શોધખોળ કરો

MorPankh Vastu Upay: આ 5 જગ્યાએ ભૂલથી ન રાખશો મોરપિચ્છ, ધન હાનિ સાથે થશે આ નુકસાન

ઘરમાં મોરનું પીંછા રાખવું શુભ માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જે ઘરમાં મોર પીંછા હોય છે તે ઘરમાં ભગવાન શ્રીકૃષ્ણની કૃપા રહે છે

ઘરમાં મોરનું પીંછા રાખવું શુભ માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જે ઘરમાં મોર પીંછા હોય છે તે ઘરમાં ભગવાન શ્રીકૃષ્ણની કૃપા રહે છે

પ્રતીકાત્મક તસવીર

1/4
વાસ્તુશાસ્ત્ર અનુસાર મોરનું પીંછ સકારાત્મક ઉર્જા માટે ઘરમાં રાખવામાં આવે છે પરંતુ વાસ્તુના નિયમો અનુસાર જો તમે મોરનું પીંછ ખોટી જગ્યાએ રાખો છો તો તેનાથી તમારા ઘરમાં નકારાત્મક ઉર્જા તો આવે જ છે પરંતુ આર્થિક નુકસાન પણ થાય છે. આવી સ્થિતિમાં મોર પીંછાને ઘરમાં રાખતા પહેલા તમારે સાચી દિશા જાણી લેવી જોઈએ. આવો જાણીએ વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં મોર પીંછા રાખવાના કયા નિયમો છે.
વાસ્તુશાસ્ત્ર અનુસાર મોરનું પીંછ સકારાત્મક ઉર્જા માટે ઘરમાં રાખવામાં આવે છે પરંતુ વાસ્તુના નિયમો અનુસાર જો તમે મોરનું પીંછ ખોટી જગ્યાએ રાખો છો તો તેનાથી તમારા ઘરમાં નકારાત્મક ઉર્જા તો આવે જ છે પરંતુ આર્થિક નુકસાન પણ થાય છે. આવી સ્થિતિમાં મોર પીંછાને ઘરમાં રાખતા પહેલા તમારે સાચી દિશા જાણી લેવી જોઈએ. આવો જાણીએ વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં મોર પીંછા રાખવાના કયા નિયમો છે.
2/4
ઘરમાં મોરનું પીંછા રાખવું શુભ માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જે ઘરમાં મોર પીંછા હોય છે તે ઘરમાં ભગવાન શ્રીકૃષ્ણની કૃપા રહે છે. આ સિવાય ઘરમાં મોર પીંછા રાખવાથી આર્થિક સ્થિતિ પણ મજબૂત બને છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર, મોર પીંછાને ઘરમાં રાખવાથી તમારું ભાગ્ય મજબૂત બને છે અને ઘરમાં સકારાત્મકતા આવે છે, પરંતુ શું તમે જાણો છો કે મોરનું પીંછા ત્યારે જ તમારા જીવન પર શુભ અસર કરશે જ્યારે તમે તેને યોગ્ય દિશામાં રાખશો. આવો જાણીએ કઈ દિશામાં અને કઈ જગ્યાએ મોર પીંછા રાખવાથી બચવું જોઈએ.
ઘરમાં મોરનું પીંછા રાખવું શુભ માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જે ઘરમાં મોર પીંછા હોય છે તે ઘરમાં ભગવાન શ્રીકૃષ્ણની કૃપા રહે છે. આ સિવાય ઘરમાં મોર પીંછા રાખવાથી આર્થિક સ્થિતિ પણ મજબૂત બને છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર, મોર પીંછાને ઘરમાં રાખવાથી તમારું ભાગ્ય મજબૂત બને છે અને ઘરમાં સકારાત્મકતા આવે છે, પરંતુ શું તમે જાણો છો કે મોરનું પીંછા ત્યારે જ તમારા જીવન પર શુભ અસર કરશે જ્યારે તમે તેને યોગ્ય દિશામાં રાખશો. આવો જાણીએ કઈ દિશામાં અને કઈ જગ્યાએ મોર પીંછા રાખવાથી બચવું જોઈએ.
3/4
વાસ્તુશાસ્ત્ર અનુસાર જો તમે મોરનાં પીંછાને ઉત્તર-પૂર્વ દિશામાં રાખો છો તો તેનાથી તમારા ઘરમાં નકારાત્મકતાનો વાસ થઈ શકે છે. ઉત્તર-પૂર્વ દિશામાં મોર પીંછા રાખવાથી આર્થિક નુકસાન થાય છે અને તમારો ખર્ચ વધે છે. આવી સ્થિતિમાં, વાસ્તુ અનુસાર, મોર પીંછાને ઉત્તર-પૂર્વ દિશામાં રાખવાનું ટાળો. તમે મોરના પીંછાને ઉત્તર દિશામાં રાખી શકો છો.
વાસ્તુશાસ્ત્ર અનુસાર જો તમે મોરનાં પીંછાને ઉત્તર-પૂર્વ દિશામાં રાખો છો તો તેનાથી તમારા ઘરમાં નકારાત્મકતાનો વાસ થઈ શકે છે. ઉત્તર-પૂર્વ દિશામાં મોર પીંછા રાખવાથી આર્થિક નુકસાન થાય છે અને તમારો ખર્ચ વધે છે. આવી સ્થિતિમાં, વાસ્તુ અનુસાર, મોર પીંછાને ઉત્તર-પૂર્વ દિશામાં રાખવાનું ટાળો. તમે મોરના પીંછાને ઉત્તર દિશામાં રાખી શકો છો.
4/4
વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં મોરનું પીંછ રાખવાથી આર્થિક લાભ થાય છે અને દેવી લક્ષ્મીની કૃપા તમારા પર બની રહે છે, પરંતુ યાદ રાખો કે, તમારા પર્સમાં ક્યારેય મોરનું પીંછ ન રાખો, તેનાથી આર્થિક નુકસાન થાય છે. તમારા ખર્ચાઓ વધવા લાગે છે અથવા તમે પૈસા ગુમાવી શકો છો. જેમ પીંછાનો સંબંધ સ્વતંત્રતા સાથે છે, તેવી જ રીતે વાસ્તુશાસ્ત્રમાં પણ મોરના પીંછાને બંધ ન રાખવા જોઈએ.
વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં મોરનું પીંછ રાખવાથી આર્થિક લાભ થાય છે અને દેવી લક્ષ્મીની કૃપા તમારા પર બની રહે છે, પરંતુ યાદ રાખો કે, તમારા પર્સમાં ક્યારેય મોરનું પીંછ ન રાખો, તેનાથી આર્થિક નુકસાન થાય છે. તમારા ખર્ચાઓ વધવા લાગે છે અથવા તમે પૈસા ગુમાવી શકો છો. જેમ પીંછાનો સંબંધ સ્વતંત્રતા સાથે છે, તેવી જ રીતે વાસ્તુશાસ્ત્રમાં પણ મોરના પીંછાને બંધ ન રાખવા જોઈએ.

એસ્ટ્રો ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

સૂર્યના સિંહ રાશિમાં પ્રવેશ સાથે  4 ગ્રહોની મોટી હલચલ, આ  5 રાશિઓ માટે રાજયોગ 
સૂર્યના સિંહ રાશિમાં પ્રવેશ સાથે  4 ગ્રહોની મોટી હલચલ, આ  5 રાશિઓ માટે રાજયોગ 
વર્ષો પછી રક્ષાબંધન પર અનોખો સંયોગ, બહેનો આખો દિવસ બાંધી શકશે રાખડી; જાણો 5 શુભ મુહૂર્ત
વર્ષો પછી રક્ષાબંધન પર અનોખો સંયોગ, બહેનો આખો દિવસ બાંધી શકશે રાખડી; જાણો 5 શુભ મુહૂર્ત
17 ઓગસ્ટ 2026નું રાશિફળ: સોમવારે આ 3 રાશિઓનું ચમકશે નસીબ, મળશે બમ્પર આર્થિક લાભ!
17 ઓગસ્ટ 2026નું રાશિફળ: સોમવારે આ 3 રાશિઓનું ચમકશે નસીબ, મળશે બમ્પર આર્થિક લાભ!
નાગ પંચમી 2026: કાલસર્પ દોષ દૂર કરવા જપો 5 ચમત્કારી મંત્રો, જાણો સાચી પૂજા વિધિ
નાગ પંચમી 2026: કાલસર્પ દોષ દૂર કરવા જપો 5 ચમત્કારી મંત્રો, જાણો સાચી પૂજા વિધિ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Embed widget