શોધખોળ કરો

Shani Dev : 2022માં શનિ ક્યારે બદલશે રાશિ અને વક્રી થઇને કઇ રાશિને કરશે પરેશાન, જાણો રાશિફળ

શનિ દેવ

1/5
Zodiac Sign , Astrology : શનિવ દેવ રાશિ પરિવર્તન કરવા જઇ રહ્યાં છે. બાદ શનિદેવ વક્રી પણ થશે.જેની અસર ખાસ કરીને આ ત્રણ રાશિ પર વધુ થશે. જાણીએ રાશિફળ
Zodiac Sign , Astrology : શનિવ દેવ રાશિ પરિવર્તન કરવા જઇ રહ્યાં છે. બાદ શનિદેવ વક્રી પણ થશે.જેની અસર ખાસ કરીને આ ત્રણ રાશિ પર વધુ થશે. જાણીએ રાશિફળ
2/5
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિદેવને તેમની રાશિ બદલવામાં લગભગ અઢી વર્ષનો સમય લે  છે. વર્ષ 2022માં શનિ ગ્રહ એક જ વર્ષમાં બે વાર રાશિ બદલી રહ્યો છે. જે ખાસ માનવામાં આવે છે. સામાન્ય પ્રક્રિયા હેઠળ શનિદેવ માત્ર એક જ વાર રાશિ પરિવર્તન કરશે. તો બીજી વખત રાશિપરિવર્તન થશે.  પંચાંગ અનુસાર, 29 એપ્રિલ 2022ના રોજ શનિ રાશિ પરિવર્તન કરશે. પછી 5 જૂન, 2022 થી, તેમની વક્રી ચાલ શરૂ કરશે. આ પછી, 12 જુલાઈ, 2022 થી, શનિદેવ ફરી મકર રાશિમાં પ્રવેશ કરશે. જ્યાં 17 જાન્યુઆરી, 2023 સુધી રાશિદેવ રહેશે. શનિદેવનું રાશિ પરિવર્તન આ ત્રણ રાશિ માટે કસોટીકાળ સમાન સાબિત થઇ શકે છે.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિદેવને તેમની રાશિ બદલવામાં લગભગ અઢી વર્ષનો સમય લે છે. વર્ષ 2022માં શનિ ગ્રહ એક જ વર્ષમાં બે વાર રાશિ બદલી રહ્યો છે. જે ખાસ માનવામાં આવે છે. સામાન્ય પ્રક્રિયા હેઠળ શનિદેવ માત્ર એક જ વાર રાશિ પરિવર્તન કરશે. તો બીજી વખત રાશિપરિવર્તન થશે. પંચાંગ અનુસાર, 29 એપ્રિલ 2022ના રોજ શનિ રાશિ પરિવર્તન કરશે. પછી 5 જૂન, 2022 થી, તેમની વક્રી ચાલ શરૂ કરશે. આ પછી, 12 જુલાઈ, 2022 થી, શનિદેવ ફરી મકર રાશિમાં પ્રવેશ કરશે. જ્યાં 17 જાન્યુઆરી, 2023 સુધી રાશિદેવ રહેશે. શનિદેવનું રાશિ પરિવર્તન આ ત્રણ રાશિ માટે કસોટીકાળ સમાન સાબિત થઇ શકે છે.
3/5
મિથુન રાશિ- ધનના મામલે આ રાશિના લોકોએ વિશેષ ધ્યાન રાખવું પડશે.ધનની બચત કરવામાં મુશ્કેલી આવી શકે છે. આ શનિનું રાશિ પરિવર્તન મિથુન રાશિની ધનની સ્થિતિ અને સ્વાસ્થ્યની સ્થિતિ પર વધુ વિપરિત પ્રભાવ પાડશે. જેથી આ બંને બાબતે ધ્યાન રાખવું જરૂરી છે.
મિથુન રાશિ- ધનના મામલે આ રાશિના લોકોએ વિશેષ ધ્યાન રાખવું પડશે.ધનની બચત કરવામાં મુશ્કેલી આવી શકે છે. આ શનિનું રાશિ પરિવર્તન મિથુન રાશિની ધનની સ્થિતિ અને સ્વાસ્થ્યની સ્થિતિ પર વધુ વિપરિત પ્રભાવ પાડશે. જેથી આ બંને બાબતે ધ્યાન રાખવું જરૂરી છે.
4/5
કર્ક રાશિ- શનિના રાશિ પરિવર્તનના કારણે જોબ અને કરિયરમાં વિધ્નનો સામનો કરવો પડી શકે છે. ઓફિસમાં આપના પ્રતિસ્પર્ધકો આપને નુકસાન પહોંચાડી શકે છે. બિઝનેસમાં લાભની સ્થિતિ પ્રાપ્ત કરવા માટે સંઘર્ષ અને કઠોર પરિશ્રમ કરવો પડી શકે છે.
કર્ક રાશિ- શનિના રાશિ પરિવર્તનના કારણે જોબ અને કરિયરમાં વિધ્નનો સામનો કરવો પડી શકે છે. ઓફિસમાં આપના પ્રતિસ્પર્ધકો આપને નુકસાન પહોંચાડી શકે છે. બિઝનેસમાં લાભની સ્થિતિ પ્રાપ્ત કરવા માટે સંઘર્ષ અને કઠોર પરિશ્રમ કરવો પડી શકે છે.
5/5
વૃશ્ચિક રાશિ- વૃશ્ચિક રાશિ માટે માનસિક તણાવ વધી શકે છે, પરિશ્રમ કર્યાં બાદ પણ બની શકે કે આપને યોગ્ય પરિણામ સમયસર ન મળે. આ સમયે ધૈર્ય અને ગંભીરતાનો પરિચય આપવો પડશે. વાણીમાં મધુરતા રાખો. થોડી પણ લાપરવાહી ભારે પડી શકે છે. શનિવારે શનિદેવના મંદિરે અથવા હનુમાનજીના મંદિરે સરસવનો તેલ અર્પણ કરવાથી રાહત રહેશે
વૃશ્ચિક રાશિ- વૃશ્ચિક રાશિ માટે માનસિક તણાવ વધી શકે છે, પરિશ્રમ કર્યાં બાદ પણ બની શકે કે આપને યોગ્ય પરિણામ સમયસર ન મળે. આ સમયે ધૈર્ય અને ગંભીરતાનો પરિચય આપવો પડશે. વાણીમાં મધુરતા રાખો. થોડી પણ લાપરવાહી ભારે પડી શકે છે. શનિવારે શનિદેવના મંદિરે અથવા હનુમાનજીના મંદિરે સરસવનો તેલ અર્પણ કરવાથી રાહત રહેશે

એસ્ટ્રો ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Embed widget