શોધખોળ કરો

Lakshmi-Narayan Plant: ઘરના આંગણામાં આ છોડ લગાવવાથી થોડા દિવસમાં થઇ જશો માલામાલ, મા લક્ષ્મી અને શ્રી હરિના મળશે આશિષ

પ્રતીકાત્મક તસવીર

1/6
વાસ્તુશાસ્ત્રમાં અનેક છોડને ખૂબ જ ચમત્કારી ગણાવ્યા છે. તેને ઘરમાં લગાવવાથી નકારાત્મક ઉર્જા સમાપ્ત થાય છે અને ધનની પ્રાપ્તિ થાય છે. આ છોડની અસરથી બગડેલા કામ પણ બનવા લાગે છે. આમાંથી એક છે પારસ પીપલ. આ ભગવાન વિષ્ણુનો પ્રિય છોડ છે. તેને લગાવવાથી પૈસાની કમી નથી રહેતી. ચાલો જાણીએ અન્ય ક્યાં છોડને ઘરના આંગણામાં લગવવા શુભ છે.
વાસ્તુશાસ્ત્રમાં અનેક છોડને ખૂબ જ ચમત્કારી ગણાવ્યા છે. તેને ઘરમાં લગાવવાથી નકારાત્મક ઉર્જા સમાપ્ત થાય છે અને ધનની પ્રાપ્તિ થાય છે. આ છોડની અસરથી બગડેલા કામ પણ બનવા લાગે છે. આમાંથી એક છે પારસ પીપલ. આ ભગવાન વિષ્ણુનો પ્રિય છોડ છે. તેને લગાવવાથી પૈસાની કમી નથી રહેતી. ચાલો જાણીએ અન્ય ક્યાં છોડને ઘરના આંગણામાં લગવવા શુભ છે.
2/6
એવું માનવામાં આવે છે કે પારસ પીપળની પૂજા કરવાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી બંનેની કૃપા પ્રાપ્ત થાય છે. ધનની દેવી મા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને તેને ધનવાન બનાવે છે. પરંતુ તેને ઘરમાં નહીં પરંતુ ઘરની બહાર લગાવવો જોઈએ. કારણ કે તે પીપલની એકમાત્ર પ્રજાતિ છે.
એવું માનવામાં આવે છે કે પારસ પીપળની પૂજા કરવાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી બંનેની કૃપા પ્રાપ્ત થાય છે. ધનની દેવી મા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને તેને ધનવાન બનાવે છે. પરંતુ તેને ઘરમાં નહીં પરંતુ ઘરની બહાર લગાવવો જોઈએ. કારણ કે તે પીપલની એકમાત્ર પ્રજાતિ છે.
3/6
તમામ પ્રયાસો પછી પણ જો તમને આર્થિક તંગીમાંથી મુક્તિ ન મળી રહી હોય તો પારસ પીપળના 108 પાંદડા પર ભગવાન વિષ્ણુનું નામ લખીને તેને પવિત્ર નદીમાં વહેવડાવવાથી લાભ થશે. તેનાથી ધનની અછત દૂર થશે અને ધન લાભ થશે.
તમામ પ્રયાસો પછી પણ જો તમને આર્થિક તંગીમાંથી મુક્તિ ન મળી રહી હોય તો પારસ પીપળના 108 પાંદડા પર ભગવાન વિષ્ણુનું નામ લખીને તેને પવિત્ર નદીમાં વહેવડાવવાથી લાભ થશે. તેનાથી ધનની અછત દૂર થશે અને ધન લાભ થશે.
4/6
જો પરિવારનો કોઈ સભ્ય  વારંવાર બીમાર થતો હોય તો પારસ પીપળના 11 પાંદડા પર ઓમ હનુમત્યે નમઃ લખીને વહેતા પાણીમાં પાન વહાવી દેવાથી  સ્વાસ્થ્ય સુધરશે અને તંદુરસ્તીનું સુખ મળશે.
જો પરિવારનો કોઈ સભ્ય વારંવાર બીમાર થતો હોય તો પારસ પીપળના 11 પાંદડા પર ઓમ હનુમત્યે નમઃ લખીને વહેતા પાણીમાં પાન વહાવી દેવાથી સ્વાસ્થ્ય સુધરશે અને તંદુરસ્તીનું સુખ મળશે.
5/6
જો યોગ્ય જીવનસાથીની શોધમાં હો અને નિરાશા મળતી હોય તો   લગ્નમાં વિલંબ થતો હોય તો નિયમિત રીતે પારસ પીપળના મૂળમાં જળ ચઢાવવાથી શીઘ્ર વિવાહના યોગ બને છે.
જો યોગ્ય જીવનસાથીની શોધમાં હો અને નિરાશા મળતી હોય તો લગ્નમાં વિલંબ થતો હોય તો નિયમિત રીતે પારસ પીપળના મૂળમાં જળ ચઢાવવાથી શીઘ્ર વિવાહના યોગ બને છે.
6/6
કુંડળીમાં નબળા ગુરુને મજબૂત કરવા માટે પારસ પીપળાના ફૂલ ખૂબ જ ફાયદાકારક છે. ગુરુ ગ્રહને પારસ પીપળનું ફૂલ અર્પણ કરવાથી ગુરુ ગ્રહ બળવાન બને છે.
કુંડળીમાં નબળા ગુરુને મજબૂત કરવા માટે પારસ પીપળાના ફૂલ ખૂબ જ ફાયદાકારક છે. ગુરુ ગ્રહને પારસ પીપળનું ફૂલ અર્પણ કરવાથી ગુરુ ગ્રહ બળવાન બને છે.

એસ્ટ્રો ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surendranagar Bus Trapped | વસ્તડીના ભોગાવો નદીમાં સ્કૂલ બસ ફસાઈ, વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂUSA Visa | અમેરિકા જવા માંગતા ભારતીયો માટે ખુશીના સમાચાર | અમેરિકાએ કરી મોટી જાહેરાતGujarat Flood Compensation | કેન્દ્ર સરકારે ગુજરાત માટે કરી 600 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાતSardar Sarovar Dam | નર્મદા ડેમ સંપૂર્ણય ભરાયો, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે નવા નીરના વધામણા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત
Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત
ગુજરાતને મોદી સરકારની મોટી ભેટ, પુર રાહત પેકેજ માટે આટલા કરોડની કરી જાહેરાત
ગુજરાતને મોદી સરકારની મોટી ભેટ, પુર રાહત પેકેજ માટે આટલા કરોડની કરી જાહેરાત
Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર
Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર
Embed widget