શોધખોળ કરો

Mahashivratri 2024: મહાશિવરાત્રિ પર આ ત્રણ પર્ણ મહાદેવના અચૂક ચઢાવજો, શીઘ્ર કામનાની થશે પૂર્તિ

Mahashivratri 2024: શાસ્ત્રો કહે છે કે, શિવલિંગના સ્પર્શથી જ પરેશાનીઓ દૂર થઈ જાય છે, તેથી 8 માર્ચે 3 મુખ્ય દોષોમાંથી મુક્તિ મેળવવાનો ખૂબ જ ખાસ અવસર છે.આ દિવસે 3 પ્રકારના વિશેષ પાનથી શિવની પૂજા કરો.

Mahashivratri 2024: શાસ્ત્રો કહે છે કે, શિવલિંગના સ્પર્શથી જ પરેશાનીઓ દૂર થઈ જાય છે, તેથી 8 માર્ચે 3 મુખ્ય દોષોમાંથી મુક્તિ મેળવવાનો ખૂબ જ ખાસ અવસર છે.આ દિવસે 3 પ્રકારના વિશેષ પાનથી શિવની પૂજા કરો.

પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)

1/6
Mahashivratri 2024: શાસ્ત્રો કહે છે કે, શિવલિંગના સ્પર્શથી જ પરેશાનીઓ દૂર થઈ જાય છે, તેથી 8 માર્ચે 3 મુખ્ય દોષોમાંથી મુક્તિ મેળવવાનો ખૂબ જ ખાસ અવસર છે.આ દિવસે 3 પ્રકારના વિશેષ પાનથી શિવની પૂજા કરો.
Mahashivratri 2024: શાસ્ત્રો કહે છે કે, શિવલિંગના સ્પર્શથી જ પરેશાનીઓ દૂર થઈ જાય છે, તેથી 8 માર્ચે 3 મુખ્ય દોષોમાંથી મુક્તિ મેળવવાનો ખૂબ જ ખાસ અવસર છે.આ દિવસે 3 પ્રકારના વિશેષ પાનથી શિવની પૂજા કરો.
2/6
શિવલિંગ પર પાણીનો એક લોટો ચઢાવવાથી ભગવાન શંકર પ્રસન્ન થાય છે, પરંતુ મહાશિવરાત્રિ પર વિધિ પ્રમાણે શિવને બેલપત્ર ચઢાવવામાં આવે તો પિતૃદોષમાંથી મુક્તિ મળે છે. બેલપત્ર ખૂબ અસરકારક માનવામાં આવે છે.
શિવલિંગ પર પાણીનો એક લોટો ચઢાવવાથી ભગવાન શંકર પ્રસન્ન થાય છે, પરંતુ મહાશિવરાત્રિ પર વિધિ પ્રમાણે શિવને બેલપત્ર ચઢાવવામાં આવે તો પિતૃદોષમાંથી મુક્તિ મળે છે. બેલપત્ર ખૂબ અસરકારક માનવામાં આવે છે.
3/6
મહા શિવરાત્રિ પર ભગવાન શિવને ઊંધું કરીને બેલપત્ર ચઢાવો. તેમાં ત્રણ પાંદડા હોવા જોઈએ, જે ક્યાંયથી તૂંટેલું ન હોવું જોઇએ. બેલપત્ર ક્યારેય બગડતું નથી, તેને ધોઈને ફરીથી શિવને અર્પણ કરી શકાય છે.
મહા શિવરાત્રિ પર ભગવાન શિવને ઊંધું કરીને બેલપત્ર ચઢાવો. તેમાં ત્રણ પાંદડા હોવા જોઈએ, જે ક્યાંયથી તૂંટેલું ન હોવું જોઇએ. બેલપત્ર ક્યારેય બગડતું નથી, તેને ધોઈને ફરીથી શિવને અર્પણ કરી શકાય છે.
4/6
શનિ દોષથી મુક્તિ મેળવવા માટે મહાશિવરાત્રિ પર શમીને શિવલિંગ પર ચઢાવવું ફાયદાકારક માનવામાં આવે છે. શમીના પાનમાં શનિનો વાસ છે અને શિવ શનિના ગુરુ છે, આવી સ્થિતિમાં શનિ શિવલિંગ પર શમીના પાન ચઢાવવાથી સાધકને પરેશાન કરતા નથી.
શનિ દોષથી મુક્તિ મેળવવા માટે મહાશિવરાત્રિ પર શમીને શિવલિંગ પર ચઢાવવું ફાયદાકારક માનવામાં આવે છે. શમીના પાનમાં શનિનો વાસ છે અને શિવ શનિના ગુરુ છે, આવી સ્થિતિમાં શનિ શિવલિંગ પર શમીના પાન ચઢાવવાથી સાધકને પરેશાન કરતા નથી.
5/6
મહાશિવરાત્રિ પર, શિવને ભાંગ  અને ધતુરો અથવા તેના પાન અર્પણ કરો. ભાંગ અને ધતુરાએ ભગવાન શિવે લીધેલા હલાહલ ઝેરની અસરને  દૂર કરી  હતી, તેથી તે બંને તેમને પ્રિય છે. ધતુરાને રાહુનો કારક માનવામાં આવે છે, તેથી ભગવાન શિવને ધતુરા અર્પણ કરવાથી કાલસર્પ દોષ જેવા રાહુ સંબંધિત દોષ દૂર થાય છે.
મહાશિવરાત્રિ પર, શિવને ભાંગ અને ધતુરો અથવા તેના પાન અર્પણ કરો. ભાંગ અને ધતુરાએ ભગવાન શિવે લીધેલા હલાહલ ઝેરની અસરને દૂર કરી હતી, તેથી તે બંને તેમને પ્રિય છે. ધતુરાને રાહુનો કારક માનવામાં આવે છે, તેથી ભગવાન શિવને ધતુરા અર્પણ કરવાથી કાલસર્પ દોષ જેવા રાહુ સંબંધિત દોષ દૂર થાય છે.
6/6
માન્યતા છે કે મહાદેવ અને ગણેશજીને દુર્વા પ્રિય છે. જેથી મહા શિવરાત્રિ પર મહાદેવને દુર્વા ચઢાવવાથી અકાળ મૃત્યુનો ભય દૂર થાય છે
માન્યતા છે કે મહાદેવ અને ગણેશજીને દુર્વા પ્રિય છે. જેથી મહા શિવરાત્રિ પર મહાદેવને દુર્વા ચઢાવવાથી અકાળ મૃત્યુનો ભય દૂર થાય છે

એસ્ટ્રો ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

Shrawan 2026:  સાડાસાતી સહિતની  સમસ્યાથી મળશે મુક્તિ, શ્રાવણમાં આ વિધિ વિધાનથી કરો અભિષેક
Shrawan 2026: સાડાસાતી સહિતની સમસ્યાથી મળશે મુક્તિ, શ્રાવણમાં આ વિધિ વિધાનથી કરો અભિષેક
Shrawan 2026:  પાવન શ્રાવણ માસમાં  રાશિ અનુસાર કરો  મહાદેવને અભિષેક, ઇચ્છિત મળશે ફળ
Shrawan 2026: પાવન શ્રાવણ માસમાં રાશિ અનુસાર કરો મહાદેવને અભિષેક, ઇચ્છિત મળશે ફળ
Today's Horoscope: સ્વાર્થ સિદ્ધિ યોગથી આ  5 રાશિની ખૂલશે કિસ્મત, જાણો કઇ છે લકી રાશિ
Today's Horoscope: સ્વાર્થ સિદ્ધિ યોગથી આ 5 રાશિની ખૂલશે કિસ્મત, જાણો કઇ છે લકી રાશિ
શ્રાવણ પૂર્ણિમા અને રક્ષાબંધન ક્યારે? 27 કે 28 ઓગસ્ટ? જાણો સાચી તારીખ, ભદ્રા અને રાખડી બાંધવાનું ચોક્કસ મુહૂર્ત
શ્રાવણ પૂર્ણિમા અને રક્ષાબંધન ક્યારે? 27 કે 28 ઓગસ્ટ? જાણો સાચી તારીખ, ભદ્રા અને રાખડી બાંધવાનું ચોક્કસ મુહૂર્ત

વિડિઓઝ

Bhavnagar Fake liquor scandal |  ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂમાં શિક્ષક હિતેશ પરમારનું શંકાસ્પદ મોત
Bhavnagar Fake Liquor Case: ભાવનગરમાં નકલી દારૂ બનાવવાનો ખેલ કેવી રીતે થયો શરૂ?
રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત, ઈરાનને મદદ કરનારા દેશોને ભોગવવા પડશે ગંભીર પરિણામ
Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર,  વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
Post Office Scheme: પોસ્ટની આ સ્કીમથી દર મહિને ₹20500 ની કમાણી પાકી, અહીં સમજો ગણિત
Post Office Scheme: પોસ્ટની આ સ્કીમથી દર મહિને ₹20500 ની કમાણી પાકી, અહીં સમજો ગણિત
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
Shukra Nakshatra Gochar: શુક્રનું નક્ષત્ર ગોચર, આ 3 રાશિઓનું બદલાશે ભાગ્ય, થશે આર્થિક લાભ
Shukra Nakshatra Gochar: શુક્રનું નક્ષત્ર ગોચર, આ 3 રાશિઓનું બદલાશે ભાગ્ય, થશે આર્થિક લાભ
Embed widget