શોધખોળ કરો

Morning Tips: સવારે આંખ ખૂલતાં જ કરો આ કામ, દેવી લક્ષ્મી થશે શીઘ્ર પ્રસન્ન, મળી જશે કુબેરનો ખજાનો

Morning Tips: દિવસને શુભ બનાવવા માટે શાસ્ત્રોમાં અનેક ઉપાયો જણાવવામાં આવ્યા છે, તેમાંથી એક છે મંત્ર જાપ. જો આંખ ખુલતાની સાથે જ આ મંત્રોનો જાપ કરવામાં આવે તો જીવનની તમામ સમસ્યાઓનો અંત આવી જાય છે.

Morning Tips: દિવસને શુભ બનાવવા માટે શાસ્ત્રોમાં અનેક ઉપાયો જણાવવામાં આવ્યા છે, તેમાંથી એક છે મંત્ર જાપ. જો આંખ ખુલતાની સાથે જ આ મંત્રોનો જાપ કરવામાં આવે તો જીવનની તમામ સમસ્યાઓનો અંત આવી જાય છે.

જ્યોતિષી ટિપ્સ

1/8
Morning Tips: દિવસને શુભ બનાવવા માટે શાસ્ત્રોમાં અનેક ઉપાયો જણાવવામાં આવ્યા છે, તેમાંથી એક છે મંત્ર જાપ. જો આંખ ખુલતાની સાથે જ આ મંત્રોનો જાપ કરવામાં આવે તો જીવનની તમામ સમસ્યાઓનો અંત આવી જાય છે.
Morning Tips: દિવસને શુભ બનાવવા માટે શાસ્ત્રોમાં અનેક ઉપાયો જણાવવામાં આવ્યા છે, તેમાંથી એક છે મંત્ર જાપ. જો આંખ ખુલતાની સાથે જ આ મંત્રોનો જાપ કરવામાં આવે તો જીવનની તમામ સમસ્યાઓનો અંત આવી જાય છે.
2/8
મંત્રોમાં ઘણી શક્તિ છે. મંત્ર જાપ એ ભગવાન સાથે નાતો જોડવાનો સારો અને સરળ માર્ગ છે.  શાસ્ત્રો અનુસાર એવા મંત્રો છે, જેનો દરરોજ સવારે ઉઠીને જાપ કરવામાં આવે તો પ્રગતિના માર્ગ ખુલે છે.
મંત્રોમાં ઘણી શક્તિ છે. મંત્ર જાપ એ ભગવાન સાથે નાતો જોડવાનો સારો અને સરળ માર્ગ છે. શાસ્ત્રો અનુસાર એવા મંત્રો છે, જેનો દરરોજ સવારે ઉઠીને જાપ કરવામાં આવે તો પ્રગતિના માર્ગ ખુલે છે.
3/8
મંત્રો માત્ર માનસિક શાંતિ જ નથી આપતા પરંતુ ઇન્દ્રિયોને નિયંત્રિત કરવાની ક્ષમતામાં પણ વધારો કરે છે. સવારે આંખ ખુલતાની સાથે જ કેટલાક વિશેષ મંત્રોનો જાપ કરવાથી માનસિક, શારીરિક અને આર્થિક લાભ થાય છે.
મંત્રો માત્ર માનસિક શાંતિ જ નથી આપતા પરંતુ ઇન્દ્રિયોને નિયંત્રિત કરવાની ક્ષમતામાં પણ વધારો કરે છે. સવારે આંખ ખુલતાની સાથે જ કેટલાક વિશેષ મંત્રોનો જાપ કરવાથી માનસિક, શારીરિક અને આર્થિક લાભ થાય છે.
4/8
કરાગ્રે વસતે લક્ષ્મી: કરમધ્યે સરસ્વતી, કરમુલે સ્થિતો બ્રહ્મ પ્રભાતે કર્દર્શનમ્ - દરરોજ સવારે આંખ ખોલ્યા પછી સૌ પ્રથમ હથેળીઓ તરફ જોઈને આ મંત્રનો જાપ કરો. તેનાથી મા લક્ષ્મીની સાથે સરસ્વતી અને બ્રહ્માજીના આશીર્વાદ મળે છે.
કરાગ્રે વસતે લક્ષ્મી: કરમધ્યે સરસ્વતી, કરમુલે સ્થિતો બ્રહ્મ પ્રભાતે કર્દર્શનમ્ - દરરોજ સવારે આંખ ખોલ્યા પછી સૌ પ્રથમ હથેળીઓ તરફ જોઈને આ મંત્રનો જાપ કરો. તેનાથી મા લક્ષ્મીની સાથે સરસ્વતી અને બ્રહ્માજીના આશીર્વાદ મળે છે.
5/8
સમુદ્રવસને  દેવી પર્વતસ્થાનમંડલે, વિષ્ણુપત્ની નમસ્તુભ્યં પાદસ્પર્શ ક્ષમસ્વ મે - ભૂમિ રોજેરોજ નાના-મોટા બોજને સહન કરે છે. માણસને અનાજ, પાણી જેવી ઘણી વસ્તુઓ જમીનમાંથી જ મળે છે. સવારે વહેલા ઉઠો અને આ મંત્રનો જાપ કરતી વખતે ભૂમિવંદન કરો. જેના કારણે અન્નની અને  પૈસાની કમી નથી રહેતી
સમુદ્રવસને દેવી પર્વતસ્થાનમંડલે, વિષ્ણુપત્ની નમસ્તુભ્યં પાદસ્પર્શ ક્ષમસ્વ મે - ભૂમિ રોજેરોજ નાના-મોટા બોજને સહન કરે છે. માણસને અનાજ, પાણી જેવી ઘણી વસ્તુઓ જમીનમાંથી જ મળે છે. સવારે વહેલા ઉઠો અને આ મંત્રનો જાપ કરતી વખતે ભૂમિવંદન કરો. જેના કારણે અન્નની અને પૈસાની કમી નથી રહેતી
6/8
ગંગા ચ યમુને ચૈવ ગોદાવરી સરસ્વતી, નર્મદા સિંધુ કાવેરી જલ સ્મિનસંનિધિ કુરુ - હિંદુ ધર્મમાં નદીઓને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે. દરરોજ સ્નાન કરતી વખતે આ મંત્રનો જાપ કરવાથી મન પ્રસન્ન થાય છે, શરીરમાંથી નકારાત્મકતા દૂર થાય છે.
ગંગા ચ યમુને ચૈવ ગોદાવરી સરસ્વતી, નર્મદા સિંધુ કાવેરી જલ સ્મિનસંનિધિ કુરુ - હિંદુ ધર્મમાં નદીઓને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે. દરરોજ સ્નાન કરતી વખતે આ મંત્રનો જાપ કરવાથી મન પ્રસન્ન થાય છે, શરીરમાંથી નકારાત્મકતા દૂર થાય છે.
7/8
સર્વમંગલ માંગલ્યાય શિવ સાર્થ સાધિક, શરણ્યે ત્રયમ્બકે ગૌરી નારાયણી નમોસ્તુ તે - આ મંત્ર શક્તિ એટલે કે દેવી દુર્ગાને સમર્પિત છે. કહેવાય છે કે ઘરની બહાર નીકળતી વખતે દરરોજ આ મંત્રનો જાપ કરવાથી દરેક કાર્યમાં સફળતા મળે છે.
સર્વમંગલ માંગલ્યાય શિવ સાર્થ સાધિક, શરણ્યે ત્રયમ્બકે ગૌરી નારાયણી નમોસ્તુ તે - આ મંત્ર શક્તિ એટલે કે દેવી દુર્ગાને સમર્પિત છે. કહેવાય છે કે ઘરની બહાર નીકળતી વખતે દરરોજ આ મંત્રનો જાપ કરવાથી દરેક કાર્યમાં સફળતા મળે છે.
8/8
ઓમ ગં રૂપહર્તાય નમઃ અથવા ઓમ ચિંડી ચિન્દિ વરણ્યમ સ્વાહા - ગણપતિને પ્રસન્ન કરવા આ મંત્રનો દરરોજ જાપ કરો. એવું માનવામાં આવે છે કે ગણપતિજીની કૃપાથી દરેક સંકટ દૂર થઈ જાય છે.
ઓમ ગં રૂપહર્તાય નમઃ અથવા ઓમ ચિંડી ચિન્દિ વરણ્યમ સ્વાહા - ગણપતિને પ્રસન્ન કરવા આ મંત્રનો દરરોજ જાપ કરો. એવું માનવામાં આવે છે કે ગણપતિજીની કૃપાથી દરેક સંકટ દૂર થઈ જાય છે.

એસ્ટ્રો ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Embed widget