શોધખોળ કરો

Shani Ast 2024: શનિના અસ્ત થવાથી આ 3 રાશિની વધશે મુશ્કેલી, ધન વ્યય સાથે સ્વાસ્થ્ય માટે વિપરિત સમય

આજે 11 ફેબ્રુઆરીએ શનિ અસ્ત થઇ ગયો જેની નકારાત્મક અસર આ ત્રણ રાશિના જાતક પર પડશે. જાણીએ કઇ છે આ ત્રણ રાશિ

આજે  11 ફેબ્રુઆરીએ  શનિ અસ્ત થઇ ગયો જેની નકારાત્મક અસર આ ત્રણ રાશિના જાતક પર પડશે. જાણીએ  કઇ છે આ ત્રણ રાશિ

પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)

1/5
Shani Ast Effects: શનિદેવ કર્મો અનુસાર ફળ આપે છે. શનિ 11 ફેબ્રુઆરીએ કુંભ રાશિમાં અસ્ત થવાથી કેટલીક રાશિઓની સમસ્યાઓમાં વધારો કરશે. જાણો કઈ રાશિના જાતકોએ સાવધાન રહેવાની જરૂર છે.
Shani Ast Effects: શનિદેવ કર્મો અનુસાર ફળ આપે છે. શનિ 11 ફેબ્રુઆરીએ કુંભ રાશિમાં અસ્ત થવાથી કેટલીક રાશિઓની સમસ્યાઓમાં વધારો કરશે. જાણો કઈ રાશિના જાતકોએ સાવધાન રહેવાની જરૂર છે.
2/5
જ્યોતિષમાં શનિદેવને ન્યાયાધીશની પદવી અપાઇ છે. શનિદેવ દરેક સાથે ઉચિત વ્યવહાર કરે છે. અયોગ્ય કે અન્યાયી વર્તન કરનારને શનિની સજા ભોગવવી પડે છે. આજે એટલે કે 11મી ફેબ્રુઆરીએ શનિની સ્થિતિમાં ફેરફાર થવાનો છે. કુંભ રાશિમાં હોવાથી શનિ તેની અસ્ત  અવસ્થામાં હશે. શનિના અસ્ત થવાથી કેટલીક રાશિઓની મુશ્કેલીઓ વધવાની છે. ચાલો જાણીએ કે શનિની અસ્ત થવાને કારણે કઈ રાશિના જાતકોને તેમના જીવનમાં સમસ્યાઓનો સામનો કરવો પડશે.
જ્યોતિષમાં શનિદેવને ન્યાયાધીશની પદવી અપાઇ છે. શનિદેવ દરેક સાથે ઉચિત વ્યવહાર કરે છે. અયોગ્ય કે અન્યાયી વર્તન કરનારને શનિની સજા ભોગવવી પડે છે. આજે એટલે કે 11મી ફેબ્રુઆરીએ શનિની સ્થિતિમાં ફેરફાર થવાનો છે. કુંભ રાશિમાં હોવાથી શનિ તેની અસ્ત અવસ્થામાં હશે. શનિના અસ્ત થવાથી કેટલીક રાશિઓની મુશ્કેલીઓ વધવાની છે. ચાલો જાણીએ કે શનિની અસ્ત થવાને કારણે કઈ રાશિના જાતકોને તેમના જીવનમાં સમસ્યાઓનો સામનો કરવો પડશે.
3/5
કર્ક-શનિ અસ્ત  અવસ્થામાં જવાથી કર્ક રાશિના લોકો પર સૌથી વધુ નકારાત્મક અસર પડશે. કર્ક રાશિવાળા લોકો આ સમયે શનિના પ્રભાવથી પરેશાન રહે છે. આવી સ્થિતિમાં શનિની ક્ષીણ થતી દશા તમારા માટે વધુ પરેશાની પેદા કરી શકે છે. શનિની અસ્ત થવાને કારણે તમારા જીવનમાં ઘણી સમસ્યાઓ આવી શકે છે. શનિ આ રાશિના જાતકોને માનસિક, શારીરિક અને આર્થિક રીતે પરેશાન કરશે. શનિની અસ્તની અસરને કારણે તમારા દરેક કામમાં અડચણ આવી શકે છે. વેપારમાં પણ તમને નુકસાન થઈ શકે છે.
કર્ક-શનિ અસ્ત અવસ્થામાં જવાથી કર્ક રાશિના લોકો પર સૌથી વધુ નકારાત્મક અસર પડશે. કર્ક રાશિવાળા લોકો આ સમયે શનિના પ્રભાવથી પરેશાન રહે છે. આવી સ્થિતિમાં શનિની ક્ષીણ થતી દશા તમારા માટે વધુ પરેશાની પેદા કરી શકે છે. શનિની અસ્ત થવાને કારણે તમારા જીવનમાં ઘણી સમસ્યાઓ આવી શકે છે. શનિ આ રાશિના જાતકોને માનસિક, શારીરિક અને આર્થિક રીતે પરેશાન કરશે. શનિની અસ્તની અસરને કારણે તમારા દરેક કામમાં અડચણ આવી શકે છે. વેપારમાં પણ તમને નુકસાન થઈ શકે છે.
4/5
શનિદેવની અસ્ત થવાને કારણે મકર રાશિના લોકોની મુશ્કેલીઓ વધવાની છે. આ રાશિના જાતકો માટે હાલમાં શનિની સાડાસાતી ચાલી રહી છે. આવી સ્થિતિમાં શનિની અસ્ત થવાને કારણે તમારે ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. શનિ આ રાશિના લોકોને કરિયરના ક્ષેત્રમાં ઘણી પરેશાન કરશે. તમારી પ્રગતિમાં અવરોધો આવશે, પ્રમોશન અટકી શકે છે. ઓફિસમાં તમારું પ્રદર્શન બગડી શકે છે અને તેના કારણે તમે તમારી નોકરી પણ ગુમાવી શકો છો. આ સમયગાળા દરમિયાન મકર રાશિના લોકોનું સ્વાસ્થ્ય પણ બગડી શકે છે.
શનિદેવની અસ્ત થવાને કારણે મકર રાશિના લોકોની મુશ્કેલીઓ વધવાની છે. આ રાશિના જાતકો માટે હાલમાં શનિની સાડાસાતી ચાલી રહી છે. આવી સ્થિતિમાં શનિની અસ્ત થવાને કારણે તમારે ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. શનિ આ રાશિના લોકોને કરિયરના ક્ષેત્રમાં ઘણી પરેશાન કરશે. તમારી પ્રગતિમાં અવરોધો આવશે, પ્રમોશન અટકી શકે છે. ઓફિસમાં તમારું પ્રદર્શન બગડી શકે છે અને તેના કારણે તમે તમારી નોકરી પણ ગુમાવી શકો છો. આ સમયગાળા દરમિયાન મકર રાશિના લોકોનું સ્વાસ્થ્ય પણ બગડી શકે છે.
5/5
આ રાશિઓ માટે હાલમાં શનિની સાડા સતી ચાલી રહી છે. શનિના અસ્ત દરમિયાન કુંભ રાશિના લોકોની મુશ્કેલીઓમાં વધુ વધારો થવાનો છે. તમને પૈસાની મોટી ખોટ થઈ શકે છે. તમારા જીવનમાં ઘણા ઉતાર-ચઢાવ આવી શકે છે. સંબંધોમાં અંતર આવી શકે છે. જીવનસાથી સાથે વાદ-વિવાદ એટલો વધી શકે છે કે તે અલગ થવાનું કારણ પણ બની શકે છે. શનિની અશુભ અસરને કારણે કુંભ રાશિના લોકો કોઈ મોટી બીમારીનો શિકાર બની શકે છે. આ રાશિના લોકોએ પોતાના સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું પડશે. નોકરી અને વ્યવસાયમાં પણ તમારે ઘણા પડકારોનો સામનો કરવો પડી શકે છે. તમારા કામમાં અનેક અવરોધો આવશે.
આ રાશિઓ માટે હાલમાં શનિની સાડા સતી ચાલી રહી છે. શનિના અસ્ત દરમિયાન કુંભ રાશિના લોકોની મુશ્કેલીઓમાં વધુ વધારો થવાનો છે. તમને પૈસાની મોટી ખોટ થઈ શકે છે. તમારા જીવનમાં ઘણા ઉતાર-ચઢાવ આવી શકે છે. સંબંધોમાં અંતર આવી શકે છે. જીવનસાથી સાથે વાદ-વિવાદ એટલો વધી શકે છે કે તે અલગ થવાનું કારણ પણ બની શકે છે. શનિની અશુભ અસરને કારણે કુંભ રાશિના લોકો કોઈ મોટી બીમારીનો શિકાર બની શકે છે. આ રાશિના લોકોએ પોતાના સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું પડશે. નોકરી અને વ્યવસાયમાં પણ તમારે ઘણા પડકારોનો સામનો કરવો પડી શકે છે. તમારા કામમાં અનેક અવરોધો આવશે.

એસ્ટ્રો ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારRajkot fire tragedy | અગ્નિકાંડના સાગઠિયાની કાળી કમાણીનો પર્દાફાશValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યાAhmedabad Rains | વેજલપુર વિસ્તારમાં  રસ્તો બેસી જતા લોકોની સમસ્યામાં થયો વધારો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Embed widget