શોધખોળ કરો

Mahashivratri 2024: મહાશિવરાત્રિ પર આ ત્રણ પર્ણ મહાદેવના અચૂક ચઢાવજો, શીઘ્ર કામનાની થશે પૂર્તિ

Mahashivratri 2024: શાસ્ત્રો કહે છે કે, શિવલિંગના સ્પર્શથી જ પરેશાનીઓ દૂર થઈ જાય છે, તેથી 8 માર્ચે 3 મુખ્ય દોષોમાંથી મુક્તિ મેળવવાનો ખૂબ જ ખાસ અવસર છે.આ દિવસે 3 પ્રકારના વિશેષ પાનથી શિવની પૂજા કરો.

Mahashivratri 2024: શાસ્ત્રો કહે છે કે, શિવલિંગના સ્પર્શથી જ પરેશાનીઓ દૂર થઈ જાય છે, તેથી 8 માર્ચે 3 મુખ્ય દોષોમાંથી મુક્તિ મેળવવાનો ખૂબ જ ખાસ અવસર છે.આ દિવસે 3 પ્રકારના વિશેષ પાનથી શિવની પૂજા કરો.

પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)

1/6
Mahashivratri 2024: શાસ્ત્રો કહે છે કે, શિવલિંગના સ્પર્શથી જ પરેશાનીઓ દૂર થઈ જાય છે, તેથી 8 માર્ચે 3 મુખ્ય દોષોમાંથી મુક્તિ મેળવવાનો ખૂબ જ ખાસ અવસર છે.આ દિવસે 3 પ્રકારના વિશેષ પાનથી શિવની પૂજા કરો.
Mahashivratri 2024: શાસ્ત્રો કહે છે કે, શિવલિંગના સ્પર્શથી જ પરેશાનીઓ દૂર થઈ જાય છે, તેથી 8 માર્ચે 3 મુખ્ય દોષોમાંથી મુક્તિ મેળવવાનો ખૂબ જ ખાસ અવસર છે.આ દિવસે 3 પ્રકારના વિશેષ પાનથી શિવની પૂજા કરો.
2/6
શિવલિંગ પર પાણીનો એક લોટો ચઢાવવાથી ભગવાન શંકર પ્રસન્ન થાય છે, પરંતુ મહાશિવરાત્રિ પર વિધિ પ્રમાણે શિવને બેલપત્ર ચઢાવવામાં આવે તો પિતૃદોષમાંથી મુક્તિ મળે છે. બેલપત્ર ખૂબ અસરકારક માનવામાં આવે છે.
શિવલિંગ પર પાણીનો એક લોટો ચઢાવવાથી ભગવાન શંકર પ્રસન્ન થાય છે, પરંતુ મહાશિવરાત્રિ પર વિધિ પ્રમાણે શિવને બેલપત્ર ચઢાવવામાં આવે તો પિતૃદોષમાંથી મુક્તિ મળે છે. બેલપત્ર ખૂબ અસરકારક માનવામાં આવે છે.
3/6
મહા શિવરાત્રિ પર ભગવાન શિવને ઊંધું કરીને બેલપત્ર ચઢાવો. તેમાં ત્રણ પાંદડા હોવા જોઈએ, જે ક્યાંયથી તૂંટેલું ન હોવું જોઇએ. બેલપત્ર ક્યારેય બગડતું નથી, તેને ધોઈને ફરીથી શિવને અર્પણ કરી શકાય છે.
મહા શિવરાત્રિ પર ભગવાન શિવને ઊંધું કરીને બેલપત્ર ચઢાવો. તેમાં ત્રણ પાંદડા હોવા જોઈએ, જે ક્યાંયથી તૂંટેલું ન હોવું જોઇએ. બેલપત્ર ક્યારેય બગડતું નથી, તેને ધોઈને ફરીથી શિવને અર્પણ કરી શકાય છે.
4/6
શનિ દોષથી મુક્તિ મેળવવા માટે મહાશિવરાત્રિ પર શમીને શિવલિંગ પર ચઢાવવું ફાયદાકારક માનવામાં આવે છે. શમીના પાનમાં શનિનો વાસ છે અને શિવ શનિના ગુરુ છે, આવી સ્થિતિમાં શનિ શિવલિંગ પર શમીના પાન ચઢાવવાથી સાધકને પરેશાન કરતા નથી.
શનિ દોષથી મુક્તિ મેળવવા માટે મહાશિવરાત્રિ પર શમીને શિવલિંગ પર ચઢાવવું ફાયદાકારક માનવામાં આવે છે. શમીના પાનમાં શનિનો વાસ છે અને શિવ શનિના ગુરુ છે, આવી સ્થિતિમાં શનિ શિવલિંગ પર શમીના પાન ચઢાવવાથી સાધકને પરેશાન કરતા નથી.
5/6
મહાશિવરાત્રિ પર, શિવને ભાંગ  અને ધતુરો અથવા તેના પાન અર્પણ કરો. ભાંગ અને ધતુરાએ ભગવાન શિવે લીધેલા હલાહલ ઝેરની અસરને  દૂર કરી  હતી, તેથી તે બંને તેમને પ્રિય છે. ધતુરાને રાહુનો કારક માનવામાં આવે છે, તેથી ભગવાન શિવને ધતુરા અર્પણ કરવાથી કાલસર્પ દોષ જેવા રાહુ સંબંધિત દોષ દૂર થાય છે.
મહાશિવરાત્રિ પર, શિવને ભાંગ અને ધતુરો અથવા તેના પાન અર્પણ કરો. ભાંગ અને ધતુરાએ ભગવાન શિવે લીધેલા હલાહલ ઝેરની અસરને દૂર કરી હતી, તેથી તે બંને તેમને પ્રિય છે. ધતુરાને રાહુનો કારક માનવામાં આવે છે, તેથી ભગવાન શિવને ધતુરા અર્પણ કરવાથી કાલસર્પ દોષ જેવા રાહુ સંબંધિત દોષ દૂર થાય છે.
6/6
માન્યતા છે કે મહાદેવ અને ગણેશજીને દુર્વા પ્રિય છે. જેથી મહા શિવરાત્રિ પર મહાદેવને દુર્વા ચઢાવવાથી અકાળ મૃત્યુનો ભય દૂર થાય છે
માન્યતા છે કે મહાદેવ અને ગણેશજીને દુર્વા પ્રિય છે. જેથી મહા શિવરાત્રિ પર મહાદેવને દુર્વા ચઢાવવાથી અકાળ મૃત્યુનો ભય દૂર થાય છે

એસ્ટ્રો ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | ટેકાથી જીવતી હૉસ્પિટલHu to Bolish | હું તો બોલીશ | બુટલેગરના બાપ કોણ?Navsari News | નવસારી શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ, વારંવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીંSurat News | અનાજની ઠગાઈનો આંતરરાજ્ય કારોબાર ચલાવતો ઠગની ધરપકડ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 
લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 
Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય
Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
Embed widget