શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Mahashivratri 2024: મહાશિવરાત્રિ પર આ ત્રણ પર્ણ મહાદેવના અચૂક ચઢાવજો, શીઘ્ર કામનાની થશે પૂર્તિ
Mahashivratri 2024: શાસ્ત્રો કહે છે કે, શિવલિંગના સ્પર્શથી જ પરેશાનીઓ દૂર થઈ જાય છે, તેથી 8 માર્ચે 3 મુખ્ય દોષોમાંથી મુક્તિ મેળવવાનો ખૂબ જ ખાસ અવસર છે.આ દિવસે 3 પ્રકારના વિશેષ પાનથી શિવની પૂજા કરો.
![Mahashivratri 2024: શાસ્ત્રો કહે છે કે, શિવલિંગના સ્પર્શથી જ પરેશાનીઓ દૂર થઈ જાય છે, તેથી 8 માર્ચે 3 મુખ્ય દોષોમાંથી મુક્તિ મેળવવાનો ખૂબ જ ખાસ અવસર છે.આ દિવસે 3 પ્રકારના વિશેષ પાનથી શિવની પૂજા કરો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/01/681ee06e4f82580d11f8d51ad1820f49170930179969681_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)
1/6
![Mahashivratri 2024: શાસ્ત્રો કહે છે કે, શિવલિંગના સ્પર્શથી જ પરેશાનીઓ દૂર થઈ જાય છે, તેથી 8 માર્ચે 3 મુખ્ય દોષોમાંથી મુક્તિ મેળવવાનો ખૂબ જ ખાસ અવસર છે.આ દિવસે 3 પ્રકારના વિશેષ પાનથી શિવની પૂજા કરો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/01/666abeb46c616718bbbc7cfde09a74f9e9df0.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Mahashivratri 2024: શાસ્ત્રો કહે છે કે, શિવલિંગના સ્પર્શથી જ પરેશાનીઓ દૂર થઈ જાય છે, તેથી 8 માર્ચે 3 મુખ્ય દોષોમાંથી મુક્તિ મેળવવાનો ખૂબ જ ખાસ અવસર છે.આ દિવસે 3 પ્રકારના વિશેષ પાનથી શિવની પૂજા કરો.
2/6
![શિવલિંગ પર પાણીનો એક લોટો ચઢાવવાથી ભગવાન શંકર પ્રસન્ન થાય છે, પરંતુ મહાશિવરાત્રિ પર વિધિ પ્રમાણે શિવને બેલપત્ર ચઢાવવામાં આવે તો પિતૃદોષમાંથી મુક્તિ મળે છે. બેલપત્ર ખૂબ અસરકારક માનવામાં આવે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/01/4efdd2f969559e8b1c92e99f32ded48ea9019.jpg?impolicy=abp_cdn&imwidth=720)
શિવલિંગ પર પાણીનો એક લોટો ચઢાવવાથી ભગવાન શંકર પ્રસન્ન થાય છે, પરંતુ મહાશિવરાત્રિ પર વિધિ પ્રમાણે શિવને બેલપત્ર ચઢાવવામાં આવે તો પિતૃદોષમાંથી મુક્તિ મળે છે. બેલપત્ર ખૂબ અસરકારક માનવામાં આવે છે.
3/6
![મહા શિવરાત્રિ પર ભગવાન શિવને ઊંધું કરીને બેલપત્ર ચઢાવો. તેમાં ત્રણ પાંદડા હોવા જોઈએ, જે ક્યાંયથી તૂંટેલું ન હોવું જોઇએ. બેલપત્ર ક્યારેય બગડતું નથી, તેને ધોઈને ફરીથી શિવને અર્પણ કરી શકાય છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/01/156200e8119437d76b03577a18fefa9f5c31c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મહા શિવરાત્રિ પર ભગવાન શિવને ઊંધું કરીને બેલપત્ર ચઢાવો. તેમાં ત્રણ પાંદડા હોવા જોઈએ, જે ક્યાંયથી તૂંટેલું ન હોવું જોઇએ. બેલપત્ર ક્યારેય બગડતું નથી, તેને ધોઈને ફરીથી શિવને અર્પણ કરી શકાય છે.
4/6
![શનિ દોષથી મુક્તિ મેળવવા માટે મહાશિવરાત્રિ પર શમીને શિવલિંગ પર ચઢાવવું ફાયદાકારક માનવામાં આવે છે. શમીના પાનમાં શનિનો વાસ છે અને શિવ શનિના ગુરુ છે, આવી સ્થિતિમાં શનિ શિવલિંગ પર શમીના પાન ચઢાવવાથી સાધકને પરેશાન કરતા નથી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/01/356772c630bfe862993ed19cd2587c611a9e5.jpg?impolicy=abp_cdn&imwidth=720)
શનિ દોષથી મુક્તિ મેળવવા માટે મહાશિવરાત્રિ પર શમીને શિવલિંગ પર ચઢાવવું ફાયદાકારક માનવામાં આવે છે. શમીના પાનમાં શનિનો વાસ છે અને શિવ શનિના ગુરુ છે, આવી સ્થિતિમાં શનિ શિવલિંગ પર શમીના પાન ચઢાવવાથી સાધકને પરેશાન કરતા નથી.
5/6
![મહાશિવરાત્રિ પર, શિવને ભાંગ અને ધતુરો અથવા તેના પાન અર્પણ કરો. ભાંગ અને ધતુરાએ ભગવાન શિવે લીધેલા હલાહલ ઝેરની અસરને દૂર કરી હતી, તેથી તે બંને તેમને પ્રિય છે. ધતુરાને રાહુનો કારક માનવામાં આવે છે, તેથી ભગવાન શિવને ધતુરા અર્પણ કરવાથી કાલસર્પ દોષ જેવા રાહુ સંબંધિત દોષ દૂર થાય છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/01/ad7ffe963687c817362beb2b4764e27793c83.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મહાશિવરાત્રિ પર, શિવને ભાંગ અને ધતુરો અથવા તેના પાન અર્પણ કરો. ભાંગ અને ધતુરાએ ભગવાન શિવે લીધેલા હલાહલ ઝેરની અસરને દૂર કરી હતી, તેથી તે બંને તેમને પ્રિય છે. ધતુરાને રાહુનો કારક માનવામાં આવે છે, તેથી ભગવાન શિવને ધતુરા અર્પણ કરવાથી કાલસર્પ દોષ જેવા રાહુ સંબંધિત દોષ દૂર થાય છે.
6/6
![માન્યતા છે કે મહાદેવ અને ગણેશજીને દુર્વા પ્રિય છે. જેથી મહા શિવરાત્રિ પર મહાદેવને દુર્વા ચઢાવવાથી અકાળ મૃત્યુનો ભય દૂર થાય છે](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/01/cff5eb8c9124d5cf682f755ad679522daac7f.jpg?impolicy=abp_cdn&imwidth=720)
માન્યતા છે કે મહાદેવ અને ગણેશજીને દુર્વા પ્રિય છે. જેથી મહા શિવરાત્રિ પર મહાદેવને દુર્વા ચઢાવવાથી અકાળ મૃત્યુનો ભય દૂર થાય છે
Published at : 01 Mar 2024 07:33 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ગુજરાત
ક્રિકેટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)