શોધખોળ કરો
Navratri Vastu Tips: નવરાત્રિની પૂજામાં વાસ્તુના આ નિયમોનું કરો પાલન, માં થશે પ્રસન્ન
Vastu Tips: વાસ્તુશાસ્ત્રમાં દિશાઓ અને ઘરમાં રાખવામાં આવેલી વસ્તુઓનું વિશેષ મહત્વ છે. કેટલાક વાસ્તુ ઉપાયો દ્વારા માતા રાણીને પ્રસન્ન કરી શકાય છે. આ ઉપાયોથી નવરાત્રિ દરમિયાન ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે.
શારદીય નવરાત્રી 2022
1/8

આજે શારદીય નવરાત્રીનો ત્રીજો દિવસ છે. નવરાત્રિ દરમિયાન, દેવી દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે અને માતા રાણીને પ્રસન્ન કરવા માટે વિવિધ ઉપાયો કરવામાં આવે છે. નવરાત્રિ દરમિયાન પૂજા કરવાથી જીવનમાં આવતા તમામ અવરોધો દૂર થાય છે.
2/8

નવરાત્રિનો સમય વાસ્તુ દોષ ઉપાયો માટે પણ શ્રેષ્ઠ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે નવરાત્રિમાં સાચા મનથી માતાની પૂજા કરવાથી ઘરમાંથી નકારાત્મક શક્તિઓ દૂર થઈ જાય છે.
Published at : 29 Sep 2022 06:39 AM (IST)
આગળ જુઓ




















