શોધખોળ કરો

Morning Tips: સવારે આંખ ખૂલતાં જ કરો આ કામ, દેવી લક્ષ્મી થશે શીઘ્ર પ્રસન્ન, મળી જશે કુબેરનો ખજાનો

Morning Tips: દિવસને શુભ બનાવવા માટે શાસ્ત્રોમાં અનેક ઉપાયો જણાવવામાં આવ્યા છે, તેમાંથી એક છે મંત્ર જાપ. જો આંખ ખુલતાની સાથે જ આ મંત્રોનો જાપ કરવામાં આવે તો જીવનની તમામ સમસ્યાઓનો અંત આવી જાય છે.

Morning Tips: દિવસને શુભ બનાવવા માટે શાસ્ત્રોમાં અનેક ઉપાયો જણાવવામાં આવ્યા છે, તેમાંથી એક છે મંત્ર જાપ. જો આંખ ખુલતાની સાથે જ આ મંત્રોનો જાપ કરવામાં આવે તો જીવનની તમામ સમસ્યાઓનો અંત આવી જાય છે.

જ્યોતિષી ટિપ્સ

1/8
Morning Tips: દિવસને શુભ બનાવવા માટે શાસ્ત્રોમાં અનેક ઉપાયો જણાવવામાં આવ્યા છે, તેમાંથી એક છે મંત્ર જાપ. જો આંખ ખુલતાની સાથે જ આ મંત્રોનો જાપ કરવામાં આવે તો જીવનની તમામ સમસ્યાઓનો અંત આવી જાય છે.
Morning Tips: દિવસને શુભ બનાવવા માટે શાસ્ત્રોમાં અનેક ઉપાયો જણાવવામાં આવ્યા છે, તેમાંથી એક છે મંત્ર જાપ. જો આંખ ખુલતાની સાથે જ આ મંત્રોનો જાપ કરવામાં આવે તો જીવનની તમામ સમસ્યાઓનો અંત આવી જાય છે.
2/8
મંત્રોમાં ઘણી શક્તિ છે. મંત્ર જાપ એ ભગવાન સાથે નાતો જોડવાનો સારો અને સરળ માર્ગ છે.  શાસ્ત્રો અનુસાર એવા મંત્રો છે, જેનો દરરોજ સવારે ઉઠીને જાપ કરવામાં આવે તો પ્રગતિના માર્ગ ખુલે છે.
મંત્રોમાં ઘણી શક્તિ છે. મંત્ર જાપ એ ભગવાન સાથે નાતો જોડવાનો સારો અને સરળ માર્ગ છે. શાસ્ત્રો અનુસાર એવા મંત્રો છે, જેનો દરરોજ સવારે ઉઠીને જાપ કરવામાં આવે તો પ્રગતિના માર્ગ ખુલે છે.
3/8
મંત્રો માત્ર માનસિક શાંતિ જ નથી આપતા પરંતુ ઇન્દ્રિયોને નિયંત્રિત કરવાની ક્ષમતામાં પણ વધારો કરે છે. સવારે આંખ ખુલતાની સાથે જ કેટલાક વિશેષ મંત્રોનો જાપ કરવાથી માનસિક, શારીરિક અને આર્થિક લાભ થાય છે.
મંત્રો માત્ર માનસિક શાંતિ જ નથી આપતા પરંતુ ઇન્દ્રિયોને નિયંત્રિત કરવાની ક્ષમતામાં પણ વધારો કરે છે. સવારે આંખ ખુલતાની સાથે જ કેટલાક વિશેષ મંત્રોનો જાપ કરવાથી માનસિક, શારીરિક અને આર્થિક લાભ થાય છે.
4/8
કરાગ્રે વસતે લક્ષ્મી: કરમધ્યે સરસ્વતી, કરમુલે સ્થિતો બ્રહ્મ પ્રભાતે કર્દર્શનમ્ - દરરોજ સવારે આંખ ખોલ્યા પછી સૌ પ્રથમ હથેળીઓ તરફ જોઈને આ મંત્રનો જાપ કરો. તેનાથી મા લક્ષ્મીની સાથે સરસ્વતી અને બ્રહ્માજીના આશીર્વાદ મળે છે.
કરાગ્રે વસતે લક્ષ્મી: કરમધ્યે સરસ્વતી, કરમુલે સ્થિતો બ્રહ્મ પ્રભાતે કર્દર્શનમ્ - દરરોજ સવારે આંખ ખોલ્યા પછી સૌ પ્રથમ હથેળીઓ તરફ જોઈને આ મંત્રનો જાપ કરો. તેનાથી મા લક્ષ્મીની સાથે સરસ્વતી અને બ્રહ્માજીના આશીર્વાદ મળે છે.
5/8
સમુદ્રવસને  દેવી પર્વતસ્થાનમંડલે, વિષ્ણુપત્ની નમસ્તુભ્યં પાદસ્પર્શ ક્ષમસ્વ મે - ભૂમિ રોજેરોજ નાના-મોટા બોજને સહન કરે છે. માણસને અનાજ, પાણી જેવી ઘણી વસ્તુઓ જમીનમાંથી જ મળે છે. સવારે વહેલા ઉઠો અને આ મંત્રનો જાપ કરતી વખતે ભૂમિવંદન કરો. જેના કારણે અન્નની અને  પૈસાની કમી નથી રહેતી
સમુદ્રવસને દેવી પર્વતસ્થાનમંડલે, વિષ્ણુપત્ની નમસ્તુભ્યં પાદસ્પર્શ ક્ષમસ્વ મે - ભૂમિ રોજેરોજ નાના-મોટા બોજને સહન કરે છે. માણસને અનાજ, પાણી જેવી ઘણી વસ્તુઓ જમીનમાંથી જ મળે છે. સવારે વહેલા ઉઠો અને આ મંત્રનો જાપ કરતી વખતે ભૂમિવંદન કરો. જેના કારણે અન્નની અને પૈસાની કમી નથી રહેતી
6/8
ગંગા ચ યમુને ચૈવ ગોદાવરી સરસ્વતી, નર્મદા સિંધુ કાવેરી જલ સ્મિનસંનિધિ કુરુ - હિંદુ ધર્મમાં નદીઓને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે. દરરોજ સ્નાન કરતી વખતે આ મંત્રનો જાપ કરવાથી મન પ્રસન્ન થાય છે, શરીરમાંથી નકારાત્મકતા દૂર થાય છે.
ગંગા ચ યમુને ચૈવ ગોદાવરી સરસ્વતી, નર્મદા સિંધુ કાવેરી જલ સ્મિનસંનિધિ કુરુ - હિંદુ ધર્મમાં નદીઓને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે. દરરોજ સ્નાન કરતી વખતે આ મંત્રનો જાપ કરવાથી મન પ્રસન્ન થાય છે, શરીરમાંથી નકારાત્મકતા દૂર થાય છે.
7/8
સર્વમંગલ માંગલ્યાય શિવ સાર્થ સાધિક, શરણ્યે ત્રયમ્બકે ગૌરી નારાયણી નમોસ્તુ તે - આ મંત્ર શક્તિ એટલે કે દેવી દુર્ગાને સમર્પિત છે. કહેવાય છે કે ઘરની બહાર નીકળતી વખતે દરરોજ આ મંત્રનો જાપ કરવાથી દરેક કાર્યમાં સફળતા મળે છે.
સર્વમંગલ માંગલ્યાય શિવ સાર્થ સાધિક, શરણ્યે ત્રયમ્બકે ગૌરી નારાયણી નમોસ્તુ તે - આ મંત્ર શક્તિ એટલે કે દેવી દુર્ગાને સમર્પિત છે. કહેવાય છે કે ઘરની બહાર નીકળતી વખતે દરરોજ આ મંત્રનો જાપ કરવાથી દરેક કાર્યમાં સફળતા મળે છે.
8/8
ઓમ ગં રૂપહર્તાય નમઃ અથવા ઓમ ચિંડી ચિન્દિ વરણ્યમ સ્વાહા - ગણપતિને પ્રસન્ન કરવા આ મંત્રનો દરરોજ જાપ કરો. એવું માનવામાં આવે છે કે ગણપતિજીની કૃપાથી દરેક સંકટ દૂર થઈ જાય છે.
ઓમ ગં રૂપહર્તાય નમઃ અથવા ઓમ ચિંડી ચિન્દિ વરણ્યમ સ્વાહા - ગણપતિને પ્રસન્ન કરવા આ મંત્રનો દરરોજ જાપ કરો. એવું માનવામાં આવે છે કે ગણપતિજીની કૃપાથી દરેક સંકટ દૂર થઈ જાય છે.

એસ્ટ્રો ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

જમ્મુ કાશ્મીરના કઠુઆમાં એન્કાઉન્ટરમાં ત્રણ આતંકી ઠાર, ત્રણ જવાન થયા શહીદ
જમ્મુ કાશ્મીરના કઠુઆમાં એન્કાઉન્ટરમાં ત્રણ આતંકી ઠાર, ત્રણ જવાન થયા શહીદ
SRHને તેના જ ઘરમાં લખનૌએ ધૂળ ચટાડી, પહેલા શાર્દુલે તરખાટ મચાવ્યો પછી પૂરન-માર્શનું તોફાન
SRHને તેના જ ઘરમાં લખનૌએ ધૂળ ચટાડી, પહેલા શાર્દુલે તરખાટ મચાવ્યો પછી પૂરન-માર્શનું તોફાન
વિધાનસભામાં કલાકારોને આમંત્રણનો વિવાદઃ ઠાકોર સમાજ બાદ હવે આદિવાસી કલાકારોની ઉપેક્ષાનો ચૈતર વસાવાનો આરોપ
વિધાનસભામાં કલાકારોને આમંત્રણનો વિવાદઃ ઠાકોર સમાજ બાદ હવે આદિવાસી કલાકારોની ઉપેક્ષાનો ચૈતર વસાવાનો આરોપ
શ્રેયસની વાપસી,વિરાટ-રોહિત પર લટકતી તલવાર? BCCI ના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ લિસ્ટમાં કોણ થશે ઈન અને કોણ આઉટ
શ્રેયસની વાપસી,વિરાટ-રોહિત પર લટકતી તલવાર? BCCI ના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ લિસ્ટમાં કોણ થશે ઈન અને કોણ આઉટ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vadodara News: વડોદરામાં ઉઠ્યા દારૂબંધીના લીરેલીરા, ચાર શખ્સોનો દારૂની બોટલ સાથેનો VIDEO VIRALHun To Bolish : હું તો બોલીશ : નેનો માટે કોઈનું નાટક નહીં ચાલેHun To Bolish : હું તો બોલીશ : ભ્રષ્ટ અધિકારીઓને સજા કેમ નહીં?Chaitar Vasava: વિધાનસભામાં કલાકારોને આમંત્રિત કરવા મુદ્દે હવે નવો વિવાદ, ચૈતર વસાવાનો આરોપ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જમ્મુ કાશ્મીરના કઠુઆમાં એન્કાઉન્ટરમાં ત્રણ આતંકી ઠાર, ત્રણ જવાન થયા શહીદ
જમ્મુ કાશ્મીરના કઠુઆમાં એન્કાઉન્ટરમાં ત્રણ આતંકી ઠાર, ત્રણ જવાન થયા શહીદ
SRHને તેના જ ઘરમાં લખનૌએ ધૂળ ચટાડી, પહેલા શાર્દુલે તરખાટ મચાવ્યો પછી પૂરન-માર્શનું તોફાન
SRHને તેના જ ઘરમાં લખનૌએ ધૂળ ચટાડી, પહેલા શાર્દુલે તરખાટ મચાવ્યો પછી પૂરન-માર્શનું તોફાન
વિધાનસભામાં કલાકારોને આમંત્રણનો વિવાદઃ ઠાકોર સમાજ બાદ હવે આદિવાસી કલાકારોની ઉપેક્ષાનો ચૈતર વસાવાનો આરોપ
વિધાનસભામાં કલાકારોને આમંત્રણનો વિવાદઃ ઠાકોર સમાજ બાદ હવે આદિવાસી કલાકારોની ઉપેક્ષાનો ચૈતર વસાવાનો આરોપ
શ્રેયસની વાપસી,વિરાટ-રોહિત પર લટકતી તલવાર? BCCI ના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ લિસ્ટમાં કોણ થશે ઈન અને કોણ આઉટ
શ્રેયસની વાપસી,વિરાટ-રોહિત પર લટકતી તલવાર? BCCI ના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ લિસ્ટમાં કોણ થશે ઈન અને કોણ આઉટ
World News: ઇજિપ્તમાં મોટી દૂર્ઘટના! 44 લોકો સાથે દરિયામાં ડૂબી સબમરીન
World News: ઇજિપ્તમાં મોટી દૂર્ઘટના! 44 લોકો સાથે દરિયામાં ડૂબી સબમરીન
Bollywood: શું જેલમાં જશે બોલિવૂડનો આ ધાકડ એક્ટર? કરોડોની છેતરપીંડીનો છે મામલો
Bollywood: શું જેલમાં જશે બોલિવૂડનો આ ધાકડ એક્ટર? કરોડોની છેતરપીંડીનો છે મામલો
ભારત આવી રહ્યાં છે પુતિન, રશિયા-યૂક્રેન યુદ્ધ વચ્ચે મોટો પ્રવાસ, પીએમ મોદીને લઇને કહી દીધી આ વાત
ભારત આવી રહ્યાં છે પુતિન, રશિયા-યૂક્રેન યુદ્ધ વચ્ચે મોટો પ્રવાસ, પીએમ મોદીને લઇને કહી દીધી આ વાત
વલસાડના ઉમરગામમાં હૃદયદ્રાવક ઘટના: પતિ, પત્ની અને બાળકની સામૂહિક આત્મહત્યા
વલસાડના ઉમરગામમાં હૃદયદ્રાવક ઘટના: પતિ, પત્ની અને બાળકની સામૂહિક આત્મહત્યા
Embed widget