શોધખોળ કરો

Navagraha Plants:નવગ્રહ સાથે જોડાયેલા આ છોડ-વૃક્ષની પૂજા કરવાથી મળે ચમત્કારી ફળ

Navagraha Plants: જ્યોતિષમાં ગ્રહોની સ્થિતિ સુધારવા માટે કેટલાક વૃક્ષો અને છોડનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ગ્રહ સંબંધિત વૃક્ષો અને છોડની પૂજા કરવાથી ગ્રહદોષ દૂર થાય છે અને અશુભ પ્રભાવ ઓછો થાય છે

Navagraha Plants: જ્યોતિષમાં ગ્રહોની સ્થિતિ સુધારવા માટે કેટલાક વૃક્ષો અને છોડનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ગ્રહ સંબંધિત વૃક્ષો અને છોડની પૂજા કરવાથી ગ્રહદોષ દૂર થાય છે અને અશુભ પ્રભાવ ઓછો થાય છે

ગ્રહો અને છોડનો સંબંધ

1/9
Navagraha Plants: જ્યોતિષમાં ગ્રહોની સ્થિતિ સુધારવા માટે કેટલાક વૃક્ષો અને છોડનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ગ્રહ સંબંધિત વૃક્ષો અને છોડની પૂજા કરવાથી ગ્રહદોષ દૂર થાય છે અને અશુભ પ્રભાવ ઓછો થાય છે.
Navagraha Plants: જ્યોતિષમાં ગ્રહોની સ્થિતિ સુધારવા માટે કેટલાક વૃક્ષો અને છોડનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ગ્રહ સંબંધિત વૃક્ષો અને છોડની પૂજા કરવાથી ગ્રહદોષ દૂર થાય છે અને અશુભ પ્રભાવ ઓછો થાય છે.
2/9
આંકડાનો  છોડ સૂર્ય ગ્રહ સાથે સંબંધિત છે. તેને આક અથવા મદાર પણ કહેવામાં આવે છે. આ છોડની પૂજા કરવાથી બૌદ્ધિક પ્રગતિ થાય છે અને યાદશક્તિનો વિકાસ થાય છે. તેની પૂજા કરવાથી કુંડળીમાં સૂર્ય ગ્રહની સ્થિતિ પણ અનુકૂળ રહે છે.
આંકડાનો છોડ સૂર્ય ગ્રહ સાથે સંબંધિત છે. તેને આક અથવા મદાર પણ કહેવામાં આવે છે. આ છોડની પૂજા કરવાથી બૌદ્ધિક પ્રગતિ થાય છે અને યાદશક્તિનો વિકાસ થાય છે. તેની પૂજા કરવાથી કુંડળીમાં સૂર્ય ગ્રહની સ્થિતિ પણ અનુકૂળ રહે છે.
3/9
પલાશ (ચંદ્ર) - ચંદ્ર મનનો કારક કહેવાય છે. પલાશનો છોડ ચંદ્ર ગ્રહ સાથે પણ સંબંધિત છે. પલાશને ગુજરાતી ભાષામાં કેસૂડો કહે છે. તેની પૂજાથી માનસિક રોગો દૂર થાય છે અને ચંદ્રમાંથી શુભ ફળ પ્રાપ્ત થાય છે. તેના પાંદડાની પૂજા કરવાથી ચંદ્રની વિશેષ કૃપા પણ મળે છે.
પલાશ (ચંદ્ર) - ચંદ્ર મનનો કારક કહેવાય છે. પલાશનો છોડ ચંદ્ર ગ્રહ સાથે પણ સંબંધિત છે. પલાશને ગુજરાતી ભાષામાં કેસૂડો કહે છે. તેની પૂજાથી માનસિક રોગો દૂર થાય છે અને ચંદ્રમાંથી શુભ ફળ પ્રાપ્ત થાય છે. તેના પાંદડાની પૂજા કરવાથી ચંદ્રની વિશેષ કૃપા પણ મળે છે.
4/9
ખેર (મંગળ)- ખેરનો છોડ મંગળ સાથે સંબંધિત છે. તેની પૂજા કરવાથી રક્તવિકાર અને ચામડીના રોગો દૂર થાય છે અને પ્રતિષ્ઠામાં વધારો થાય છે. કુંડળીમાં મંગળને અંકુશમાં રાખવા માટે ખેરની પૂજા કરવાથી લાભ થાય છે.
ખેર (મંગળ)- ખેરનો છોડ મંગળ સાથે સંબંધિત છે. તેની પૂજા કરવાથી રક્તવિકાર અને ચામડીના રોગો દૂર થાય છે અને પ્રતિષ્ઠામાં વધારો થાય છે. કુંડળીમાં મંગળને અંકુશમાં રાખવા માટે ખેરની પૂજા કરવાથી લાભ થાય છે.
5/9
અપમાર્ગ (બુધ)- જે લોકો બુધ ગ્રહથી પીડિત છે, તેમને ઘણી શારીરિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં અપમાર્ગના છોડની પૂજા કરવાથી ફળ મળે છે.
અપમાર્ગ (બુધ)- જે લોકો બુધ ગ્રહથી પીડિત છે, તેમને ઘણી શારીરિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં અપમાર્ગના છોડની પૂજા કરવાથી ફળ મળે છે.
6/9
પીપલ (ગુરુ) - પીપલ ગુરુ ગ્રહ સાથે સંબંધિત છે. તેની પૂજા કરવાથી જ્ઞાનમાં વધારો થાય છે અને ભગવાન વિષ્ણુના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.
પીપલ (ગુરુ) - પીપલ ગુરુ ગ્રહ સાથે સંબંધિત છે. તેની પૂજા કરવાથી જ્ઞાનમાં વધારો થાય છે અને ભગવાન વિષ્ણુના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.
7/9
ચંદન (રાહુ)- રાહુની પીડાથી મુક્તિ મેળવવા માટે ચંદનના વૃક્ષની પૂજા કરવી જોઈએ.
ચંદન (રાહુ)- રાહુની પીડાથી મુક્તિ મેળવવા માટે ચંદનના વૃક્ષની પૂજા કરવી જોઈએ.
8/9
શમી (શનિ) - શમીનો છોડ શનિ ગ્રહ સાથે સંબંધિત છે. તેની પૂજા કરવાથી શનિની કૃપા પ્રાપ્ત થાય છે અને ધન, બુદ્ધિ, કાર્યમાં પ્રગતિ અને ઇચ્છિત પરિણામ પ્રાપ્ત થાય છે. તેની સાથે જ જીવનમાં આવતા અવરોધો પણ દૂર થાય છે.
શમી (શનિ) - શમીનો છોડ શનિ ગ્રહ સાથે સંબંધિત છે. તેની પૂજા કરવાથી શનિની કૃપા પ્રાપ્ત થાય છે અને ધન, બુદ્ધિ, કાર્યમાં પ્રગતિ અને ઇચ્છિત પરિણામ પ્રાપ્ત થાય છે. તેની સાથે જ જીવનમાં આવતા અવરોધો પણ દૂર થાય છે.
9/9
અશ્વગંધા (કેતુ)- અશ્વગંધાને કેતુ કારક માનવામાં આવે છે. તેનાથી માનસિક નબળાઇઓ  દૂર થાય છે.
અશ્વગંધા (કેતુ)- અશ્વગંધાને કેતુ કારક માનવામાં આવે છે. તેનાથી માનસિક નબળાઇઓ દૂર થાય છે.

એસ્ટ્રો ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

New Income Tax Bill 2025: નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં રજૂ કર્યું નવું આવકવેરા બિલ,થશે આ મોટા ફેરફારો
New Income Tax Bill 2025: નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં રજૂ કર્યું નવું આવકવેરા બિલ,થશે આ મોટા ફેરફારો
રાજ્યસભામાં વકફ બોર્ડ પર JPC રિપોર્ટ રજૂ, ખડગેએ કહ્યું- ‘સમિતિએ અમારી વાત નથી સાંભળી’
રાજ્યસભામાં વકફ બોર્ડ પર JPC રિપોર્ટ રજૂ, ખડગેએ કહ્યું- ‘સમિતિએ અમારી વાત નથી સાંભળી’
IPL: વિરાટ કોહલી નહીં આ ખેલાડીને RCB એ બનાવ્યો કેપ્ટન, નામ જાણીને ચોંકી જશો
IPL: વિરાટ કોહલી નહીં આ ખેલાડીને RCB એ બનાવ્યો કેપ્ટન, નામ જાણીને ચોંકી જશો
Budget Session 2025: વિપક્ષના હોબાળા વચ્ચે વક્ફ બિલ રિપોર્ટનો  રાજ્યસભામાં સ્વીકાર, ખડગેએ JPC રિપોર્ટને ગણાવ્યો બોગસ
Budget Session 2025: વિપક્ષના હોબાળા વચ્ચે વક્ફ બિલ રિપોર્ટનો રાજ્યસભામાં સ્વીકાર, ખડગેએ JPC રિપોર્ટને ગણાવ્યો બોગસ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat ABVP Protest : આદિવાસી શિષ્યવૃત્તિ મુદ્દે ગુજરાતમાં ABVPનો ઉગ્ર વિરોધ , પોલીસે કરી ટિંગાટોળીRajkot Crime : રાજકોટમાં યુવકે પૂર્વ પ્રેમિકાને મારી દીધા છરીના ઘા, કારણ જાણીને ચોંકી જશોSurat Patidar : પાટીદાર યુવાનોમાં દારૂના દૂષણ પર PSIના નિવેદનના ઘેરા પ્રત્યાઘાતKarjan Palika Election : કરજણમાં નિશાળિયાની ધમકી પર ચૈતરનો હુંકાર, ... તો 48 નંબરનો હાઈવે બંધ થઈ જશે

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
New Income Tax Bill 2025: નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં રજૂ કર્યું નવું આવકવેરા બિલ,થશે આ મોટા ફેરફારો
New Income Tax Bill 2025: નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં રજૂ કર્યું નવું આવકવેરા બિલ,થશે આ મોટા ફેરફારો
રાજ્યસભામાં વકફ બોર્ડ પર JPC રિપોર્ટ રજૂ, ખડગેએ કહ્યું- ‘સમિતિએ અમારી વાત નથી સાંભળી’
રાજ્યસભામાં વકફ બોર્ડ પર JPC રિપોર્ટ રજૂ, ખડગેએ કહ્યું- ‘સમિતિએ અમારી વાત નથી સાંભળી’
IPL: વિરાટ કોહલી નહીં આ ખેલાડીને RCB એ બનાવ્યો કેપ્ટન, નામ જાણીને ચોંકી જશો
IPL: વિરાટ કોહલી નહીં આ ખેલાડીને RCB એ બનાવ્યો કેપ્ટન, નામ જાણીને ચોંકી જશો
Budget Session 2025: વિપક્ષના હોબાળા વચ્ચે વક્ફ બિલ રિપોર્ટનો  રાજ્યસભામાં સ્વીકાર, ખડગેએ JPC રિપોર્ટને ગણાવ્યો બોગસ
Budget Session 2025: વિપક્ષના હોબાળા વચ્ચે વક્ફ બિલ રિપોર્ટનો રાજ્યસભામાં સ્વીકાર, ખડગેએ JPC રિપોર્ટને ગણાવ્યો બોગસ
WhatsApp માં આવી રહ્યું છે શાનદાર ફીચર, હવે કોઈપણ ભાષામાં થઈ શકશે વાત
WhatsApp માં આવી રહ્યું છે શાનદાર ફીચર, હવે કોઈપણ ભાષામાં થઈ શકશે વાત
Mahashivratri 2025:મહાશિવરાત્રી પર કરો આ અચૂક ઉપાયો, લગ્નમાં આવતા વિઘ્નો થશે દૂર
Mahashivratri 2025:મહાશિવરાત્રી પર કરો આ અચૂક ઉપાયો, લગ્નમાં આવતા વિઘ્નો થશે દૂર
General Knowledge: પાકિસ્તાની હવાઈ સ્પેસમાં પહોંચ્યું પીએમ મોદીનું વિમાન! જાણો હવામાં કેવી રીતે થાય છે PMની સુરક્ષા
General Knowledge: પાકિસ્તાની હવાઈ સ્પેસમાં પહોંચ્યું પીએમ મોદીનું વિમાન! જાણો હવામાં કેવી રીતે થાય છે PMની સુરક્ષા
Gujarat: સરકારી સ્કૂલોના શિક્ષકોની બદલીને લઈ મોટા સમાચાર, આ નિયમમાં કરાયો સુધારો
Gujarat: સરકારી સ્કૂલોના શિક્ષકોની બદલીને લઈ મોટા સમાચાર, આ નિયમમાં કરાયો સુધારો
Embed widget