શોધખોળ કરો
Shamlaji Temple: આજે મહા પૂર્ણિમા, શામળિયાના દ્વારા સવારથી જ લાંબી કતારો, હજારો ભક્તોએ કર્યા દર્શન, જુઓ
મહા પૂનમ નિમિત્તે આજે શામળાજી મંદિર ભક્તોથી ઉભરાયું, વહેલી સવારથી જ દર્શનાર્થીઓની લાગી કતારો
(તસવીર- એબીપી અસ્મિતા ન્યૂઝ)
1/8

Aravalli Shamlaji Temple: હિન્દુ સનાતન ધર્મમાં પંચાંગનું ખૂબ જ મહત્વ છે. પંચાંગ પ્રમાણે આજનો દિવસ શુભ દિવસ છે, કેમ કે આજે 24 ફેબ્રુઆરી, 2024 એ મહા પૂનમ છે, હિન્દીમાં આને માઘ પૂર્ણિમા પણ કહે છે.
2/8

હિન્દુ સંસ્કૃતિમાં તિથિ, વાર અને નક્ષત્ર જોઈને કાર્ય કરવાની પ્રણાલી છે. આ અંતર્ગત આજે ગુજરાતના મંદિરો ભક્તોથી ઉભરાયા છે. આજે વહેલી સવારથી જ અરવલ્લી જિલ્લાનું સુપ્રિસદ્ધ યાત્રાધામ શામળાજીમાં ભક્તોનુંના ઘોડાપુર આવ્યુ છે.
Published at : 24 Feb 2024 12:54 PM (IST)
આગળ જુઓ





















