શોધખોળ કરો

Shani Dev : 2022માં શનિ ક્યારે બદલશે રાશિ અને વક્રી થઇને કઇ રાશિને કરશે પરેશાન, જાણો રાશિફળ

શનિ દેવ

1/5
Zodiac Sign , Astrology : શનિવ દેવ રાશિ પરિવર્તન કરવા જઇ રહ્યાં છે. બાદ શનિદેવ વક્રી પણ થશે.જેની અસર ખાસ કરીને આ ત્રણ રાશિ પર વધુ થશે. જાણીએ રાશિફળ
Zodiac Sign , Astrology : શનિવ દેવ રાશિ પરિવર્તન કરવા જઇ રહ્યાં છે. બાદ શનિદેવ વક્રી પણ થશે.જેની અસર ખાસ કરીને આ ત્રણ રાશિ પર વધુ થશે. જાણીએ રાશિફળ
2/5
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિદેવને તેમની રાશિ બદલવામાં લગભગ અઢી વર્ષનો સમય લે  છે. વર્ષ 2022માં શનિ ગ્રહ એક જ વર્ષમાં બે વાર રાશિ બદલી રહ્યો છે. જે ખાસ માનવામાં આવે છે. સામાન્ય પ્રક્રિયા હેઠળ શનિદેવ માત્ર એક જ વાર રાશિ પરિવર્તન કરશે. તો બીજી વખત રાશિપરિવર્તન થશે.  પંચાંગ અનુસાર, 29 એપ્રિલ 2022ના રોજ શનિ રાશિ પરિવર્તન કરશે. પછી 5 જૂન, 2022 થી, તેમની વક્રી ચાલ શરૂ કરશે. આ પછી, 12 જુલાઈ, 2022 થી, શનિદેવ ફરી મકર રાશિમાં પ્રવેશ કરશે. જ્યાં 17 જાન્યુઆરી, 2023 સુધી રાશિદેવ રહેશે. શનિદેવનું રાશિ પરિવર્તન આ ત્રણ રાશિ માટે કસોટીકાળ સમાન સાબિત થઇ શકે છે.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિદેવને તેમની રાશિ બદલવામાં લગભગ અઢી વર્ષનો સમય લે છે. વર્ષ 2022માં શનિ ગ્રહ એક જ વર્ષમાં બે વાર રાશિ બદલી રહ્યો છે. જે ખાસ માનવામાં આવે છે. સામાન્ય પ્રક્રિયા હેઠળ શનિદેવ માત્ર એક જ વાર રાશિ પરિવર્તન કરશે. તો બીજી વખત રાશિપરિવર્તન થશે. પંચાંગ અનુસાર, 29 એપ્રિલ 2022ના રોજ શનિ રાશિ પરિવર્તન કરશે. પછી 5 જૂન, 2022 થી, તેમની વક્રી ચાલ શરૂ કરશે. આ પછી, 12 જુલાઈ, 2022 થી, શનિદેવ ફરી મકર રાશિમાં પ્રવેશ કરશે. જ્યાં 17 જાન્યુઆરી, 2023 સુધી રાશિદેવ રહેશે. શનિદેવનું રાશિ પરિવર્તન આ ત્રણ રાશિ માટે કસોટીકાળ સમાન સાબિત થઇ શકે છે.
3/5
મિથુન રાશિ- ધનના મામલે આ રાશિના લોકોએ વિશેષ ધ્યાન રાખવું પડશે.ધનની બચત કરવામાં મુશ્કેલી આવી શકે છે. આ શનિનું રાશિ પરિવર્તન મિથુન રાશિની ધનની સ્થિતિ અને સ્વાસ્થ્યની સ્થિતિ પર વધુ વિપરિત પ્રભાવ પાડશે. જેથી આ બંને બાબતે ધ્યાન રાખવું જરૂરી છે.
મિથુન રાશિ- ધનના મામલે આ રાશિના લોકોએ વિશેષ ધ્યાન રાખવું પડશે.ધનની બચત કરવામાં મુશ્કેલી આવી શકે છે. આ શનિનું રાશિ પરિવર્તન મિથુન રાશિની ધનની સ્થિતિ અને સ્વાસ્થ્યની સ્થિતિ પર વધુ વિપરિત પ્રભાવ પાડશે. જેથી આ બંને બાબતે ધ્યાન રાખવું જરૂરી છે.
4/5
કર્ક રાશિ- શનિના રાશિ પરિવર્તનના કારણે જોબ અને કરિયરમાં વિધ્નનો સામનો કરવો પડી શકે છે. ઓફિસમાં આપના પ્રતિસ્પર્ધકો આપને નુકસાન પહોંચાડી શકે છે. બિઝનેસમાં લાભની સ્થિતિ પ્રાપ્ત કરવા માટે સંઘર્ષ અને કઠોર પરિશ્રમ કરવો પડી શકે છે.
કર્ક રાશિ- શનિના રાશિ પરિવર્તનના કારણે જોબ અને કરિયરમાં વિધ્નનો સામનો કરવો પડી શકે છે. ઓફિસમાં આપના પ્રતિસ્પર્ધકો આપને નુકસાન પહોંચાડી શકે છે. બિઝનેસમાં લાભની સ્થિતિ પ્રાપ્ત કરવા માટે સંઘર્ષ અને કઠોર પરિશ્રમ કરવો પડી શકે છે.
5/5
વૃશ્ચિક રાશિ- વૃશ્ચિક રાશિ માટે માનસિક તણાવ વધી શકે છે, પરિશ્રમ કર્યાં બાદ પણ બની શકે કે આપને યોગ્ય પરિણામ સમયસર ન મળે. આ સમયે ધૈર્ય અને ગંભીરતાનો પરિચય આપવો પડશે. વાણીમાં મધુરતા રાખો. થોડી પણ લાપરવાહી ભારે પડી શકે છે. શનિવારે શનિદેવના મંદિરે અથવા હનુમાનજીના મંદિરે સરસવનો તેલ અર્પણ કરવાથી રાહત રહેશે
વૃશ્ચિક રાશિ- વૃશ્ચિક રાશિ માટે માનસિક તણાવ વધી શકે છે, પરિશ્રમ કર્યાં બાદ પણ બની શકે કે આપને યોગ્ય પરિણામ સમયસર ન મળે. આ સમયે ધૈર્ય અને ગંભીરતાનો પરિચય આપવો પડશે. વાણીમાં મધુરતા રાખો. થોડી પણ લાપરવાહી ભારે પડી શકે છે. શનિવારે શનિદેવના મંદિરે અથવા હનુમાનજીના મંદિરે સરસવનો તેલ અર્પણ કરવાથી રાહત રહેશે

એસ્ટ્રો ફોટો ગેલેરી

વધુ જુઓ
Sponsored Links by Taboola
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

ભારતના ડરના માર્યા પાકિસ્તાની જનરલોની હવા ટાઈટ! ફેમિલીને ખાનગી ફ્લાઈટમાં બેસાડી યુકે-ન્યુ જર્સી મોકલી દીધા
ભારતના ડરના માર્યા પાકિસ્તાની જનરલોની હવા ટાઈટ! ફેમિલીને ખાનગી ફ્લાઈટમાં બેસાડી યુકે-ન્યુ જર્સી મોકલી દીધા
ગુજરાતમાં પાકિસ્તાનીઓનું લિસ્ટ તૈયાર! 438 લાંબા અને 7 ટૂંકા વિઝાવાળા પોલીસના હાથમાં! સૌથી વધુ અમદાવાદમાં...
ગુજરાતમાં પાકિસ્તાનીઓનું લિસ્ટ તૈયાર! 438 લાંબા અને 7 ટૂંકા વિઝાવાળા પોલીસના હાથમાં! સૌથી વધુ અમદાવાદમાં...
Pahalgam Terror Attack: 'પાકિસ્તાનીઓને શોધી શોધીને પાછા મોકલો', અમિત શાહની તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓને આદેશ
Pahalgam Terror Attack: 'પાકિસ્તાનીઓને શોધી શોધીને પાછા મોકલો', અમિત શાહની તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓને આદેશ
Pahalgam Attack: પાકિસ્તાનના મંત્રીએ પહેલગામના આતંકીઓને ગણાવ્યા 'સ્વતંત્રતા સેનાની'. પુરી દુનિયા સામે પાડોશી દેશની ખુલી પોલ
Pahalgam Attack: પાકિસ્તાનના મંત્રીએ પહેલગામના આતંકીઓને ગણાવ્યા 'સ્વતંત્રતા સેનાની'. પુરી દુનિયા સામે પાડોશી દેશની ખુલી પોલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

J&K Udhampur :ઉધમપુરમાં આતંકી અથડામણમાં શહીદ થનાર જવાનને અપાઈ શ્રદ્ધાંજલિ, સારવાર દરમિયાન તોડ્યો દમRahul Gandhi: પહલગામ આતંકી હુમલાના ઈજાગ્રસ્તો સાથે રાહુલ ગાંધી કરશે મુલાકાત, જુઓ અપડેટ્સIndus waters treaty Meeting : સિંધુ જળ સંધિ અંગે આજે દિલ્હીમાં મળશે મહત્વની બેઠકJ&K Terror Attack: આજે જમ્મુ કાશ્મીરની મુલાકાતે આર્મી ચીફ, થોડીકવારમાં થશે રવાના | Abp Asmita

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભારતના ડરના માર્યા પાકિસ્તાની જનરલોની હવા ટાઈટ! ફેમિલીને ખાનગી ફ્લાઈટમાં બેસાડી યુકે-ન્યુ જર્સી મોકલી દીધા
ભારતના ડરના માર્યા પાકિસ્તાની જનરલોની હવા ટાઈટ! ફેમિલીને ખાનગી ફ્લાઈટમાં બેસાડી યુકે-ન્યુ જર્સી મોકલી દીધા
ગુજરાતમાં પાકિસ્તાનીઓનું લિસ્ટ તૈયાર! 438 લાંબા અને 7 ટૂંકા વિઝાવાળા પોલીસના હાથમાં! સૌથી વધુ અમદાવાદમાં...
ગુજરાતમાં પાકિસ્તાનીઓનું લિસ્ટ તૈયાર! 438 લાંબા અને 7 ટૂંકા વિઝાવાળા પોલીસના હાથમાં! સૌથી વધુ અમદાવાદમાં...
Pahalgam Terror Attack: 'પાકિસ્તાનીઓને શોધી શોધીને પાછા મોકલો', અમિત શાહની તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓને આદેશ
Pahalgam Terror Attack: 'પાકિસ્તાનીઓને શોધી શોધીને પાછા મોકલો', અમિત શાહની તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓને આદેશ
Pahalgam Attack: પાકિસ્તાનના મંત્રીએ પહેલગામના આતંકીઓને ગણાવ્યા 'સ્વતંત્રતા સેનાની'. પુરી દુનિયા સામે પાડોશી દેશની ખુલી પોલ
Pahalgam Attack: પાકિસ્તાનના મંત્રીએ પહેલગામના આતંકીઓને ગણાવ્યા 'સ્વતંત્રતા સેનાની'. પુરી દુનિયા સામે પાડોશી દેશની ખુલી પોલ
EXCLUSIVE: સૈફુલ્લાહના આદેશ પર આ 5 આતંકવાદીઓએ હુમલો કર્યો, વાંચો પહેલગામ પર PAK કનેક્શનનો ખાસ રિપોર્ટ
EXCLUSIVE: સૈફુલ્લાહના આદેશ પર આ 5 આતંકવાદીઓએ હુમલો કર્યો, વાંચો પહેલગામ પર PAK કનેક્શનનો ખાસ રિપોર્ટ
જમ્મુ કાશ્મીર આતંકી હુમલા અંગે અંબાલાલ પટેલે પહેલા જ કરી હતી આગાહી, જાણો શું કહ્યું હતું ?
જમ્મુ કાશ્મીર આતંકી હુમલા અંગે અંબાલાલ પટેલે પહેલા જ કરી હતી આગાહી, જાણો શું કહ્યું હતું ?
ભારતની મોટી કાર્યવાહી બાદ પાકિસ્તાન સ્ટોક માર્કેટ ક્રેશ, PSX વેબસાઈટ બંધ થઈ 
ભારતની મોટી કાર્યવાહી બાદ પાકિસ્તાન સ્ટોક માર્કેટ ક્રેશ, PSX વેબસાઈટ બંધ થઈ 
8th Pay Commission: સરકારી કર્મચારીઓ માટે સારા સમાચાર! આટલો વધી શકે છે તમારો પગાર
8th Pay Commission: સરકારી કર્મચારીઓ માટે સારા સમાચાર! આટલો વધી શકે છે તમારો પગાર
Embed widget