શોધખોળ કરો

Vastu Tips For Hanuman: તમારા ઘરમાં આ દિશામાં રાખો હનુમાનજીની મૂર્તિ, જાણો વાસ્તુના નિયમો

Vastu Tips For Hanuman: વાસ્તુ અનુસાર, દક્ષિણ દિશામાં હનુમાનજીની મૂર્તિ રાખવાથી નકારાત્મક ઊર્જા દૂર થાય છે. ભગવાન હનુમાનનો ફોટો કે મૂર્તિ ક્યારેય સીડી નીચે, રસોડામાં કે અન્ય કોઈ અશુદ્ધ જગ્યાએ ન રાખો.

Vastu Tips For Hanuman: વાસ્તુ અનુસાર, દક્ષિણ દિશામાં હનુમાનજીની મૂર્તિ રાખવાથી નકારાત્મક ઊર્જા દૂર થાય છે. ભગવાન હનુમાનનો ફોટો કે મૂર્તિ ક્યારેય સીડી નીચે, રસોડામાં કે અન્ય કોઈ અશુદ્ધ જગ્યાએ ન રાખો.

આ દિશામાં રાખો હનુમાનજીની મૂર્તિ

1/6
હિન્દુ ધર્મમાં ભગવાન હનુમાનજીને કળિયુગના દેવતા માનવામાં આવે છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર, ઘરમાં દેવતાઓની તસવીરો ફક્ત શણગાર માટે જ નહીં, પરંતુ સકારાત્મક ઊર્જાનો સ્ત્રોત પણ છે. ખાસ કરીને, ઘરમાં હનુમાનજીની મૂર્તિ કે ચિત્ર રાખવાથી તમામ પ્રકારની સમસ્યાઓ અને અવરોધો દૂર થાય છે.
હિન્દુ ધર્મમાં ભગવાન હનુમાનજીને કળિયુગના દેવતા માનવામાં આવે છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર, ઘરમાં દેવતાઓની તસવીરો ફક્ત શણગાર માટે જ નહીં, પરંતુ સકારાત્મક ઊર્જાનો સ્ત્રોત પણ છે. ખાસ કરીને, ઘરમાં હનુમાનજીની મૂર્તિ કે ચિત્ર રાખવાથી તમામ પ્રકારની સમસ્યાઓ અને અવરોધો દૂર થાય છે.
2/6
વાસ્તુ શાસ્ત્ર અનુસાર, દક્ષિણ દિશામાં હનુમાનજીની મૂર્તિ કે ચિત્ર રાખવું અત્યંત શુભ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે ભગવાન હનુમાનજીની છબી ઘર માટે દૈવી રક્ષણાત્મક કવચ તરીકે કાર્ય કરે છે.
વાસ્તુ શાસ્ત્ર અનુસાર, દક્ષિણ દિશામાં હનુમાનજીની મૂર્તિ કે ચિત્ર રાખવું અત્યંત શુભ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે ભગવાન હનુમાનજીની છબી ઘર માટે દૈવી રક્ષણાત્મક કવચ તરીકે કાર્ય કરે છે.
3/6
વાસ્તુ નિયમો અનુસાર, હનુમાનજીનો ફોટો કે મૂર્તિ ક્યારેય બેડરૂમમાં ન રાખો. કારણ કે એવું માનવામાં આવે છે કે બેડરૂમમાં હનુમાનજીની મૂર્તિ રાખવાથી વાસ્તુ દોષ ઉત્પન્ન થાય છે.
વાસ્તુ નિયમો અનુસાર, હનુમાનજીનો ફોટો કે મૂર્તિ ક્યારેય બેડરૂમમાં ન રાખો. કારણ કે એવું માનવામાં આવે છે કે બેડરૂમમાં હનુમાનજીની મૂર્તિ રાખવાથી વાસ્તુ દોષ ઉત્પન્ન થાય છે.
4/6
પૌરાણિક કથાઓ અનુસાર, ભગવાન હનુમાનજીની મૂર્તિ પૂર્વ કે દક્ષિણ તરફ રાખવાથી ઘરમાં સકારાત્મક ઊર્જા આવે છે. એવું પણ કહેવાય છે કે જ્યારે પણ ભગવાન હનુમાનજીની મૂર્તિ આ દિશામાં રાખવામાં આવે છે, ત્યારે તે બેસવાની સ્થિતિમાં હોવી જોઈએ.
પૌરાણિક કથાઓ અનુસાર, ભગવાન હનુમાનજીની મૂર્તિ પૂર્વ કે દક્ષિણ તરફ રાખવાથી ઘરમાં સકારાત્મક ઊર્જા આવે છે. એવું પણ કહેવાય છે કે જ્યારે પણ ભગવાન હનુમાનજીની મૂર્તિ આ દિશામાં રાખવામાં આવે છે, ત્યારે તે બેસવાની સ્થિતિમાં હોવી જોઈએ.
5/6
વાસ્તુ અનુસાર, જ્યાં પણ ભગવાન હનુમાનજીનો ફોટો કે મૂર્તિ હોય તે જગ્યાએ સાફ સફાઈ રાખવી જરૂરી છે. મૂર્તિ સ્થાપિત કર્યા પછી, દરરોજ સુગંધિત ધૂપ, કપૂર કે દીવો પ્રગટાવવો અને ભગવાન હનુમાનની પૂજા કરવી જરૂરી છે.
વાસ્તુ અનુસાર, જ્યાં પણ ભગવાન હનુમાનજીનો ફોટો કે મૂર્તિ હોય તે જગ્યાએ સાફ સફાઈ રાખવી જરૂરી છે. મૂર્તિ સ્થાપિત કર્યા પછી, દરરોજ સુગંધિત ધૂપ, કપૂર કે દીવો પ્રગટાવવો અને ભગવાન હનુમાનની પૂજા કરવી જરૂરી છે.
6/6
Disclaimer:  (અહીં , આપવામાં આવેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. ABP  અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી.)
Disclaimer:  (અહીં , આપવામાં આવેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. ABP અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી.)

એસ્ટ્રો ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

12 ઓગસ્ટે વર્ષનું સૌથી મોટું સૂર્યગ્રહણ: 4 રાશિના જાતકોએ ખાસ સાવધાની રાખવી પડશે
12 ઓગસ્ટે વર્ષનું સૌથી મોટું સૂર્યગ્રહણ: 4 રાશિના જાતકોએ ખાસ સાવધાની રાખવી પડશે
Planetary Transits 2026: 2 ગ્રહણ અને 6 મોટા ગ્રહોની ચાલમાં બદલાવ! 11 ઓગસ્ટથી 6 રાશિઓને થશે બમ્પર લાભ 
Planetary Transits 2026: 2 ગ્રહણ અને 6 મોટા ગ્રહોની ચાલમાં બદલાવ! 11 ઓગસ્ટથી 6 રાશિઓને થશે બમ્પર લાભ 
15 ઓગસ્ટથી ભારતની કુંડળી બદલાશે: આગામી 55 દિવસો મોદી સરકાર માટે કેમ સાબિત થશે પડકારજનક?
15 ઓગસ્ટથી ભારતની કુંડળી બદલાશે: આગામી 55 દિવસો મોદી સરકાર માટે કેમ સાબિત થશે પડકારજનક?
Surya Grahan 2026: મંગળના આર્દા નક્ષત્રમાં પ્રવેશ, આ ત્રણ રાશિને થશે લાભ
Surya Grahan 2026: મંગળના આર્દા નક્ષત્રમાં પ્રવેશ, આ ત્રણ રાશિને થશે લાભ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતાના અહેવાલની અસર
Hun To Bolish : હું તો બોલીશ : પેપર પર મહિલા અનામત પાર્ટ-2
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ રેગિંગ
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
Jamnagar news:  જામનગરમાં મહિલા સશક્તિકરણના દાવાની ખુલ્લી પોલ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Colombia Earthquake: કોલંબિયામાં ભૂકંપથી 1500થી વધુ ઘર ધરાશાયી, અત્યાર સુધી 111ના મોત
Colombia Earthquake: કોલંબિયામાં ભૂકંપથી 1500થી વધુ ઘર ધરાશાયી, અત્યાર સુધી 111ના મોત
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં ભાજપની આજે ઝારખંડ બંધની જાહેરાત, હાઈ એલર્ટ પર પોલીસ
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં ભાજપની આજે ઝારખંડ બંધની જાહેરાત, હાઈ એલર્ટ પર પોલીસ
2027 વર્લ્ડકપમાં અફઘાનિસ્તાને મેળવ્યું સ્થાન, વેસ્ટ ઈન્ડિઝને લાગ્યો મોટો ઝટકો
2027 વર્લ્ડકપમાં અફઘાનિસ્તાને મેળવ્યું સ્થાન, વેસ્ટ ઈન્ડિઝને લાગ્યો મોટો ઝટકો
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ
2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ
Embed widget