શોધખોળ કરો
Sharad Purnima 2022: અંબાજીમાં મંગળા આરતીમાં ઉમટ્યાં ભક્તો, નવરાત્રી દરમિયાન મંદિરને થઈ આટલા કરોડની આવક
Sharad Purnima : આજે શરદ પૂનમ છે. યાત્રાધામ અંબાજીમાં શરદપૂર્ણિમા નિમિત્ર મંગળા આરતી યોજાઈ હતી. સવારે 6 વાગે મંગળા આરતીમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યો હતા.
અંબાજીમાં શરદ પૂર્ણિમા પર ભક્તો ઉમટ્યાં
1/9

અંબાજીમાં શરદ પૂર્ણિમા નિમિત્તે આજે સવારે 6 વાગે મંગળા આરતીમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યો હતા.
2/9

શરદ પૂર્ણિમા પર મંગળા આરતીનો લાભ લેવા ભક્તોની લાંબી કતાર લાગી હતી.
Published at : 09 Oct 2022 09:40 AM (IST)
આગળ જુઓ




















