શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Morning Tips: સવારે આંખ ખૂલતાં જ કરો આ કામ, દેવી લક્ષ્મી થશે શીઘ્ર પ્રસન્ન, મળી જશે કુબેરનો ખજાનો
Morning Tips: દિવસને શુભ બનાવવા માટે શાસ્ત્રોમાં અનેક ઉપાયો જણાવવામાં આવ્યા છે, તેમાંથી એક છે મંત્ર જાપ. જો આંખ ખુલતાની સાથે જ આ મંત્રોનો જાપ કરવામાં આવે તો જીવનની તમામ સમસ્યાઓનો અંત આવી જાય છે.
![Morning Tips: દિવસને શુભ બનાવવા માટે શાસ્ત્રોમાં અનેક ઉપાયો જણાવવામાં આવ્યા છે, તેમાંથી એક છે મંત્ર જાપ. જો આંખ ખુલતાની સાથે જ આ મંત્રોનો જાપ કરવામાં આવે તો જીવનની તમામ સમસ્યાઓનો અંત આવી જાય છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/16/c20f6c6835764b259bf7e36e00e796fe166856512820381_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જ્યોતિષી ટિપ્સ
1/8
![Morning Tips: દિવસને શુભ બનાવવા માટે શાસ્ત્રોમાં અનેક ઉપાયો જણાવવામાં આવ્યા છે, તેમાંથી એક છે મંત્ર જાપ. જો આંખ ખુલતાની સાથે જ આ મંત્રોનો જાપ કરવામાં આવે તો જીવનની તમામ સમસ્યાઓનો અંત આવી જાય છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/16/4efdd2f969559e8b1c92e99f32ded48e1d096.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Morning Tips: દિવસને શુભ બનાવવા માટે શાસ્ત્રોમાં અનેક ઉપાયો જણાવવામાં આવ્યા છે, તેમાંથી એક છે મંત્ર જાપ. જો આંખ ખુલતાની સાથે જ આ મંત્રોનો જાપ કરવામાં આવે તો જીવનની તમામ સમસ્યાઓનો અંત આવી જાય છે.
2/8
![મંત્રોમાં ઘણી શક્તિ છે. મંત્ર જાપ એ ભગવાન સાથે નાતો જોડવાનો સારો અને સરળ માર્ગ છે. શાસ્ત્રો અનુસાર એવા મંત્રો છે, જેનો દરરોજ સવારે ઉઠીને જાપ કરવામાં આવે તો પ્રગતિના માર્ગ ખુલે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/16/f3ccdd27d2000e3f9255a7e3e2c4880073076.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મંત્રોમાં ઘણી શક્તિ છે. મંત્ર જાપ એ ભગવાન સાથે નાતો જોડવાનો સારો અને સરળ માર્ગ છે. શાસ્ત્રો અનુસાર એવા મંત્રો છે, જેનો દરરોજ સવારે ઉઠીને જાપ કરવામાં આવે તો પ્રગતિના માર્ગ ખુલે છે.
3/8
![મંત્રો માત્ર માનસિક શાંતિ જ નથી આપતા પરંતુ ઇન્દ્રિયોને નિયંત્રિત કરવાની ક્ષમતામાં પણ વધારો કરે છે. સવારે આંખ ખુલતાની સાથે જ કેટલાક વિશેષ મંત્રોનો જાપ કરવાથી માનસિક, શારીરિક અને આર્થિક લાભ થાય છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/16/156005c5baf40ff51a327f1c34f2975b356f3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મંત્રો માત્ર માનસિક શાંતિ જ નથી આપતા પરંતુ ઇન્દ્રિયોને નિયંત્રિત કરવાની ક્ષમતામાં પણ વધારો કરે છે. સવારે આંખ ખુલતાની સાથે જ કેટલાક વિશેષ મંત્રોનો જાપ કરવાથી માનસિક, શારીરિક અને આર્થિક લાભ થાય છે.
4/8
![કરાગ્રે વસતે લક્ષ્મી: કરમધ્યે સરસ્વતી, કરમુલે સ્થિતો બ્રહ્મ પ્રભાતે કર્દર્શનમ્ - દરરોજ સવારે આંખ ખોલ્યા પછી સૌ પ્રથમ હથેળીઓ તરફ જોઈને આ મંત્રનો જાપ કરો. તેનાથી મા લક્ષ્મીની સાથે સરસ્વતી અને બ્રહ્માજીના આશીર્વાદ મળે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/16/799bad5a3b514f096e69bbc4a7896cd906ae8.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કરાગ્રે વસતે લક્ષ્મી: કરમધ્યે સરસ્વતી, કરમુલે સ્થિતો બ્રહ્મ પ્રભાતે કર્દર્શનમ્ - દરરોજ સવારે આંખ ખોલ્યા પછી સૌ પ્રથમ હથેળીઓ તરફ જોઈને આ મંત્રનો જાપ કરો. તેનાથી મા લક્ષ્મીની સાથે સરસ્વતી અને બ્રહ્માજીના આશીર્વાદ મળે છે.
5/8
![સમુદ્રવસને દેવી પર્વતસ્થાનમંડલે, વિષ્ણુપત્ની નમસ્તુભ્યં પાદસ્પર્શ ક્ષમસ્વ મે - ભૂમિ રોજેરોજ નાના-મોટા બોજને સહન કરે છે. માણસને અનાજ, પાણી જેવી ઘણી વસ્તુઓ જમીનમાંથી જ મળે છે. સવારે વહેલા ઉઠો અને આ મંત્રનો જાપ કરતી વખતે ભૂમિવંદન કરો. જેના કારણે અન્નની અને પૈસાની કમી નથી રહેતી](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/16/d0096ec6c83575373e3a21d129ff8fef69cc0.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સમુદ્રવસને દેવી પર્વતસ્થાનમંડલે, વિષ્ણુપત્ની નમસ્તુભ્યં પાદસ્પર્શ ક્ષમસ્વ મે - ભૂમિ રોજેરોજ નાના-મોટા બોજને સહન કરે છે. માણસને અનાજ, પાણી જેવી ઘણી વસ્તુઓ જમીનમાંથી જ મળે છે. સવારે વહેલા ઉઠો અને આ મંત્રનો જાપ કરતી વખતે ભૂમિવંદન કરો. જેના કારણે અન્નની અને પૈસાની કમી નથી રહેતી
6/8
![ગંગા ચ યમુને ચૈવ ગોદાવરી સરસ્વતી, નર્મદા સિંધુ કાવેરી જલ સ્મિનસંનિધિ કુરુ - હિંદુ ધર્મમાં નદીઓને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે. દરરોજ સ્નાન કરતી વખતે આ મંત્રનો જાપ કરવાથી મન પ્રસન્ન થાય છે, શરીરમાંથી નકારાત્મકતા દૂર થાય છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/16/032b2cc936860b03048302d991c3498f50659.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ગંગા ચ યમુને ચૈવ ગોદાવરી સરસ્વતી, નર્મદા સિંધુ કાવેરી જલ સ્મિનસંનિધિ કુરુ - હિંદુ ધર્મમાં નદીઓને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે. દરરોજ સ્નાન કરતી વખતે આ મંત્રનો જાપ કરવાથી મન પ્રસન્ન થાય છે, શરીરમાંથી નકારાત્મકતા દૂર થાય છે.
7/8
![સર્વમંગલ માંગલ્યાય શિવ સાર્થ સાધિક, શરણ્યે ત્રયમ્બકે ગૌરી નારાયણી નમોસ્તુ તે - આ મંત્ર શક્તિ એટલે કે દેવી દુર્ગાને સમર્પિત છે. કહેવાય છે કે ઘરની બહાર નીકળતી વખતે દરરોજ આ મંત્રનો જાપ કરવાથી દરેક કાર્યમાં સફળતા મળે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/16/18e2999891374a475d0687ca9f989d8317aa5.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સર્વમંગલ માંગલ્યાય શિવ સાર્થ સાધિક, શરણ્યે ત્રયમ્બકે ગૌરી નારાયણી નમોસ્તુ તે - આ મંત્ર શક્તિ એટલે કે દેવી દુર્ગાને સમર્પિત છે. કહેવાય છે કે ઘરની બહાર નીકળતી વખતે દરરોજ આ મંત્રનો જાપ કરવાથી દરેક કાર્યમાં સફળતા મળે છે.
8/8
![ઓમ ગં રૂપહર્તાય નમઃ અથવા ઓમ ચિંડી ચિન્દિ વરણ્યમ સ્વાહા - ગણપતિને પ્રસન્ન કરવા આ મંત્રનો દરરોજ જાપ કરો. એવું માનવામાં આવે છે કે ગણપતિજીની કૃપાથી દરેક સંકટ દૂર થઈ જાય છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/16/fe5df232cafa4c4e0f1a0294418e5660b94d8.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઓમ ગં રૂપહર્તાય નમઃ અથવા ઓમ ચિંડી ચિન્દિ વરણ્યમ સ્વાહા - ગણપતિને પ્રસન્ન કરવા આ મંત્રનો દરરોજ જાપ કરો. એવું માનવામાં આવે છે કે ગણપતિજીની કૃપાથી દરેક સંકટ દૂર થઈ જાય છે.
Published at : 16 Nov 2022 07:49 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
અમદાવાદ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)