શોધખોળ કરો

Dev Uthani Ekadashi 2023: દેવઉઠી એકાદશીએ જરૂર કરો આ કામ, ભગવાન વિષ્ણુના આશીર્વાદથી થશે તમામ કામ

દેવઉઠી એકાદશીનો દિવસ ખૂબ જ મહત્વ ધરાવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ. આવો જાણીએ આ દિવસે કયું મહત્વનું કામ કરવું જોઈએ.

દેવઉઠી એકાદશીનો દિવસ ખૂબ જ મહત્વ ધરાવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ. આવો જાણીએ આ દિવસે કયું મહત્વનું કામ કરવું જોઈએ.

દેવઉઠી એકાદશીનું ખૂબ માહાત્મ્ય છે

1/6
કારતક માસના શુક્લ પક્ષની એકાદશી તિથિએ દેવઉઠી એકાદશીનો તહેવાર ઉજવવામાં આવે છે. જે લોકો આ દિવસે વ્રત રાખે છે અથવા પૂજા-અર્ચના કરે છે તેમણે બ્રહ્મ મુહૂર્તમાં જાગવું જોઈએ.
કારતક માસના શુક્લ પક્ષની એકાદશી તિથિએ દેવઉઠી એકાદશીનો તહેવાર ઉજવવામાં આવે છે. જે લોકો આ દિવસે વ્રત રાખે છે અથવા પૂજા-અર્ચના કરે છે તેમણે બ્રહ્મ મુહૂર્તમાં જાગવું જોઈએ.
2/6
તમામ એકાદશી વ્રતમાં દેવઉઠી એકાદશી શ્રેષ્ઠ માનવામાં આવે છે. એટલા માટે આ દિવસે સવારે વહેલા ઊઠીને સ્નાન કરવું જોઈએ અને ઉપવાસનો સંકલ્પ પણ કરવો જોઈએ.
તમામ એકાદશી વ્રતમાં દેવઉઠી એકાદશી શ્રેષ્ઠ માનવામાં આવે છે. એટલા માટે આ દિવસે સવારે વહેલા ઊઠીને સ્નાન કરવું જોઈએ અને ઉપવાસનો સંકલ્પ પણ કરવો જોઈએ.
3/6
દેવઉઠી એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુને કેસર અને દૂધથી અભિષેક કરવો જોઈએ. તેમજ તેમની આરતી પણ કરવી જોઈએ.
દેવઉઠી એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુને કેસર અને દૂધથી અભિષેક કરવો જોઈએ. તેમજ તેમની આરતી પણ કરવી જોઈએ.
4/6
પૂજા સ્થળ અને ઘરની સફાઈ કરવી જોઈએ. ઘરના આંગણામાં ભગવાન વિષ્ણુનું ચરણ ચિન્હ બનાવવું જોઈએ.
પૂજા સ્થળ અને ઘરની સફાઈ કરવી જોઈએ. ઘરના આંગણામાં ભગવાન વિષ્ણુનું ચરણ ચિન્હ બનાવવું જોઈએ.
5/6
દેવઉઠી એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા દરમિયાન,
દેવઉઠી એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા દરમિયાન, "ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ" મંત્રનો જાપ કરવો જોઈએ.
6/6
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

ધર્મ-જ્યોતિષ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surendranagar Bus Trapped | વસ્તડીના ભોગાવો નદીમાં સ્કૂલ બસ ફસાઈ, વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂUSA Visa | અમેરિકા જવા માંગતા ભારતીયો માટે ખુશીના સમાચાર | અમેરિકાએ કરી મોટી જાહેરાતGujarat Flood Compensation | કેન્દ્ર સરકારે ગુજરાત માટે કરી 600 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાતSardar Sarovar Dam | નર્મદા ડેમ સંપૂર્ણય ભરાયો, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે નવા નીરના વધામણા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત
Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત
ગુજરાતને મોદી સરકારની મોટી ભેટ, પુર રાહત પેકેજ માટે આટલા કરોડની કરી જાહેરાત
ગુજરાતને મોદી સરકારની મોટી ભેટ, પુર રાહત પેકેજ માટે આટલા કરોડની કરી જાહેરાત
Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર
Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર
Embed widget