શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
ગજલક્ષ્મીનું અષ્ટમીએ આ રીતે પૂજન અર્ચન કરવાથી દરિદ્વતા થાય છે દૂર, મળે છે ધન વૈભવનું વરદાન
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/04/11/042b4157b642c00e913937f30e577c13_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પ્રતીકાત્મક તસવીર
1/5
![ગજલક્ષ્મીના પૂજનથી રાજયોગ મળે છે. નોકરીમાં પ્રમોશન અને વ્યવસાયમાં વૃદ્ધિ થાય છે. તો જાણીએ કે ગજલક્ષ્મીની કેવી રીતે પ્રસન્ન કરી શકાય](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/04/11/156005c5baf40ff51a327f1c34f2975b023af.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ગજલક્ષ્મીના પૂજનથી રાજયોગ મળે છે. નોકરીમાં પ્રમોશન અને વ્યવસાયમાં વૃદ્ધિ થાય છે. તો જાણીએ કે ગજલક્ષ્મીની કેવી રીતે પ્રસન્ન કરી શકાય
2/5
![ગજલક્ષ્મીનું પૂજન રાજયોગ મેળવા માટે કરવામાં આવે છે. ગજલક્ષ્મીની કૃપાથી સમાજમાં માન સન્માન મળે છે. ધન વૈભવ,સમૃદ્ધિનું વરદાન મળે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/04/11/032b2cc936860b03048302d991c3498f66c07.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ગજલક્ષ્મીનું પૂજન રાજયોગ મેળવા માટે કરવામાં આવે છે. ગજલક્ષ્મીની કૃપાથી સમાજમાં માન સન્માન મળે છે. ધન વૈભવ,સમૃદ્ધિનું વરદાન મળે છે.
3/5
![મહાલક્ષ્મીને રિઝવવા માટે અષ્ટમીના દિવસે દક્ષિણાવર્તી શંખથી દૂધથી તેનો અભિષેક કરીને વિધિવત પૂજન અર્ચન કરો. લક્ષ્મીજીના સામે શ્રીયંત્રની સ્થાપના કરો. શ્રીંયંત્રીનું પણ વિધવત પૂજન કરો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/04/11/18e2999891374a475d0687ca9f989d830f128.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મહાલક્ષ્મીને રિઝવવા માટે અષ્ટમીના દિવસે દક્ષિણાવર્તી શંખથી દૂધથી તેનો અભિષેક કરીને વિધિવત પૂજન અર્ચન કરો. લક્ષ્મીજીના સામે શ્રીયંત્રની સ્થાપના કરો. શ્રીંયંત્રીનું પણ વિધવત પૂજન કરો.
4/5
![અષ્ટમીના દિવસે પૂજાસ્થળે હળદરનું કમળ બનાવીન તેના પર મહાલક્ષ્મીને સ્થાપિત કરો. તેની સામે શ્રીયંત્રની સાથે ચાંદીના સિક્ક મૂકો. કુમકુમ ફુલ ચઢાવીને વિધિવત પૂજન કરો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/04/11/d0096ec6c83575373e3a21d129ff8fef36dce.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અષ્ટમીના દિવસે પૂજાસ્થળે હળદરનું કમળ બનાવીન તેના પર મહાલક્ષ્મીને સ્થાપિત કરો. તેની સામે શ્રીયંત્રની સાથે ચાંદીના સિક્ક મૂકો. કુમકુમ ફુલ ચઢાવીને વિધિવત પૂજન કરો.
5/5
![પૂજા બાદ માતાજીને સફેદ વસ્તુનું નૈવદ્ય ધરાવો અને ત્યારબાદ માતાજીની આરતી કરો. પૂજા બાદ પ્રસાદ શક્ય હોય તેટલા લોકોને વહેંચો. ત્યારબાદ મહાલક્ષ્મીના મંત્રોજાપ કરીને સમૃદ્ધી માટે પ્રાર્થના કરો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/04/11/799bad5a3b514f096e69bbc4a7896cd9ae867.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પૂજા બાદ માતાજીને સફેદ વસ્તુનું નૈવદ્ય ધરાવો અને ત્યારબાદ માતાજીની આરતી કરો. પૂજા બાદ પ્રસાદ શક્ય હોય તેટલા લોકોને વહેંચો. ત્યારબાદ મહાલક્ષ્મીના મંત્રોજાપ કરીને સમૃદ્ધી માટે પ્રાર્થના કરો.
Published at : 11 Apr 2021 04:37 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ક્રિકેટ
ગાંધીનગર
ક્રિકેટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)