શોધખોળ કરો
Vastu Tips: ઘરમાં આ 6 વસ્તુ રાખવાથી રહે છે બરકત, સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે કારગર ઉપાય
પ્રતીકાત્મક તસવીર
1/6

વાસ્તુ શાસ્ત્ર મુજબ કેટલીક વસ્તુને ઘરમાં રાખવાથી સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે અને તેના પ્રભાવથી ઘરમાં ધન ધાન્યની પણ વૃદ્ધિ થાય છે. ઘરમાં ચાંદી પિત્તળના પિરામીડથી ઘરમાં બરકત રહે છે.
2/6

ઘરના ઉત્તર દિશામાં પાણીથી ભરેલ કળશ રાખવાની ઘરમાં ધનની કમી નથી રહેતી અને ઘરના અણુ પર તેનો સારો પ્રભાવ પડે છે
Published at : 21 Apr 2021 04:37 PM (IST)
આગળ જુઓ





















