શોધખોળ કરો
Shani Dev : 2022માં શનિ ક્યારે બદલશે રાશિ અને વક્રી થઇને કઇ રાશિને કરશે પરેશાન, જાણો રાશિફળ
શનિ દેવ
1/5

Zodiac Sign , Astrology : શનિવ દેવ રાશિ પરિવર્તન કરવા જઇ રહ્યાં છે. બાદ શનિદેવ વક્રી પણ થશે.જેની અસર ખાસ કરીને આ ત્રણ રાશિ પર વધુ થશે. જાણીએ રાશિફળ
2/5

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિદેવને તેમની રાશિ બદલવામાં લગભગ અઢી વર્ષનો સમય લે છે. વર્ષ 2022માં શનિ ગ્રહ એક જ વર્ષમાં બે વાર રાશિ બદલી રહ્યો છે. જે ખાસ માનવામાં આવે છે. સામાન્ય પ્રક્રિયા હેઠળ શનિદેવ માત્ર એક જ વાર રાશિ પરિવર્તન કરશે. તો બીજી વખત રાશિપરિવર્તન થશે. પંચાંગ અનુસાર, 29 એપ્રિલ 2022ના રોજ શનિ રાશિ પરિવર્તન કરશે. પછી 5 જૂન, 2022 થી, તેમની વક્રી ચાલ શરૂ કરશે. આ પછી, 12 જુલાઈ, 2022 થી, શનિદેવ ફરી મકર રાશિમાં પ્રવેશ કરશે. જ્યાં 17 જાન્યુઆરી, 2023 સુધી રાશિદેવ રહેશે. શનિદેવનું રાશિ પરિવર્તન આ ત્રણ રાશિ માટે કસોટીકાળ સમાન સાબિત થઇ શકે છે.
Published at : 07 Mar 2022 02:29 PM (IST)
આગળ જુઓ





















