શોધખોળ કરો

Navagraha Plants:નવગ્રહ સાથે જોડાયેલા આ છોડ-વૃક્ષની પૂજા કરવાથી મળે ચમત્કારી ફળ

Navagraha Plants: જ્યોતિષમાં ગ્રહોની સ્થિતિ સુધારવા માટે કેટલાક વૃક્ષો અને છોડનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ગ્રહ સંબંધિત વૃક્ષો અને છોડની પૂજા કરવાથી ગ્રહદોષ દૂર થાય છે અને અશુભ પ્રભાવ ઓછો થાય છે

Navagraha Plants: જ્યોતિષમાં ગ્રહોની સ્થિતિ સુધારવા માટે કેટલાક વૃક્ષો અને છોડનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ગ્રહ સંબંધિત વૃક્ષો અને છોડની પૂજા કરવાથી ગ્રહદોષ દૂર થાય છે અને અશુભ પ્રભાવ ઓછો થાય છે

ગ્રહો અને છોડનો સંબંધ

1/9
Navagraha Plants: જ્યોતિષમાં ગ્રહોની સ્થિતિ સુધારવા માટે કેટલાક વૃક્ષો અને છોડનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ગ્રહ સંબંધિત વૃક્ષો અને છોડની પૂજા કરવાથી ગ્રહદોષ દૂર થાય છે અને અશુભ પ્રભાવ ઓછો થાય છે.
Navagraha Plants: જ્યોતિષમાં ગ્રહોની સ્થિતિ સુધારવા માટે કેટલાક વૃક્ષો અને છોડનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ગ્રહ સંબંધિત વૃક્ષો અને છોડની પૂજા કરવાથી ગ્રહદોષ દૂર થાય છે અને અશુભ પ્રભાવ ઓછો થાય છે.
2/9
આંકડાનો  છોડ સૂર્ય ગ્રહ સાથે સંબંધિત છે. તેને આક અથવા મદાર પણ કહેવામાં આવે છે. આ છોડની પૂજા કરવાથી બૌદ્ધિક પ્રગતિ થાય છે અને યાદશક્તિનો વિકાસ થાય છે. તેની પૂજા કરવાથી કુંડળીમાં સૂર્ય ગ્રહની સ્થિતિ પણ અનુકૂળ રહે છે.
આંકડાનો છોડ સૂર્ય ગ્રહ સાથે સંબંધિત છે. તેને આક અથવા મદાર પણ કહેવામાં આવે છે. આ છોડની પૂજા કરવાથી બૌદ્ધિક પ્રગતિ થાય છે અને યાદશક્તિનો વિકાસ થાય છે. તેની પૂજા કરવાથી કુંડળીમાં સૂર્ય ગ્રહની સ્થિતિ પણ અનુકૂળ રહે છે.
3/9
પલાશ (ચંદ્ર) - ચંદ્ર મનનો કારક કહેવાય છે. પલાશનો છોડ ચંદ્ર ગ્રહ સાથે પણ સંબંધિત છે. પલાશને ગુજરાતી ભાષામાં કેસૂડો કહે છે. તેની પૂજાથી માનસિક રોગો દૂર થાય છે અને ચંદ્રમાંથી શુભ ફળ પ્રાપ્ત થાય છે. તેના પાંદડાની પૂજા કરવાથી ચંદ્રની વિશેષ કૃપા પણ મળે છે.
પલાશ (ચંદ્ર) - ચંદ્ર મનનો કારક કહેવાય છે. પલાશનો છોડ ચંદ્ર ગ્રહ સાથે પણ સંબંધિત છે. પલાશને ગુજરાતી ભાષામાં કેસૂડો કહે છે. તેની પૂજાથી માનસિક રોગો દૂર થાય છે અને ચંદ્રમાંથી શુભ ફળ પ્રાપ્ત થાય છે. તેના પાંદડાની પૂજા કરવાથી ચંદ્રની વિશેષ કૃપા પણ મળે છે.
4/9
ખેર (મંગળ)- ખેરનો છોડ મંગળ સાથે સંબંધિત છે. તેની પૂજા કરવાથી રક્તવિકાર અને ચામડીના રોગો દૂર થાય છે અને પ્રતિષ્ઠામાં વધારો થાય છે. કુંડળીમાં મંગળને અંકુશમાં રાખવા માટે ખેરની પૂજા કરવાથી લાભ થાય છે.
ખેર (મંગળ)- ખેરનો છોડ મંગળ સાથે સંબંધિત છે. તેની પૂજા કરવાથી રક્તવિકાર અને ચામડીના રોગો દૂર થાય છે અને પ્રતિષ્ઠામાં વધારો થાય છે. કુંડળીમાં મંગળને અંકુશમાં રાખવા માટે ખેરની પૂજા કરવાથી લાભ થાય છે.
5/9
અપમાર્ગ (બુધ)- જે લોકો બુધ ગ્રહથી પીડિત છે, તેમને ઘણી શારીરિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં અપમાર્ગના છોડની પૂજા કરવાથી ફળ મળે છે.
અપમાર્ગ (બુધ)- જે લોકો બુધ ગ્રહથી પીડિત છે, તેમને ઘણી શારીરિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં અપમાર્ગના છોડની પૂજા કરવાથી ફળ મળે છે.
6/9
પીપલ (ગુરુ) - પીપલ ગુરુ ગ્રહ સાથે સંબંધિત છે. તેની પૂજા કરવાથી જ્ઞાનમાં વધારો થાય છે અને ભગવાન વિષ્ણુના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.
પીપલ (ગુરુ) - પીપલ ગુરુ ગ્રહ સાથે સંબંધિત છે. તેની પૂજા કરવાથી જ્ઞાનમાં વધારો થાય છે અને ભગવાન વિષ્ણુના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.
7/9
ચંદન (રાહુ)- રાહુની પીડાથી મુક્તિ મેળવવા માટે ચંદનના વૃક્ષની પૂજા કરવી જોઈએ.
ચંદન (રાહુ)- રાહુની પીડાથી મુક્તિ મેળવવા માટે ચંદનના વૃક્ષની પૂજા કરવી જોઈએ.
8/9
શમી (શનિ) - શમીનો છોડ શનિ ગ્રહ સાથે સંબંધિત છે. તેની પૂજા કરવાથી શનિની કૃપા પ્રાપ્ત થાય છે અને ધન, બુદ્ધિ, કાર્યમાં પ્રગતિ અને ઇચ્છિત પરિણામ પ્રાપ્ત થાય છે. તેની સાથે જ જીવનમાં આવતા અવરોધો પણ દૂર થાય છે.
શમી (શનિ) - શમીનો છોડ શનિ ગ્રહ સાથે સંબંધિત છે. તેની પૂજા કરવાથી શનિની કૃપા પ્રાપ્ત થાય છે અને ધન, બુદ્ધિ, કાર્યમાં પ્રગતિ અને ઇચ્છિત પરિણામ પ્રાપ્ત થાય છે. તેની સાથે જ જીવનમાં આવતા અવરોધો પણ દૂર થાય છે.
9/9
અશ્વગંધા (કેતુ)- અશ્વગંધાને કેતુ કારક માનવામાં આવે છે. તેનાથી માનસિક નબળાઇઓ  દૂર થાય છે.
અશ્વગંધા (કેતુ)- અશ્વગંધાને કેતુ કારક માનવામાં આવે છે. તેનાથી માનસિક નબળાઇઓ દૂર થાય છે.

એસ્ટ્રો ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

Shrawan 2026:  સાડાસાતી સહિતની  સમસ્યાથી મળશે મુક્તિ, શ્રાવણમાં આ વિધિ વિધાનથી કરો અભિષેક
Shrawan 2026: સાડાસાતી સહિતની સમસ્યાથી મળશે મુક્તિ, શ્રાવણમાં આ વિધિ વિધાનથી કરો અભિષેક
Shrawan 2026:  પાવન શ્રાવણ માસમાં  રાશિ અનુસાર કરો  મહાદેવને અભિષેક, ઇચ્છિત મળશે ફળ
Shrawan 2026: પાવન શ્રાવણ માસમાં રાશિ અનુસાર કરો મહાદેવને અભિષેક, ઇચ્છિત મળશે ફળ
Today's Horoscope: સ્વાર્થ સિદ્ધિ યોગથી આ  5 રાશિની ખૂલશે કિસ્મત, જાણો કઇ છે લકી રાશિ
Today's Horoscope: સ્વાર્થ સિદ્ધિ યોગથી આ 5 રાશિની ખૂલશે કિસ્મત, જાણો કઇ છે લકી રાશિ
શ્રાવણ પૂર્ણિમા અને રક્ષાબંધન ક્યારે? 27 કે 28 ઓગસ્ટ? જાણો સાચી તારીખ, ભદ્રા અને રાખડી બાંધવાનું ચોક્કસ મુહૂર્ત
શ્રાવણ પૂર્ણિમા અને રક્ષાબંધન ક્યારે? 27 કે 28 ઓગસ્ટ? જાણો સાચી તારીખ, ભદ્રા અને રાખડી બાંધવાનું ચોક્કસ મુહૂર્ત

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
ENG vs PAK: જો રુટે ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, સચિનના વર્લ્ડ રેકોર્ડની કરી બરાબરી 
ENG vs PAK: જો રુટે ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, સચિનના વર્લ્ડ રેકોર્ડની કરી બરાબરી 
Embed widget