે બિહારીજીની સામે વારંવાર પડદો પાડવામાં આવે છે.
બાંકે બિહારીજીના દર્શન ભક્તોને થોડા થોડા સમયે થાય છે. આ માટે બાંકે બિહારીજીની સામે વારંવાર પડદો પાડવામાં આવે છે.
6/7
કહેવાય છે કે બાંકે બિહારી જીની પ્રતિમા એટલી મોહક છે કે લોકો તેને જોતા જ તેની તરફ આકર્ષિત થઈ જાય છે. ભક્ત શ્રી કૃષ્ણની ભક્તિમાં લીન થઈ જાય છે.
કહેવાય છે કે બાંકે બિહારી જીની પ્રતિમા એટલી મોહક છે કે લોકો તેને જોતા જ તેની તરફ આકર્ષિત થઈ જાય છે. ભક્ત શ્રી કૃષ્ણની ભક્તિમાં લીન થઈ જાય છે.
7/7
એક વખત એક ભક્તની લાગણીઓથી વશ થઇને બાંકે બિહારી જી તેમની પાછળ તેમના ઘરે જતા રહ્યા હતા. પૂજારીએ મંદિરમાં જોયું તો ત્યાં કોઈ મૂર્તિ નહોતી. ત્યારે પૂજારીની વારંવાર સમજાવટ પછી ભગવાન પાછા ફર્યા હતા. ત્યારબાદ દર 2 મિનિટે મૂર્તિની સામે એક પડદો નાખવામાં આવે છે.
એક વખત એક ભક્તની લાગણીઓથી વશ થઇને બાંકે બિહારી જી તેમની પાછળ તેમના ઘરે જતા રહ્યા હતા. પૂજારીએ મંદિરમાં જોયું તો ત્યાં કોઈ મૂર્તિ નહોતી. ત્યારે પૂજારીની વારંવાર સમજાવટ પછી ભગવાન પાછા ફર્યા હતા. ત્યારબાદ દર 2 મિનિટે મૂર્તિની સામે એક પડદો નાખવામાં આવે છે.

ધર્મ-જ્યોતિષ ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

સૂર્યના સિંહ રાશિમાં પ્રવેશ સાથે  4 ગ્રહોની મોટી હલચલ, આ  5 રાશિઓ માટે રાજયોગ 
સૂર્યના સિંહ રાશિમાં પ્રવેશ સાથે  4 ગ્રહોની મોટી હલચલ, આ  5 રાશિઓ માટે રાજયોગ 
વર્ષો પછી રક્ષાબંધન પર અનોખો સંયોગ, બહેનો આખો દિવસ બાંધી શકશે રાખડી; જાણો 5 શુભ મુહૂર્ત
વર્ષો પછી રક્ષાબંધન પર અનોખો સંયોગ, બહેનો આખો દિવસ બાંધી શકશે રાખડી; જાણો 5 શુભ મુહૂર્ત
17 ઓગસ્ટ 2026નું રાશિફળ: સોમવારે આ 3 રાશિઓનું ચમકશે નસીબ, મળશે બમ્પર આર્થિક લાભ!
17 ઓગસ્ટ 2026નું રાશિફળ: સોમવારે આ 3 રાશિઓનું ચમકશે નસીબ, મળશે બમ્પર આર્થિક લાભ!
નાગ પંચમી 2026: કાલસર્પ દોષ દૂર કરવા જપો 5 ચમત્કારી મંત્રો, જાણો સાચી પૂજા વિધિ
નાગ પંચમી 2026: કાલસર્પ દોષ દૂર કરવા જપો 5 ચમત્કારી મંત્રો, જાણો સાચી પૂજા વિધિ

વિડિઓઝ

Nitin Nabin New Team : ભાજપની નવી કેન્દ્રીય ટીમ જાહેર, ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન?
Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Embed widget