શોધખોળ કરો
Mahashivratri 2024: મહાશિવરાત્રિ પર આ ત્રણ પર્ણ મહાદેવના અચૂક ચઢાવજો, શીઘ્ર કામનાની થશે પૂર્તિ
Mahashivratri 2024: શાસ્ત્રો કહે છે કે, શિવલિંગના સ્પર્શથી જ પરેશાનીઓ દૂર થઈ જાય છે, તેથી 8 માર્ચે 3 મુખ્ય દોષોમાંથી મુક્તિ મેળવવાનો ખૂબ જ ખાસ અવસર છે.આ દિવસે 3 પ્રકારના વિશેષ પાનથી શિવની પૂજા કરો.
પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)
1/6

Mahashivratri 2024: શાસ્ત્રો કહે છે કે, શિવલિંગના સ્પર્શથી જ પરેશાનીઓ દૂર થઈ જાય છે, તેથી 8 માર્ચે 3 મુખ્ય દોષોમાંથી મુક્તિ મેળવવાનો ખૂબ જ ખાસ અવસર છે.આ દિવસે 3 પ્રકારના વિશેષ પાનથી શિવની પૂજા કરો.
2/6

શિવલિંગ પર પાણીનો એક લોટો ચઢાવવાથી ભગવાન શંકર પ્રસન્ન થાય છે, પરંતુ મહાશિવરાત્રિ પર વિધિ પ્રમાણે શિવને બેલપત્ર ચઢાવવામાં આવે તો પિતૃદોષમાંથી મુક્તિ મળે છે. બેલપત્ર ખૂબ અસરકારક માનવામાં આવે છે.
Published at : 01 Mar 2024 07:33 PM (IST)
આગળ જુઓ




















