શોધખોળ કરો
Mahashivratri 2024: મહાદેવની આ છે પ્રિય રાશિ, આ રાશિના જાતક પર સદૈવ રહે છે મહાદેવની કૃપા
આજે મહાદેવની સાધના આરાધના અને ઉપાસનાનો દિવસ શિવરાત્રિ છે. કહેવાય છે કે, કેટલીક રાશિ મહાદેવની પ્રિય રાશિ હોવાથી તેમના પર મહાદેવની સદૈવ કૃપા રહે છે
(પ્રતીકાત્મક તસવીર ગૂગલમાંથી)
1/8

Mahashivratri 2024: મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવની પૂજા કરવાથી ભગવાન તેમના ભક્તો પર આશીર્વાદ વરસાવે છે અને તેમની બધી મનોકામનાઓ પૂર્ણ કરે છે. પરંતુ કેટલીક એવી રાશિઓ છે જેના પર હંમેશા મહાદેવની સદૈવ કૃપા રહે છે
2/8

આજે મહાશિવરાત્રીના દિવસે મંદિરો અને શિવ મંદિરોમાં શિવભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. આ ખાસ દિવસે દરેક વ્યક્તિ ભગવાન ભોલેનાથની પૂજા કરીને આશીર્વાદ મેળવવા માંગે છે. એવી માન્યતા છે કે મહાશિવરાત્રિના દિવસે કરવામાં આવતી પૂજા અને ઉપવાસથી મહાદેવ પ્રસન્ન થાય છે અને ભક્તોની તમામ મનોકામનાઓ પણ પૂર્ણ કરે છે.
Published at : 08 Mar 2024 04:54 PM (IST)
આગળ જુઓ





















