શોધખોળ કરો

Navratri Vastu Tips: નવરાત્રી પૂજામાં વાસ્તુના આ નિયમોનું કરો પાલન, માતા થશે પ્રસન્ન

Navratri Vastu Tips: નવરાત્રી પૂજામાં વાસ્તુના આ નિયમોનું કરો પાલન, માતા થશે પ્રસન્ન

Navratri Vastu Tips:  નવરાત્રી પૂજામાં વાસ્તુના આ નિયમોનું કરો પાલન, માતા થશે પ્રસન્ન

નવરાત્રી

1/8
આજે શારદીય નવરાત્રીનો ત્રીજો દિવસ છે. નવરાત્રિ દરમિયાન મા દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે અને માતાજીને પ્રસન્ન કરવા માટે વિવિધ ઉપાયો કરવામાં આવે છે. નવરાત્રી દરમિયાન પૂજા કરવાથી જીવનમાં આવતા તમામ અવરોધો દૂર થાય છે.
આજે શારદીય નવરાત્રીનો ત્રીજો દિવસ છે. નવરાત્રિ દરમિયાન મા દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે અને માતાજીને પ્રસન્ન કરવા માટે વિવિધ ઉપાયો કરવામાં આવે છે. નવરાત્રી દરમિયાન પૂજા કરવાથી જીવનમાં આવતા તમામ અવરોધો દૂર થાય છે.
2/8
નવરાત્રીનો સમય વાસ્તુ દોષ ઉપાયો માટે પણ શ્રેષ્ઠ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે નવરાત્રીમાં સાચા મનથી માતાની પૂજા કરવાથી ઘરમાંથી નકારાત્મક શક્તિઓ દૂર થઈ જાય છે.
નવરાત્રીનો સમય વાસ્તુ દોષ ઉપાયો માટે પણ શ્રેષ્ઠ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે નવરાત્રીમાં સાચા મનથી માતાની પૂજા કરવાથી ઘરમાંથી નકારાત્મક શક્તિઓ દૂર થઈ જાય છે.
3/8
નવરાત્રીના નવ દિવસો દરમિયાન તમે સાચા મનથી માતાની પૂજા કરીને તમારા ઘરમાંથી વાસ્તુ દોષોને દૂર કરી શકો છો. ઘર-પરિવારની સમૃદ્ધિ માટે નવરાત્રીના 9 દિવસ સુધી માતાની સંપૂર્ણ વિધિ-વિધાનથી પૂજા કરો.
નવરાત્રીના નવ દિવસો દરમિયાન તમે સાચા મનથી માતાની પૂજા કરીને તમારા ઘરમાંથી વાસ્તુ દોષોને દૂર કરી શકો છો. ઘર-પરિવારની સમૃદ્ધિ માટે નવરાત્રીના 9 દિવસ સુધી માતાની સંપૂર્ણ વિધિ-વિધાનથી પૂજા કરો.
4/8
નવરાત્રી દરમિયાન તમારા ઘરના મુખ્ય દરવાજા પર માતાના ચરણ કુમકુમથી કરવા જોઈએ. ધ્યાન રાખો કે માતાના આ પગ ઘરની અંદરની તરફ આવવા જોઈએ. આમ કરવાથી માતાની કૃપા પ્રાપ્ત થાય છે.
નવરાત્રી દરમિયાન તમારા ઘરના મુખ્ય દરવાજા પર માતાના ચરણ કુમકુમથી કરવા જોઈએ. ધ્યાન રાખો કે માતાના આ પગ ઘરની અંદરની તરફ આવવા જોઈએ. આમ કરવાથી માતાની કૃપા પ્રાપ્ત થાય છે.
5/8
માતાના આ ચરણ અષ્ટમી અને નવમીના દિવસે ઘરના દરવાજે કરવા જોઈએ. આમ કરવાથી ઘરમાં લક્ષ્મીજીનો વાસ થાય છે, ધન અને વૈભવ વધે છે.
માતાના આ ચરણ અષ્ટમી અને નવમીના દિવસે ઘરના દરવાજે કરવા જોઈએ. આમ કરવાથી ઘરમાં લક્ષ્મીજીનો વાસ થાય છે, ધન અને વૈભવ વધે છે.
6/8
નવરાત્રીના નવમા દિવસે કન્યાઓને દક્ષિણા આપવાથી દેવી પ્રસન્ન થાય છે. એવું માનવામાં આવે છે કે તેનાથી ઘરના કાવસ્તુ દોષ દૂર થાય છે અને ઘરમાં સુખ-શાંતિ આવે છે.
નવરાત્રીના નવમા દિવસે કન્યાઓને દક્ષિણા આપવાથી દેવી પ્રસન્ન થાય છે. એવું માનવામાં આવે છે કે તેનાથી ઘરના કાવસ્તુ દોષ દૂર થાય છે અને ઘરમાં સુખ-શાંતિ આવે છે.
7/8
અખંડ જ્યોતને દક્ષિણ-પૂર્વ દિશામાં જ રાખવી જોઈએ. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના સભ્યોનું સ્વાસ્થ્ય સારું રહે છે અને તેઓ દરેક ક્ષેત્રમાં જીત મેળવે છે.
અખંડ જ્યોતને દક્ષિણ-પૂર્વ દિશામાં જ રાખવી જોઈએ. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના સભ્યોનું સ્વાસ્થ્ય સારું રહે છે અને તેઓ દરેક ક્ષેત્રમાં જીત મેળવે છે.
8/8
દુર્ગા માતા માટે ઘી અથવા તલના તેલનો દીવો પ્રગટાવતી વખતે વિશેષ ધ્યાન રાખો. ઘીનો દીવો દેવીની જમણી બાજુ હોવો જોઈએ અને તલના તેલનો દીવો દેવીની ડાબી બાજુ હોવો જોઈએ. આમ કરવાથી ઘરમાં સમૃદ્ધિ આવે છે.
દુર્ગા માતા માટે ઘી અથવા તલના તેલનો દીવો પ્રગટાવતી વખતે વિશેષ ધ્યાન રાખો. ઘીનો દીવો દેવીની જમણી બાજુ હોવો જોઈએ અને તલના તેલનો દીવો દેવીની ડાબી બાજુ હોવો જોઈએ. આમ કરવાથી ઘરમાં સમૃદ્ધિ આવે છે.

ધર્મ-જ્યોતિષ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ  બાય સ્ટેપ પ્રોસેસ
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Embed widget