શોધખોળ કરો
Pitru Paksha 2022: પિતૃ પક્ષમાં પૂજા કરતી વખતે જાણો નિયમો અને શું રાખશો સાવધાની
Pitru Paksha 2022: વર્ષમાં 15 દિવસ પૂર્વજોને સમર્પિત છે. આ સમયગાળો પિતૃ પક્ષ કહેવાય છે. ચાલો જાણીએ કે પિતૃ પક્ષમાં દેવી-દેવતાઓની પૂજા કરવી જોઈએ કે નહીં.
પિતૃપક્ષ
1/9

પિતૃ પક્ષમાં તમે સામાન્ય રીતે ભગવાનની પૂજા કરી શકો છો. પિતૃઓને પૂજનીય માનવામાં આવે છે, પરંતુ શાસ્ત્રો અનુસાર ઘરમાં દેવી-દેવતાઓની પૂજાની સાથે પૂર્વજોની પૂજા પણ કરવામાં આવતી નથી. (તસવીર સૌજન્યઃ એએનઆઈ)
2/9

ભગવાનની ઉપાસના માટે એકાગ્રતા ખૂબ જ મહત્વપૂર્ણ છે, તો જ આપણે તેમની સાથે આધ્યાત્મિક રીતે જોડાઈ શકીશું. એવી ધાર્મિક માન્યતા છે કે જો આપણે મંદિર કે પૂજા સ્થાનમાં પૂર્વજોનો ફોટો લગાવીએ તો આપણું ધ્યાન ભટતી જાય છે અને આપણને એ દુઃખદ ક્ષણ યાદ આવે છે જ્યારે આપણે તેમને ગુમાવ્યા હતા. આવી સ્થિતિમાં નકારાત્મક ઉર્જા ઉત્પન્ન થશે અને ભગવાનની પૂજામાં મન નહીં લાગે. (તસવીર સૌજન્યઃ એએનઆઈ)
Published at : 10 Sep 2022 11:13 AM (IST)
આગળ જુઓ





















