શોધખોળ કરો

Raksha Bandhan 2024 Date: 18 કે 19 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન, જાણો રાખડી બાંધવાની તારીખ

Raksha Bandhan 2024 Date: 18 કે 19 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન, જાણો રાખડી બાંધવાની તારીખ

Raksha Bandhan 2024 Date: 18 કે 19 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન, જાણો રાખડી બાંધવાની તારીખ

પ્રતિકાત્મક તસવીર

1/6
શ્રાવણ મહિનામાં ઘણા મહત્વપૂર્ણ તહેવારો આવે છે, જેમાંથી રક્ષાબંધન પણ એક છે. તે શ્રાવણના અંતિમ દિવસે અથવા શ્રાવણ  પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. રક્ષાબંધનનો તહેવાર ભાઈ-બહેનના પ્રેમનું પ્રતિક માનવામાં આવે છે. આવો જાણીએ આ વર્ષે રક્ષાબંધનનો તહેવાર ક્યારે ઉજવવામાં આવશે.
શ્રાવણ મહિનામાં ઘણા મહત્વપૂર્ણ તહેવારો આવે છે, જેમાંથી રક્ષાબંધન પણ એક છે. તે શ્રાવણના અંતિમ દિવસે અથવા શ્રાવણ પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. રક્ષાબંધનનો તહેવાર ભાઈ-બહેનના પ્રેમનું પ્રતિક માનવામાં આવે છે. આવો જાણીએ આ વર્ષે રક્ષાબંધનનો તહેવાર ક્યારે ઉજવવામાં આવશે.
2/6
રક્ષાબંધન અથવા રાખી કેલેન્ડર મુજબ શ્રાવણ પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. પરંતુ રક્ષાબંધન તારીખ 18મી કે 19મી ઓગસ્ટે છે તે અંગે લોકોમાં મૂંઝવણમાં છે. તમને જણાવી દઈએ કે પંચાંગ અનુસાર પૂર્ણિમા તિથિ 19 ઓગસ્ટના રોજ સવારે 3:04 કલાકે હશે, જે રાત્રે 11:55 કલાકે સમાપ્ત થશે.
રક્ષાબંધન અથવા રાખી કેલેન્ડર મુજબ શ્રાવણ પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. પરંતુ રક્ષાબંધન તારીખ 18મી કે 19મી ઓગસ્ટે છે તે અંગે લોકોમાં મૂંઝવણમાં છે. તમને જણાવી દઈએ કે પંચાંગ અનુસાર પૂર્ણિમા તિથિ 19 ઓગસ્ટના રોજ સવારે 3:04 કલાકે હશે, જે રાત્રે 11:55 કલાકે સમાપ્ત થશે.
3/6
આવી સ્થિતિમાં, રક્ષાબંધનનો તહેવાર 19 ઓગસ્ટ 2024, સોમવારે દેશભરમાં ઉજવવામાં આવશે. આ દિવસે ભાઈના કાંડા પર રાખડી અથવા રક્ષાસૂત્ર બાંધવા માટે બપોરે 1.30 વાગ્યા પછીનો સમય સૌથી શુભ રહેશે.
આવી સ્થિતિમાં, રક્ષાબંધનનો તહેવાર 19 ઓગસ્ટ 2024, સોમવારે દેશભરમાં ઉજવવામાં આવશે. આ દિવસે ભાઈના કાંડા પર રાખડી અથવા રક્ષાસૂત્ર બાંધવા માટે બપોરે 1.30 વાગ્યા પછીનો સમય સૌથી શુભ રહેશે.
4/6
તમે બપોરે 1:30 થી 09:07 સુધી તમારા ભાઈને રાખડી બાંધી શકો છો. કારણ કે આ સમયે ભદ્રા નહીં હોય. એવું માનવામાં આવે છે કે રાખડી હંમેશા ભદ્રા વગરના શુભ મુહૂર્તમાં બાંધવી જોઈએ. તેથી ભદ્રા કાળમાં ક્યારેય પણ રાખડી ન બાંધો કે કોઈ પણ શુભ કાર્ય ન કરો.
તમે બપોરે 1:30 થી 09:07 સુધી તમારા ભાઈને રાખડી બાંધી શકો છો. કારણ કે આ સમયે ભદ્રા નહીં હોય. એવું માનવામાં આવે છે કે રાખડી હંમેશા ભદ્રા વગરના શુભ મુહૂર્તમાં બાંધવી જોઈએ. તેથી ભદ્રા કાળમાં ક્યારેય પણ રાખડી ન બાંધો કે કોઈ પણ શુભ કાર્ય ન કરો.
5/6
રક્ષાબંધનનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ દિવસે સવારે સૌપ્રથમ સ્નાન કરીને સ્વચ્છ અથવા નવા વસ્ત્રો પહેરવા જોઈએ. ત્યારબાદ પૂજા રૂમમાં ભગવાનની પૂજા કરો. આ પછી શુભ સમયે ભાઈના કાંડા પર રાખડી બાંધો.
રક્ષાબંધનનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ દિવસે સવારે સૌપ્રથમ સ્નાન કરીને સ્વચ્છ અથવા નવા વસ્ત્રો પહેરવા જોઈએ. ત્યારબાદ પૂજા રૂમમાં ભગવાનની પૂજા કરો. આ પછી શુભ સમયે ભાઈના કાંડા પર રાખડી બાંધો.
6/6
સૌ પ્રથમ બહેન તેના ભાઈના કપાળ પર તિલક લગાવે છે, પછી તેના કાંડા પર રાખડી બાંધે છે અને પછી ભાઈને મીઠાઈ ખવડાવે છે. આ પછી, ભાઈઓ તેમની બહેનોને શુકન તરીકે પૈસા અથવા ભેટ આપે છે.
સૌ પ્રથમ બહેન તેના ભાઈના કપાળ પર તિલક લગાવે છે, પછી તેના કાંડા પર રાખડી બાંધે છે અને પછી ભાઈને મીઠાઈ ખવડાવે છે. આ પછી, ભાઈઓ તેમની બહેનોને શુકન તરીકે પૈસા અથવા ભેટ આપે છે.

ધર્મ-જ્યોતિષ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

GST કાઉન્સિલની મીટિંગમાં આજે થયા આ મોટા નિર્ણય, જાણો શું સસ્તુ થયું અને શું મોંઘું થયું
GST કાઉન્સિલની મીટિંગમાં આજે થયા આ મોટા નિર્ણય, જાણો શું સસ્તુ થયું અને શું મોંઘું થયું
ISIS રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે બીજેપી ઓફિસ પર હુમલો કરવાની તૈયારીમાં હતું: NIA ચાર્જશીટમાં ખુલાસો
ISIS રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે બીજેપી ઓફિસ પર હુમલો કરવાની તૈયારીમાં હતું: NIA ચાર્જશીટમાં ખુલાસો
Apple Watch Series 10: એપલે લોન્ચ કરી પોતાની નવી વૉચ 10 સિરીઝ, ઉત્તમ હેલ્થ ફીચર્સથી છે સજ્જ
Apple Watch Series 10: એપલે લોન્ચ કરી પોતાની નવી વૉચ 10 સિરીઝ, ઉત્તમ હેલ્થ ફીચર્સથી છે સજ્જ
સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારા બાદ સૈયદપુરામાં ચાલ્યું દાદાનું બુલડોઝર
સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારા બાદ સૈયદપુરામાં ચાલ્યું દાદાનું બુલડોઝર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun to Bolish | હું તો બોલીશ | રહસ્યમય બીમારીનું સત્ય શું?Hun to Bolish | હું તો બોલીશ | શૈતાનો વિરુદ્ધ સિંઘમSurat Stone Pelting Incident | ''શાંતિ ડહોળનારને સાખી નહીં લેવાય'': હર્ષ સંઘવીની ચેતવણીAhmedabad News: નરોડા કૃષ્ણનગર રોડ પર તોડફોડ કરવાના કેસમાં પોલીસે આરોપીની કરી ધરપકડ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GST કાઉન્સિલની મીટિંગમાં આજે થયા આ મોટા નિર્ણય, જાણો શું સસ્તુ થયું અને શું મોંઘું થયું
GST કાઉન્સિલની મીટિંગમાં આજે થયા આ મોટા નિર્ણય, જાણો શું સસ્તુ થયું અને શું મોંઘું થયું
ISIS રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે બીજેપી ઓફિસ પર હુમલો કરવાની તૈયારીમાં હતું: NIA ચાર્જશીટમાં ખુલાસો
ISIS રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે બીજેપી ઓફિસ પર હુમલો કરવાની તૈયારીમાં હતું: NIA ચાર્જશીટમાં ખુલાસો
Apple Watch Series 10: એપલે લોન્ચ કરી પોતાની નવી વૉચ 10 સિરીઝ, ઉત્તમ હેલ્થ ફીચર્સથી છે સજ્જ
Apple Watch Series 10: એપલે લોન્ચ કરી પોતાની નવી વૉચ 10 સિરીઝ, ઉત્તમ હેલ્થ ફીચર્સથી છે સજ્જ
સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારા બાદ સૈયદપુરામાં ચાલ્યું દાદાનું બુલડોઝર
સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારા બાદ સૈયદપુરામાં ચાલ્યું દાદાનું બુલડોઝર
પૂર્વ શિક્ષક અને સમાજસેવક પ્રવિણસિંહ જાડેજાનું નિધન
પૂર્વ શિક્ષક અને સમાજસેવક પ્રવિણસિંહ જાડેજાનું નિધન
લખનઉમાંથી કેએલ રાહુલ આઉટ? IPL 2025માં ટીમને નવો કેપ્ટન મળવા જઈ રહ્યો છે; જાણો શું છે અપડેટ
લખનઉમાંથી કેએલ રાહુલ આઉટ? IPL 2025માં ટીમને નવો કેપ્ટન મળવા જઈ રહ્યો છે; જાણો શું છે અપડેટ
Mpox Case India: ભારતમાં પ્રથમ મંકીપૉક્સનો કેસ મળ્યો, કેન્દ્ર સરકારે સત્તાવાર જાહેરાત કરી
Mpox Case India: ભારતમાં પ્રથમ મંકીપૉક્સનો કેસ મળ્યો, કેન્દ્ર સરકારે સત્તાવાર જાહેરાત કરી
20,000 રૂપિયા કમાનાર પણ બની શકે છે કરોડપતિ, બસ કરવું પડશે આ કામ
20,000 રૂપિયા કમાનાર પણ બની શકે છે કરોડપતિ, બસ કરવું પડશે આ કામ
Embed widget