શોધખોળ કરો
Navratri Puja: નવરાત્રિમાં નવ દિવસ સુધી માતાને અર્પણ કરો આ નવ પુષ્પો, મળશે અદભૂત લાભ
Navratro 2022:નવરાત્રી શરૂ થઈ ગઈ છે. દરરોજ દેવી માતાને તેમના પ્રિય ફૂલો અર્પણ કરવાથી ભક્તને ઘણા ફાયદા થાય છે. જાણો નવરાત્રિ દરમિયાન માતાને 9 ફૂલ અર્પણ કરવાથી શું ફાયદો થાય છે.
નવરાત્રી પૂજા
1/10

Navratro 2022:નવરાત્રી શરૂ થઈ ગઈ છે. દરરોજ દેવી માતાને તેમના પ્રિય ફૂલો અર્પણ કરવાથી ભક્તને ઘણા ફાયદા થાય છે. જાણો નવરાત્રિ દરમિયાન માતાને 9 ફૂલ અર્પણ કરવાથી શું ફાયદો થાય છે.
2/10

નવરાત્રીના પહેલા દિવસે મા શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે. મા શૈલપુત્રીને સફેદ કરેણનાનેરના ફૂલો ગમે છે. તેમને અર્પણ કરવાથી વ્યક્તિના જીવનમાં સ્થિરતા આવે છે, તણાવ દૂર થાય છે.
Published at : 27 Sep 2022 07:37 AM (IST)
આગળ જુઓ





















