શોધખોળ કરો

Mahashivratri 2024: મહાશિવરાત્રિ પર આ ત્રણ પર્ણ મહાદેવના અચૂક ચઢાવજો, શીઘ્ર કામનાની થશે પૂર્તિ

Mahashivratri 2024: શાસ્ત્રો કહે છે કે, શિવલિંગના સ્પર્શથી જ પરેશાનીઓ દૂર થઈ જાય છે, તેથી 8 માર્ચે 3 મુખ્ય દોષોમાંથી મુક્તિ મેળવવાનો ખૂબ જ ખાસ અવસર છે.આ દિવસે 3 પ્રકારના વિશેષ પાનથી શિવની પૂજા કરો.

Mahashivratri 2024: શાસ્ત્રો કહે છે કે, શિવલિંગના સ્પર્શથી જ પરેશાનીઓ દૂર થઈ જાય છે, તેથી 8 માર્ચે 3 મુખ્ય દોષોમાંથી મુક્તિ મેળવવાનો ખૂબ જ ખાસ અવસર છે.આ દિવસે 3 પ્રકારના વિશેષ પાનથી શિવની પૂજા કરો.

પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)

1/6
Mahashivratri 2024: શાસ્ત્રો કહે છે કે, શિવલિંગના સ્પર્શથી જ પરેશાનીઓ દૂર થઈ જાય છે, તેથી 8 માર્ચે 3 મુખ્ય દોષોમાંથી મુક્તિ મેળવવાનો ખૂબ જ ખાસ અવસર છે.આ દિવસે 3 પ્રકારના વિશેષ પાનથી શિવની પૂજા કરો.
Mahashivratri 2024: શાસ્ત્રો કહે છે કે, શિવલિંગના સ્પર્શથી જ પરેશાનીઓ દૂર થઈ જાય છે, તેથી 8 માર્ચે 3 મુખ્ય દોષોમાંથી મુક્તિ મેળવવાનો ખૂબ જ ખાસ અવસર છે.આ દિવસે 3 પ્રકારના વિશેષ પાનથી શિવની પૂજા કરો.
2/6
શિવલિંગ પર પાણીનો એક લોટો ચઢાવવાથી ભગવાન શંકર પ્રસન્ન થાય છે, પરંતુ મહાશિવરાત્રિ પર વિધિ પ્રમાણે શિવને બેલપત્ર ચઢાવવામાં આવે તો પિતૃદોષમાંથી મુક્તિ મળે છે. બેલપત્ર ખૂબ અસરકારક માનવામાં આવે છે.
શિવલિંગ પર પાણીનો એક લોટો ચઢાવવાથી ભગવાન શંકર પ્રસન્ન થાય છે, પરંતુ મહાશિવરાત્રિ પર વિધિ પ્રમાણે શિવને બેલપત્ર ચઢાવવામાં આવે તો પિતૃદોષમાંથી મુક્તિ મળે છે. બેલપત્ર ખૂબ અસરકારક માનવામાં આવે છે.
3/6
મહા શિવરાત્રિ પર ભગવાન શિવને ઊંધું કરીને બેલપત્ર ચઢાવો. તેમાં ત્રણ પાંદડા હોવા જોઈએ, જે ક્યાંયથી તૂંટેલું ન હોવું જોઇએ. બેલપત્ર ક્યારેય બગડતું નથી, તેને ધોઈને ફરીથી શિવને અર્પણ કરી શકાય છે.
મહા શિવરાત્રિ પર ભગવાન શિવને ઊંધું કરીને બેલપત્ર ચઢાવો. તેમાં ત્રણ પાંદડા હોવા જોઈએ, જે ક્યાંયથી તૂંટેલું ન હોવું જોઇએ. બેલપત્ર ક્યારેય બગડતું નથી, તેને ધોઈને ફરીથી શિવને અર્પણ કરી શકાય છે.
4/6
શનિ દોષથી મુક્તિ મેળવવા માટે મહાશિવરાત્રિ પર શમીને શિવલિંગ પર ચઢાવવું ફાયદાકારક માનવામાં આવે છે. શમીના પાનમાં શનિનો વાસ છે અને શિવ શનિના ગુરુ છે, આવી સ્થિતિમાં શનિ શિવલિંગ પર શમીના પાન ચઢાવવાથી સાધકને પરેશાન કરતા નથી.
શનિ દોષથી મુક્તિ મેળવવા માટે મહાશિવરાત્રિ પર શમીને શિવલિંગ પર ચઢાવવું ફાયદાકારક માનવામાં આવે છે. શમીના પાનમાં શનિનો વાસ છે અને શિવ શનિના ગુરુ છે, આવી સ્થિતિમાં શનિ શિવલિંગ પર શમીના પાન ચઢાવવાથી સાધકને પરેશાન કરતા નથી.
5/6
મહાશિવરાત્રિ પર, શિવને ભાંગ  અને ધતુરો અથવા તેના પાન અર્પણ કરો. ભાંગ અને ધતુરાએ ભગવાન શિવે લીધેલા હલાહલ ઝેરની અસરને  દૂર કરી  હતી, તેથી તે બંને તેમને પ્રિય છે. ધતુરાને રાહુનો કારક માનવામાં આવે છે, તેથી ભગવાન શિવને ધતુરા અર્પણ કરવાથી કાલસર્પ દોષ જેવા રાહુ સંબંધિત દોષ દૂર થાય છે.
મહાશિવરાત્રિ પર, શિવને ભાંગ અને ધતુરો અથવા તેના પાન અર્પણ કરો. ભાંગ અને ધતુરાએ ભગવાન શિવે લીધેલા હલાહલ ઝેરની અસરને દૂર કરી હતી, તેથી તે બંને તેમને પ્રિય છે. ધતુરાને રાહુનો કારક માનવામાં આવે છે, તેથી ભગવાન શિવને ધતુરા અર્પણ કરવાથી કાલસર્પ દોષ જેવા રાહુ સંબંધિત દોષ દૂર થાય છે.
6/6
માન્યતા છે કે મહાદેવ અને ગણેશજીને દુર્વા પ્રિય છે. જેથી મહા શિવરાત્રિ પર મહાદેવને દુર્વા ચઢાવવાથી અકાળ મૃત્યુનો ભય દૂર થાય છે
માન્યતા છે કે મહાદેવ અને ગણેશજીને દુર્વા પ્રિય છે. જેથી મહા શિવરાત્રિ પર મહાદેવને દુર્વા ચઢાવવાથી અકાળ મૃત્યુનો ભય દૂર થાય છે

એસ્ટ્રો ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

17 ઓગસ્ટ 2026નું રાશિફળ: સોમવારે આ 3 રાશિઓનું ચમકશે નસીબ, મળશે બમ્પર આર્થિક લાભ!
17 ઓગસ્ટ 2026નું રાશિફળ: સોમવારે આ 3 રાશિઓનું ચમકશે નસીબ, મળશે બમ્પર આર્થિક લાભ!
નાગ પંચમી 2026: કાલસર્પ દોષ દૂર કરવા જપો 5 ચમત્કારી મંત્રો, જાણો સાચી પૂજા વિધિ
નાગ પંચમી 2026: કાલસર્પ દોષ દૂર કરવા જપો 5 ચમત્કારી મંત્રો, જાણો સાચી પૂજા વિધિ
Shrawan Somavar:  શ્રાવણના પહેલા સોમવારે કરો આ સિદ્ધ સચોટ ઉપાય, મનોકામના પૂર્ણ  થશે
Shrawan Somavar: શ્રાવણના પહેલા સોમવારે કરો આ સિદ્ધ સચોટ ઉપાય, મનોકામના પૂર્ણ થશે
Shrawan Upay 2026: કાર્યસિદ્ધિ માટે શ્રાવણ માસમાં કરો આ સિદ્ધ ઉપાય, પરેશાની થશે દૂર
Shrawan Upay 2026: કાર્યસિદ્ધિ માટે શ્રાવણ માસમાં કરો આ સિદ્ધ ઉપાય, પરેશાની થશે દૂર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
Embed widget