શોધખોળ કરો

Pitru Paksha 2022: પિતૃ પક્ષમાં પૂજા કરતી વખતે જાણો નિયમો અને શું રાખશો સાવધાની

Pitru Paksha 2022: વર્ષમાં 15 દિવસ પૂર્વજોને સમર્પિત છે. આ સમયગાળો પિતૃ પક્ષ કહેવાય છે. ચાલો જાણીએ કે પિતૃ પક્ષમાં દેવી-દેવતાઓની પૂજા કરવી જોઈએ કે નહીં.

Pitru Paksha 2022:  વર્ષમાં 15 દિવસ પૂર્વજોને સમર્પિત છે. આ સમયગાળો પિતૃ પક્ષ કહેવાય છે. ચાલો જાણીએ કે પિતૃ પક્ષમાં દેવી-દેવતાઓની પૂજા કરવી જોઈએ કે નહીં.

પિતૃપક્ષ

1/9
પિતૃ પક્ષમાં તમે સામાન્ય રીતે ભગવાનની પૂજા કરી શકો છો. પિતૃઓને પૂજનીય માનવામાં આવે છે, પરંતુ શાસ્ત્રો અનુસાર ઘરમાં દેવી-દેવતાઓની પૂજાની સાથે પૂર્વજોની પૂજા પણ કરવામાં આવતી નથી. (તસવીર સૌજન્યઃ એએનઆઈ)
પિતૃ પક્ષમાં તમે સામાન્ય રીતે ભગવાનની પૂજા કરી શકો છો. પિતૃઓને પૂજનીય માનવામાં આવે છે, પરંતુ શાસ્ત્રો અનુસાર ઘરમાં દેવી-દેવતાઓની પૂજાની સાથે પૂર્વજોની પૂજા પણ કરવામાં આવતી નથી. (તસવીર સૌજન્યઃ એએનઆઈ)
2/9
ભગવાનની ઉપાસના માટે એકાગ્રતા ખૂબ જ મહત્વપૂર્ણ છે, તો જ આપણે તેમની સાથે આધ્યાત્મિક રીતે જોડાઈ શકીશું. એવી ધાર્મિક માન્યતા છે કે જો આપણે મંદિર કે પૂજા સ્થાનમાં પૂર્વજોનો ફોટો લગાવીએ તો આપણું ધ્યાન ભટતી જાય છે અને આપણને એ દુઃખદ ક્ષણ યાદ આવે છે જ્યારે આપણે તેમને ગુમાવ્યા હતા. આવી સ્થિતિમાં નકારાત્મક ઉર્જા ઉત્પન્ન થશે અને ભગવાનની પૂજામાં મન નહીં લાગે. (તસવીર સૌજન્યઃ એએનઆઈ)
ભગવાનની ઉપાસના માટે એકાગ્રતા ખૂબ જ મહત્વપૂર્ણ છે, તો જ આપણે તેમની સાથે આધ્યાત્મિક રીતે જોડાઈ શકીશું. એવી ધાર્મિક માન્યતા છે કે જો આપણે મંદિર કે પૂજા સ્થાનમાં પૂર્વજોનો ફોટો લગાવીએ તો આપણું ધ્યાન ભટતી જાય છે અને આપણને એ દુઃખદ ક્ષણ યાદ આવે છે જ્યારે આપણે તેમને ગુમાવ્યા હતા. આવી સ્થિતિમાં નકારાત્મક ઉર્જા ઉત્પન્ન થશે અને ભગવાનની પૂજામાં મન નહીં લાગે. (તસવીર સૌજન્યઃ એએનઆઈ)
3/9
વાસ્તુ અનુસાર ઘરમાં પૂર્વજોની તસવીર હંમેશા એવી રીતે રાખો જ્યાં તેમનું મુખ દક્ષિણ તરફ હોય. શાસ્ત્રોમાં પૂર્વજોનું સ્થાન દક્ષિણ દિશામાં માનવામાં આવ્યું છે. ધ્યાનમાં રાખો કે ઘરમાં પૂર્વજોની એક જ તસવીર લગાવો. (તસવીર સૌજન્યઃ એએનઆઈ)
વાસ્તુ અનુસાર ઘરમાં પૂર્વજોની તસવીર હંમેશા એવી રીતે રાખો જ્યાં તેમનું મુખ દક્ષિણ તરફ હોય. શાસ્ત્રોમાં પૂર્વજોનું સ્થાન દક્ષિણ દિશામાં માનવામાં આવ્યું છે. ધ્યાનમાં રાખો કે ઘરમાં પૂર્વજોની એક જ તસવીર લગાવો. (તસવીર સૌજન્યઃ એએનઆઈ)
4/9
શાસ્ત્રો અનુસાર પિતૃ પક્ષમાં પિતૃઓની મૃત્યુ તિથિએ પિતૃઓની તૃપ્તિ માટે શાંતિપૂર્વક દાન કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે પિતૃઓની પૂજામાં મોટા અવાજમાં વેદ મંત્રોનો જાપ વર્જિત છે. (તસવીર સૌજન્યઃ એએનઆઈ)
શાસ્ત્રો અનુસાર પિતૃ પક્ષમાં પિતૃઓની મૃત્યુ તિથિએ પિતૃઓની તૃપ્તિ માટે શાંતિપૂર્વક દાન કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે પિતૃઓની પૂજામાં મોટા અવાજમાં વેદ મંત્રોનો જાપ વર્જિત છે. (તસવીર સૌજન્યઃ એએનઆઈ)
5/9
પિતૃપક્ષમાં તર્પણ અને શ્રાદ્ધ પૂર્ણ ભક્તિ સાથે કરો. ગરીબ, લાચારોને મદદ કરવી જોઈએ. પીપળના વૃક્ષની પૂજા કરો. પ્રાણીઓ અને પક્ષીઓ માટે ખોરાક અને પાણીની વ્યવસ્થા કરો.
પિતૃપક્ષમાં તર્પણ અને શ્રાદ્ધ પૂર્ણ ભક્તિ સાથે કરો. ગરીબ, લાચારોને મદદ કરવી જોઈએ. પીપળના વૃક્ષની પૂજા કરો. પ્રાણીઓ અને પક્ષીઓ માટે ખોરાક અને પાણીની વ્યવસ્થા કરો.
6/9
પુરાણોમાં કહેવામાં આવ્યું છે કે પિતૃઓ ગંધ અને રસ તત્વથી તૃપ્ત થાય છે.  આ માટે છાણામાં  ગોળ, ઘી અને અનાજ અર્પણ કરે છે, તેની સુગંધથી પિતૃ સંતુષ્ટ થાય છે. .
પુરાણોમાં કહેવામાં આવ્યું છે કે પિતૃઓ ગંધ અને રસ તત્વથી તૃપ્ત થાય છે. આ માટે છાણામાં ગોળ, ઘી અને અનાજ અર્પણ કરે છે, તેની સુગંધથી પિતૃ સંતુષ્ટ થાય છે. .
7/9
પિતૃપક્ષમાં દાન કરવાથી પિતૃઓને તૃપ્તિ મળે છે. પિતૃઓ માટે શ્રાદ્ધ પછી કાળા તલ, મીઠું, ઘઉં, ચોખા, ગાય, સોનું, વસ્ત્ર, ચાંદીનું દાન ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે.
પિતૃપક્ષમાં દાન કરવાથી પિતૃઓને તૃપ્તિ મળે છે. પિતૃઓ માટે શ્રાદ્ધ પછી કાળા તલ, મીઠું, ઘઉં, ચોખા, ગાય, સોનું, વસ્ત્ર, ચાંદીનું દાન ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે.
8/9
પિતૃ દોષથી મુક્તિ મેળવવા માટે શ્રાદ્ધ પક્ષમાં પિતૃઓની મૃત્યુ તિથિએ તર્પણ કરવું, બ્રાહ્મણોને ભોજન કરાવવું. તમારાથી બને તેટલું દાન કરવું જોઇએ. ગાયને લીલુ ઘાસ નાખવું, શ્વાનને રોટલી આપવી વગેરે દાન પુણ્યના કામ કરવાથી પિતૃ દોષથી મુક્તિ મળે છે.
પિતૃ દોષથી મુક્તિ મેળવવા માટે શ્રાદ્ધ પક્ષમાં પિતૃઓની મૃત્યુ તિથિએ તર્પણ કરવું, બ્રાહ્મણોને ભોજન કરાવવું. તમારાથી બને તેટલું દાન કરવું જોઇએ. ગાયને લીલુ ઘાસ નાખવું, શ્વાનને રોટલી આપવી વગેરે દાન પુણ્યના કામ કરવાથી પિતૃ દોષથી મુક્તિ મળે છે.
9/9
એવું માનવામાં આવે છે કે, પિતૃ પક્ષમાં મૃતકના પરિવારના સભ્યોની મૃત્યુ તિથિએ પિંડ દાન અર્પણ કરવાથી તેમની આત્માને શાંતિ મળે છે. જો તિથિ યાદ ન હોય તો મહાલય અમાવસ્યા (સર્વ પિતૃ અમાવસ્યા 2022) પર પણ શ્રાદ્ધ કરો, તેનાથી સર્વે પિતૃને તૃપ્તિ મળે  છે.
એવું માનવામાં આવે છે કે, પિતૃ પક્ષમાં મૃતકના પરિવારના સભ્યોની મૃત્યુ તિથિએ પિંડ દાન અર્પણ કરવાથી તેમની આત્માને શાંતિ મળે છે. જો તિથિ યાદ ન હોય તો મહાલય અમાવસ્યા (સર્વ પિતૃ અમાવસ્યા 2022) પર પણ શ્રાદ્ધ કરો, તેનાથી સર્વે પિતૃને તૃપ્તિ મળે છે.

ધર્મ-જ્યોતિષ ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

Raksha Bandhan 2026 : રક્ષાબંધન ક્યારે છે? જાણો તારીખ, મુહૂર્ત અને ભદ્રા રહેશે કે નહિં?
Raksha Bandhan 2026 : રક્ષાબંધન ક્યારે છે? જાણો તારીખ, મુહૂર્ત અને ભદ્રા રહેશે કે નહિં?
Today's Horoscope: મિથુન સહિત આ રાશિ માટે સફળ દિવસ, જાણો શુક્રવાર કઇ રાશિ માટે નિવડશે શુભ?
Today's Horoscope: મિથુન સહિત આ રાશિ માટે સફળ દિવસ, જાણો શુક્રવાર કઇ રાશિ માટે નિવડશે શુભ?
ગુરુ પૂર્ણિમા  ક્યારે છે? 28 કે 29 જુલાઈ? જાણો સાચી તારીખ, શુભ મુહૂર્ત અને ધાર્મિક મહત્ત્વ
ગુરુ પૂર્ણિમા ક્યારે છે? 28 કે 29 જુલાઈ? જાણો સાચી તારીખ, શુભ મુહૂર્ત અને ધાર્મિક મહત્ત્વ
Jagannath Temple mystery: જગન્નાથ મંદિર સાથે જોડાયેલા આ અદભુત રહસ્યો, જેને  નથી ઉકેલી શક્યું વિજ્ઞાન
Jagannath Temple mystery: જગન્નાથ મંદિર સાથે જોડાયેલા આ અદભુત રહસ્યો, જેને નથી ઉકેલી શક્યું વિજ્ઞાન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આતંકીઓ ક્યાં ફોડવાના હતા બોમ્બ ?
Hun To Bolish : હું તો બોલીશ : દીકરીઓને વાસી ભોજન કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : વિદ્યાર્થીઓ માટે મુશ્કેલ અમેરિકા
Ambalal Patel Forecast: 20 જુલાઈ બાદ જામશે વરસાદી માહોલ : અંબાલાલ પટેલની આગાહી
Geniben Thakor : કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરે ફરી અંધશ્રદ્ધા મુદ્દે મહિલાઓને કરી ટકોર

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કાલે દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે પવન ફૂંકાશે, IMD અપડેટ 
કાલે દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે પવન ફૂંકાશે, IMD અપડેટ 
Earthquake: મેક્સિકોના દરિયાકાંઠે 7.4ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, સુનામીની ચેતવણી 
Earthquake: મેક્સિકોના દરિયાકાંઠે 7.4ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, સુનામીની ચેતવણી 
Ambalal Patel: ગુજરાતમાં આ તારીખથી વરસાદનો નવો રાઉન્ડ! અંબાલાલ પટેલની મોટી આગાહી
Ambalal Patel: ગુજરાતમાં આ તારીખથી વરસાદનો નવો રાઉન્ડ! અંબાલાલ પટેલની મોટી આગાહી
ક્રિકેટના સૌથી 'મહાન ઓલરાઉન્ડર'નું 89 વર્ષની વયે નિધન, ક્રિકેટ જગતમાં શોકનો માહોલ
ક્રિકેટના સૌથી 'મહાન ઓલરાઉન્ડર'નું 89 વર્ષની વયે નિધન, ક્રિકેટ જગતમાં શોકનો માહોલ
Valsad Rain: વલસાડ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, સ્થાનિક નદીઓમાં ઘોડાપુરની સ્થિતિ
Valsad Rain: વલસાડ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, સ્થાનિક નદીઓમાં ઘોડાપુરની સ્થિતિ
Gujarat Rain: એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
COVID-19 Cases: સાવધાન, કોરોનાની રિએન્ટ્રી, આંધ્રપ્રદેશમાં નોંધાયા 12 નવા કેસ, 4 દર્દીના મૃત્યુ
COVID-19 Cases: સાવધાન, કોરોનાની રિએન્ટ્રી, આંધ્રપ્રદેશમાં નોંધાયા 12 નવા કેસ, 4 દર્દીના મૃત્યુ
સોનમ વાંગચુકનો નવો વીડિયો આવ્યો સામે- 'હું 20 જુલાઈ સુધી જીવતો રહીશ, ત્યારબાદ ભૂત બનીને...'
સોનમ વાંગચુકનો નવો વીડિયો આવ્યો સામે- 'હું 20 જુલાઈ સુધી જીવતો રહીશ, ત્યારબાદ ભૂત બનીને...'
Embed widget