શોધખોળ કરો

Janmashtami 2024 Date: બાંકે બિહારી મંદિરમાં ક્યારે ઉજવાશે જન્માષ્ટમી? અહી જુઓ સંપૂર્ણ કાર્યક્રમ

Banke Bihari Mandir: શ્રી કૃષ્ણના જન્મસ્થળ મથુરામાં 26 ઓગસ્ટ 2024ના રોજ જન્માષ્ટમી ઉજવવામાં આવશે.આ દિવસે મંદિર પરિસરમાં મધ્યરાત્રિએ બાળ ગોપાલનો અભિષેક અને પૂજા કરવામાં આવશે.

Banke Bihari Mandir: શ્રી કૃષ્ણના જન્મસ્થળ મથુરામાં 26 ઓગસ્ટ 2024ના રોજ જન્માષ્ટમી ઉજવવામાં આવશે.આ દિવસે મંદિર પરિસરમાં મધ્યરાત્રિએ બાળ ગોપાલનો અભિષેક અને પૂજા કરવામાં આવશે.

ફોટોઃ ABP live

1/7
Krishna Janmashtami 2024 in Banke Bihari Mandir: શ્રી કૃષ્ણના જન્મસ્થળ મથુરામાં 26 ઓગસ્ટ 2024ના રોજ જન્માષ્ટમી ઉજવવામાં આવશે. આ દિવસે મંદિર પરિસરમાં મધ્યરાત્રિએ બાળ ગોપાલનો અભિષેક અને પૂજા કરવામાં આવશે.
Krishna Janmashtami 2024 in Banke Bihari Mandir: શ્રી કૃષ્ણના જન્મસ્થળ મથુરામાં 26 ઓગસ્ટ 2024ના રોજ જન્માષ્ટમી ઉજવવામાં આવશે. આ દિવસે મંદિર પરિસરમાં મધ્યરાત્રિએ બાળ ગોપાલનો અભિષેક અને પૂજા કરવામાં આવશે.
2/7
વૃંદાવનના બાંકે બિહારી મંદિરમાં 27 ઓગસ્ટ 2024ના રોજ જન્માષ્ટમી ઉજવવામાં આવશે. અહીં બાંકે બિહારીજીની ભવ્ય પ્રતિમા સ્થાપિત છે. આ મંદિરમાં વર્ષના 365 દિવસ ભક્તોની ભીડ રહે છે. જન્માષ્ટમી પર ભગવાનના વિશેષ દર્શન થાય છે.
વૃંદાવનના બાંકે બિહારી મંદિરમાં 27 ઓગસ્ટ 2024ના રોજ જન્માષ્ટમી ઉજવવામાં આવશે. અહીં બાંકે બિહારીજીની ભવ્ય પ્રતિમા સ્થાપિત છે. આ મંદિરમાં વર્ષના 365 દિવસ ભક્તોની ભીડ રહે છે. જન્માષ્ટમી પર ભગવાનના વિશેષ દર્શન થાય છે.
3/7
બાંકે બિહારી મંદિરમાં જન્માષ્ટમી પર સાંજની આરતી બાદ રાત્રે ભગવાનનો અભિષેક થશે. આ પછી પ્રભુ બાંકે બિહારીની મંગળા આરતી થશે, જે વર્ષમાં માત્ર એક જ વાર થાય છે.
બાંકે બિહારી મંદિરમાં જન્માષ્ટમી પર સાંજની આરતી બાદ રાત્રે ભગવાનનો અભિષેક થશે. આ પછી પ્રભુ બાંકે બિહારીની મંગળા આરતી થશે, જે વર્ષમાં માત્ર એક જ વાર થાય છે.
4/7
જન્માષ્ટમીની રાત્રે 12 વાગ્યે બાંકે બિહારી જીનો મહાભિષેક થશે, જે લગભગ 2 કલાક સુધી ચાલે છે. આ પછી ઠાકોરજીને પીતામ્બરી પોશાક અને સુકા મેવાથી બનેલી પંજીરીનો ભોગ ધરાવાશે.
જન્માષ્ટમીની રાત્રે 12 વાગ્યે બાંકે બિહારી જીનો મહાભિષેક થશે, જે લગભગ 2 કલાક સુધી ચાલે છે. આ પછી ઠાકોરજીને પીતામ્બરી પોશાક અને સુકા મેવાથી બનેલી પંજીરીનો ભોગ ધરાવાશે.
5/7
બાંકે બિહારીજીના દર્શન ભક્તોને થોડા થોડા સમયે થાય છે. આ માટે બાંકે બિહારીજીની સામે વારંવાર પડદો પાડવામાં આવે છે.
બાંકે બિહારીજીના દર્શન ભક્તોને થોડા થોડા સમયે થાય છે. આ માટે બાંકે બિહારીજીની સામે વારંવાર પડદો પાડવામાં આવે છે.
6/7
કહેવાય છે કે બાંકે બિહારી જીની પ્રતિમા એટલી મોહક છે કે લોકો તેને જોતા જ તેની તરફ આકર્ષિત થઈ જાય છે. ભક્ત શ્રી કૃષ્ણની ભક્તિમાં લીન થઈ જાય છે.
કહેવાય છે કે બાંકે બિહારી જીની પ્રતિમા એટલી મોહક છે કે લોકો તેને જોતા જ તેની તરફ આકર્ષિત થઈ જાય છે. ભક્ત શ્રી કૃષ્ણની ભક્તિમાં લીન થઈ જાય છે.
7/7
એક વખત એક ભક્તની લાગણીઓથી વશ થઇને બાંકે બિહારી જી તેમની પાછળ તેમના ઘરે જતા રહ્યા હતા. પૂજારીએ મંદિરમાં જોયું તો ત્યાં કોઈ મૂર્તિ નહોતી. ત્યારે પૂજારીની વારંવાર સમજાવટ પછી ભગવાન પાછા ફર્યા હતા. ત્યારબાદ દર 2 મિનિટે મૂર્તિની સામે એક પડદો નાખવામાં આવે છે.
એક વખત એક ભક્તની લાગણીઓથી વશ થઇને બાંકે બિહારી જી તેમની પાછળ તેમના ઘરે જતા રહ્યા હતા. પૂજારીએ મંદિરમાં જોયું તો ત્યાં કોઈ મૂર્તિ નહોતી. ત્યારે પૂજારીની વારંવાર સમજાવટ પછી ભગવાન પાછા ફર્યા હતા. ત્યારબાદ દર 2 મિનિટે મૂર્તિની સામે એક પડદો નાખવામાં આવે છે.

ધર્મ-જ્યોતિષ ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

Shrawan 2026:  સાડાસાતી સહિતની  સમસ્યાથી મળશે મુક્તિ, શ્રાવણમાં આ વિધિ વિધાનથી કરો અભિષેક
Shrawan 2026: સાડાસાતી સહિતની સમસ્યાથી મળશે મુક્તિ, શ્રાવણમાં આ વિધિ વિધાનથી કરો અભિષેક
Shrawan 2026:  પાવન શ્રાવણ માસમાં  રાશિ અનુસાર કરો  મહાદેવને અભિષેક, ઇચ્છિત મળશે ફળ
Shrawan 2026: પાવન શ્રાવણ માસમાં રાશિ અનુસાર કરો મહાદેવને અભિષેક, ઇચ્છિત મળશે ફળ
Today's Horoscope: સ્વાર્થ સિદ્ધિ યોગથી આ  5 રાશિની ખૂલશે કિસ્મત, જાણો કઇ છે લકી રાશિ
Today's Horoscope: સ્વાર્થ સિદ્ધિ યોગથી આ 5 રાશિની ખૂલશે કિસ્મત, જાણો કઇ છે લકી રાશિ
શ્રાવણ પૂર્ણિમા અને રક્ષાબંધન ક્યારે? 27 કે 28 ઓગસ્ટ? જાણો સાચી તારીખ, ભદ્રા અને રાખડી બાંધવાનું ચોક્કસ મુહૂર્ત
શ્રાવણ પૂર્ણિમા અને રક્ષાબંધન ક્યારે? 27 કે 28 ઓગસ્ટ? જાણો સાચી તારીખ, ભદ્રા અને રાખડી બાંધવાનું ચોક્કસ મુહૂર્ત

વિડિઓઝ

Bhavnagar Fake liquor scandal |  ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂમાં શિક્ષક હિતેશ પરમારનું શંકાસ્પદ મોત
Bhavnagar Fake Liquor Case: ભાવનગરમાં નકલી દારૂ બનાવવાનો ખેલ કેવી રીતે થયો શરૂ?
રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત, ઈરાનને મદદ કરનારા દેશોને ભોગવવા પડશે ગંભીર પરિણામ
Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર,  વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
Shukra Nakshatra Gochar: શુક્રનું નક્ષત્ર ગોચર, આ 3 રાશિઓનું બદલાશે ભાગ્ય, થશે આર્થિક લાભ
Shukra Nakshatra Gochar: શુક્રનું નક્ષત્ર ગોચર, આ 3 રાશિઓનું બદલાશે ભાગ્ય, થશે આર્થિક લાભ
Post Office Scheme: પોસ્ટની આ સ્કીમથી દર મહિને ₹20500 ની કમાણી પાકી, અહીં સમજો ગણિત
Post Office Scheme: પોસ્ટની આ સ્કીમથી દર મહિને ₹20500 ની કમાણી પાકી, અહીં સમજો ગણિત
સંમતિથી પુખ્ત યુવક-યુવતી વચ્ચેનો સંબંધ લગ્ન સમાન, માતા-પિતા ન કરી શકે દખલ, દિલ્હી હાઈકોર્ટની મહત્વની ટિપ્પણી 
સંમતિથી પુખ્ત યુવક-યુવતી વચ્ચેનો સંબંધ લગ્ન સમાન, માતા-પિતા ન કરી શકે દખલ, દિલ્હી હાઈકોર્ટની મહત્વની ટિપ્પણી 
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
Embed widget