શોધખોળ કરો
Shrawan 2022: આજે શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ અને શનિશ્વરી અમાસનો યોગ, શિવાલયોમાં ઉમટ્યાં ભક્તો
Shrawan 2022: આજે પવિત્ર શ્રાવણ મહિનાનો અંતિમ દિવસ છે. આજે શનિશ્વરી અમાસનો પણ સંયોગ છે.
શ્રાવણના અંતિમ દિવસે શિવાલયોમાં હર હર મહાદેવનો નાદ.
1/8

18 વર્ષ બાદ શ્રાવણ મહિનાના અંતિમ દિવસ અને શનિ અમાવસ્યાનો સંયોગ સર્જાયો છે. પંચાંગ અનુસાર આ વર્ષે અમાસ પર ખૂબ જ દુર્લભ સંયોગ બની રહ્યો છે.
2/8

અમદાવાદના રામેશ્વર મહાદેવના મંદિરે આજે 11111 રુદ્રાક્ષનું શિવલિંગ બનાવવામાં આવ્યું છે. જેના દર્શન કરી શ્રદ્ધાળુઓ ધન્યતા અનુભવી રહ્યા છે.
Published at : 27 Aug 2022 10:23 AM (IST)
આગળ જુઓ





















