શોધખોળ કરો
ગજલક્ષ્મીનું અષ્ટમીએ આ રીતે પૂજન અર્ચન કરવાથી દરિદ્વતા થાય છે દૂર, મળે છે ધન વૈભવનું વરદાન
પ્રતીકાત્મક તસવીર
1/5

ગજલક્ષ્મીના પૂજનથી રાજયોગ મળે છે. નોકરીમાં પ્રમોશન અને વ્યવસાયમાં વૃદ્ધિ થાય છે. તો જાણીએ કે ગજલક્ષ્મીની કેવી રીતે પ્રસન્ન કરી શકાય
2/5

ગજલક્ષ્મીનું પૂજન રાજયોગ મેળવા માટે કરવામાં આવે છે. ગજલક્ષ્મીની કૃપાથી સમાજમાં માન સન્માન મળે છે. ધન વૈભવ,સમૃદ્ધિનું વરદાન મળે છે.
Published at : 11 Apr 2021 04:37 PM (IST)
આગળ જુઓ





















