શોધખોળ કરો
Mantras For Navagraha: કુંડલીમાં ગ્રહ નબળો છે આ મંત્રોજાપથી કરો બળવાન, મળશે લાભ
Mantras For Navagraha: જીવનમાં નવ ગ્રહોનું ખૂબ મહત્વ છે. કુંડળીમાં નવ ગ્રહો આપણા જીવનના વિવિધ પાસાઓ પર શુભ અને અશુભ પ્રભાવ પાડે છે. જો કુંડળીમાં ગ્રહ નબળો હોય, તો નીચે આપેલા મંત્રોનો જાપ કરો.
પ્રતીકાત્મક તસવીર
1/10

Mantras For Navagraha: જીવનમાં નવ ગ્રહોનું ખૂબ મહત્વ છે. કુંડળીમાં નવ ગ્રહો આપણા જીવનના વિવિધ પાસાઓ પર શુભ અને અશુભ પ્રભાવ પાડે છે. જો કુંડળીમાં ગ્રહ નબળો હોય, તો નીચે આપેલા મંત્રોનો જાપ કરો.
2/10

જે લોકોની કુંડળીમાં સૂર્યની સ્થિતિ નબળી છે, તેમણે ઓમ આદિત્યાય નમઃ મંત્રનો જાપ કરવો જોઈએ.
Published at : 23 Jun 2025 11:53 AM (IST)
આગળ જુઓ





















