શોધખોળ કરો

Morning Tips: સવારે આંખ ખૂલતાં જ કરો આ કામ, દેવી લક્ષ્મી થશે શીઘ્ર પ્રસન્ન, મળી જશે કુબેરનો ખજાનો

Morning Tips: દિવસને શુભ બનાવવા માટે શાસ્ત્રોમાં અનેક ઉપાયો જણાવવામાં આવ્યા છે, તેમાંથી એક છે મંત્ર જાપ. જો આંખ ખુલતાની સાથે જ આ મંત્રોનો જાપ કરવામાં આવે તો જીવનની તમામ સમસ્યાઓનો અંત આવી જાય છે.

Morning Tips: દિવસને શુભ બનાવવા માટે શાસ્ત્રોમાં અનેક ઉપાયો જણાવવામાં આવ્યા છે, તેમાંથી એક છે મંત્ર જાપ. જો આંખ ખુલતાની સાથે જ આ મંત્રોનો જાપ કરવામાં આવે તો જીવનની તમામ સમસ્યાઓનો અંત આવી જાય છે.

જ્યોતિષી ટિપ્સ

1/8
Morning Tips: દિવસને શુભ બનાવવા માટે શાસ્ત્રોમાં અનેક ઉપાયો જણાવવામાં આવ્યા છે, તેમાંથી એક છે મંત્ર જાપ. જો આંખ ખુલતાની સાથે જ આ મંત્રોનો જાપ કરવામાં આવે તો જીવનની તમામ સમસ્યાઓનો અંત આવી જાય છે.
Morning Tips: દિવસને શુભ બનાવવા માટે શાસ્ત્રોમાં અનેક ઉપાયો જણાવવામાં આવ્યા છે, તેમાંથી એક છે મંત્ર જાપ. જો આંખ ખુલતાની સાથે જ આ મંત્રોનો જાપ કરવામાં આવે તો જીવનની તમામ સમસ્યાઓનો અંત આવી જાય છે.
2/8
મંત્રોમાં ઘણી શક્તિ છે. મંત્ર જાપ એ ભગવાન સાથે નાતો જોડવાનો સારો અને સરળ માર્ગ છે.  શાસ્ત્રો અનુસાર એવા મંત્રો છે, જેનો દરરોજ સવારે ઉઠીને જાપ કરવામાં આવે તો પ્રગતિના માર્ગ ખુલે છે.
મંત્રોમાં ઘણી શક્તિ છે. મંત્ર જાપ એ ભગવાન સાથે નાતો જોડવાનો સારો અને સરળ માર્ગ છે. શાસ્ત્રો અનુસાર એવા મંત્રો છે, જેનો દરરોજ સવારે ઉઠીને જાપ કરવામાં આવે તો પ્રગતિના માર્ગ ખુલે છે.
3/8
મંત્રો માત્ર માનસિક શાંતિ જ નથી આપતા પરંતુ ઇન્દ્રિયોને નિયંત્રિત કરવાની ક્ષમતામાં પણ વધારો કરે છે. સવારે આંખ ખુલતાની સાથે જ કેટલાક વિશેષ મંત્રોનો જાપ કરવાથી માનસિક, શારીરિક અને આર્થિક લાભ થાય છે.
મંત્રો માત્ર માનસિક શાંતિ જ નથી આપતા પરંતુ ઇન્દ્રિયોને નિયંત્રિત કરવાની ક્ષમતામાં પણ વધારો કરે છે. સવારે આંખ ખુલતાની સાથે જ કેટલાક વિશેષ મંત્રોનો જાપ કરવાથી માનસિક, શારીરિક અને આર્થિક લાભ થાય છે.
4/8
કરાગ્રે વસતે લક્ષ્મી: કરમધ્યે સરસ્વતી, કરમુલે સ્થિતો બ્રહ્મ પ્રભાતે કર્દર્શનમ્ - દરરોજ સવારે આંખ ખોલ્યા પછી સૌ પ્રથમ હથેળીઓ તરફ જોઈને આ મંત્રનો જાપ કરો. તેનાથી મા લક્ષ્મીની સાથે સરસ્વતી અને બ્રહ્માજીના આશીર્વાદ મળે છે.
કરાગ્રે વસતે લક્ષ્મી: કરમધ્યે સરસ્વતી, કરમુલે સ્થિતો બ્રહ્મ પ્રભાતે કર્દર્શનમ્ - દરરોજ સવારે આંખ ખોલ્યા પછી સૌ પ્રથમ હથેળીઓ તરફ જોઈને આ મંત્રનો જાપ કરો. તેનાથી મા લક્ષ્મીની સાથે સરસ્વતી અને બ્રહ્માજીના આશીર્વાદ મળે છે.
5/8
સમુદ્રવસને  દેવી પર્વતસ્થાનમંડલે, વિષ્ણુપત્ની નમસ્તુભ્યં પાદસ્પર્શ ક્ષમસ્વ મે - ભૂમિ રોજેરોજ નાના-મોટા બોજને સહન કરે છે. માણસને અનાજ, પાણી જેવી ઘણી વસ્તુઓ જમીનમાંથી જ મળે છે. સવારે વહેલા ઉઠો અને આ મંત્રનો જાપ કરતી વખતે ભૂમિવંદન કરો. જેના કારણે અન્નની અને  પૈસાની કમી નથી રહેતી
સમુદ્રવસને દેવી પર્વતસ્થાનમંડલે, વિષ્ણુપત્ની નમસ્તુભ્યં પાદસ્પર્શ ક્ષમસ્વ મે - ભૂમિ રોજેરોજ નાના-મોટા બોજને સહન કરે છે. માણસને અનાજ, પાણી જેવી ઘણી વસ્તુઓ જમીનમાંથી જ મળે છે. સવારે વહેલા ઉઠો અને આ મંત્રનો જાપ કરતી વખતે ભૂમિવંદન કરો. જેના કારણે અન્નની અને પૈસાની કમી નથી રહેતી
6/8
ગંગા ચ યમુને ચૈવ ગોદાવરી સરસ્વતી, નર્મદા સિંધુ કાવેરી જલ સ્મિનસંનિધિ કુરુ - હિંદુ ધર્મમાં નદીઓને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે. દરરોજ સ્નાન કરતી વખતે આ મંત્રનો જાપ કરવાથી મન પ્રસન્ન થાય છે, શરીરમાંથી નકારાત્મકતા દૂર થાય છે.
ગંગા ચ યમુને ચૈવ ગોદાવરી સરસ્વતી, નર્મદા સિંધુ કાવેરી જલ સ્મિનસંનિધિ કુરુ - હિંદુ ધર્મમાં નદીઓને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે. દરરોજ સ્નાન કરતી વખતે આ મંત્રનો જાપ કરવાથી મન પ્રસન્ન થાય છે, શરીરમાંથી નકારાત્મકતા દૂર થાય છે.
7/8
સર્વમંગલ માંગલ્યાય શિવ સાર્થ સાધિક, શરણ્યે ત્રયમ્બકે ગૌરી નારાયણી નમોસ્તુ તે - આ મંત્ર શક્તિ એટલે કે દેવી દુર્ગાને સમર્પિત છે. કહેવાય છે કે ઘરની બહાર નીકળતી વખતે દરરોજ આ મંત્રનો જાપ કરવાથી દરેક કાર્યમાં સફળતા મળે છે.
સર્વમંગલ માંગલ્યાય શિવ સાર્થ સાધિક, શરણ્યે ત્રયમ્બકે ગૌરી નારાયણી નમોસ્તુ તે - આ મંત્ર શક્તિ એટલે કે દેવી દુર્ગાને સમર્પિત છે. કહેવાય છે કે ઘરની બહાર નીકળતી વખતે દરરોજ આ મંત્રનો જાપ કરવાથી દરેક કાર્યમાં સફળતા મળે છે.
8/8
ઓમ ગં રૂપહર્તાય નમઃ અથવા ઓમ ચિંડી ચિન્દિ વરણ્યમ સ્વાહા - ગણપતિને પ્રસન્ન કરવા આ મંત્રનો દરરોજ જાપ કરો. એવું માનવામાં આવે છે કે ગણપતિજીની કૃપાથી દરેક સંકટ દૂર થઈ જાય છે.
ઓમ ગં રૂપહર્તાય નમઃ અથવા ઓમ ચિંડી ચિન્દિ વરણ્યમ સ્વાહા - ગણપતિને પ્રસન્ન કરવા આ મંત્રનો દરરોજ જાપ કરો. એવું માનવામાં આવે છે કે ગણપતિજીની કૃપાથી દરેક સંકટ દૂર થઈ જાય છે.

એસ્ટ્રો ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

શ્રાવણ પૂર્ણિમા અને રક્ષાબંધન ક્યારે? 27 કે 28 ઓગસ્ટ? જાણો સાચી તારીખ, ભદ્રા અને રાખડી બાંધવાનું ચોક્કસ મુહૂર્ત
શ્રાવણ પૂર્ણિમા અને રક્ષાબંધન ક્યારે? 27 કે 28 ઓગસ્ટ? જાણો સાચી તારીખ, ભદ્રા અને રાખડી બાંધવાનું ચોક્કસ મુહૂર્ત
શ્રાવણ મહિનામાં સોમવારે તમારી દરેક મનોકામનાઓ પૂર્ણ કરવા શિવલિંગ પર આ રીતે કરો અભિષેક 
શ્રાવણ મહિનામાં સોમવારે તમારી દરેક મનોકામનાઓ પૂર્ણ કરવા શિવલિંગ પર આ રીતે કરો અભિષેક 
ચંદ્ર ગ્રહણ પર રાહુ-શનિથી પીડિત થશે ચંદ્રમા, આ 3 રાશિઓની વધશે ટેન્શન, માનસિક તણાવનો થઈ શકે છે શિકાર
ચંદ્ર ગ્રહણ પર રાહુ-શનિથી પીડિત થશે ચંદ્રમા, આ 3 રાશિઓની વધશે ટેન્શન, માનસિક તણાવનો થઈ શકે છે શિકાર
શું તમારી કુંડળીમાં નબળો છે બુધ? બુધવારના દિવસે કરો આ 5 વસ્તુઓનું દાન, ચમકશે કિસ્મત
શું તમારી કુંડળીમાં નબળો છે બુધ? બુધવારના દિવસે કરો આ 5 વસ્તુઓનું દાન, ચમકશે કિસ્મત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Embed widget