શોધખોળ કરો
Makar Sankranti 2024: મકરસંક્રાંતિ પર ખુલશે આ 5 રાશિઓનું ભાગ્ય, કાર્ય સિદ્ધિ સાથે મળશે અપાર સફળતા
મકરસંક્રાંતિ 15 જાન્યુઆરીએ ઉજવવામાં આવશે. સનાતન ધર્મમાં આ દિવસનું વિશેષ મહત્વ છે. આ દિવસથી સૂર્ય ઉત્તરાયણ બને છે. આ તહેવાર કેટલીક રાશિઓ માટે ભાગ્યશાળી રહેશે.
પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)
1/7

Makar Sankranti 2024 Zodiacs Sign: મકરસંક્રાંતિ 15 જાન્યુઆરીએ ઉજવવામાં આવશે. સનાતન ધર્મમાં આ દિવસનું વિશેષ મહત્વ છે. આ દિવસથી સૂર્ય ઉત્તરાયણ બને છે. આ તહેવાર કેટલીક રાશિઓ માટે ભાગ્યશાળી રહેશે.
2/7

જ્યારે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે મકરસંક્રાંતિ ઉજવવામાં આવે છે. નવા વર્ષનો પ્રથમ તહેવાર મકરસક્રાંતિ છે જે હિન્દુઓનો મુખ્ય તહેવાર છે.
Published at : 12 Jan 2024 08:37 AM (IST)
આગળ જુઓ





















