શોધખોળ કરો

Drishyam 3 ની રિલીઝ ડેટ કન્ફર્મ, અજય દેવગને વીડિયો શેર કરી મોટી જાહેરાત કરી

અભિનેતા ફરી એકવાર પોતાના પરિવારને બચાવવા માટે કોઈપણ હદ સુધી જવા તૈયાર છે. વીડિયો શેર કરતા અજયે ફિલ્મની રિલીઝ ડેટ પણ જાહેર કરી.

અજય દેવગનની મચ અવેટેડ ફિલ્મ "દ્રશ્યમ 3" અંગે એક મોટી જાહેરાત કરવામાં આવી છે. અભિનેતા ફરી એકવાર પોતાના પરિવારને બચાવવા માટે કોઈપણ હદ સુધી જવા તૈયાર છે. વીડિયો શેર કરતા અજયે ફિલ્મની રિલીઝ ડેટ પણ જાહેર કરી. તેમણે લખ્યું, "દ્રશ્યમ 3 દ્રશ્યમ ડે પર રિલીઝ થશે. અંતિમ ભાગ હજુ રિલીઝ થવાનો બાકી છે. ફિલ્મ 2 ઓક્ટોબર, 2026 ના રોજ સિનેમાઘરોમાં જોઈ શકો છો. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Star Studio18 (@starstudio18)

શું છે દ્રશ્યમ 3 ના વીડિયોમાં ? (Drishyam 3 Teaser) 

દ્રશ્યમ 3 ના વીડિયોમાં અજય પોતાના પરિવારને બચાવવા વિશે વાત કરે છે. ટીઝરમાં બંને ફિલ્મોના દ્રશ્યો પણ દર્શાવવામાં આવ્યા છે. ટીઝરમાં તેઓ  કહે છે, "દુનિયા મને ઘણા નામોથી બોલાવે છે, પરંતુ મને તેનાથી કોઈ ફરક પડતો નથી. કારણ કે છેલ્લા સાત વર્ષમાં જે કંઈ બન્યું છે અને થયું છે, જે કંઈ મેં જોયું છે અને બતાવવામાં આવ્યું છે, તેણે મને એક વાત સમજમાં આવી છે. આ દુનિયામાં દરેકનું સત્ય અલગ છે. દરેકનો અધિકાર અલગ છે. મારું સત્ય, મારો અધિકાર, ફક્ત મારો પરિવાર છે." જ્યાં સુધી બધા હારી ન જાય. જ્યાં સુધી હું અહીં ચોકીદાર બની ઉભો રહીશ. એક દિવાલ બનીને. કારણ કે કહાની હજુ પૂરી થઈ નથી. અંતિમ ભાગ હજુ આવવાનો બાકી છે.

દ્રશ્યમ 3 સ્ટાર કાસ્ટ

ફિલ્મમાં અજય દેવગણ મુખ્ય ભૂમિકા ભજવે છે. શ્રિયા સરન તેની પત્નીની ભૂમિકા ભજવે છે. ઇશિતા દત્તા તેમની પુત્રી તરીકે જોવા મળશે. તબ્બુ એક પોલીસ અધિકારીની ભૂમિકા ભજવે છે. આ ફિલ્મમાં અભિષેક પાઠક, કુમાર મંગત અને આલોક જૈન પણ છે. ફિલ્મને લઈને ઘણી ચર્ચા છે. ચાહકોને દ્રશ્યમના પાછલા બંને ભાગ  ખૂબ ગમ્યા. દ્રશ્યમ 2015 માં રિલીઝ થઈ હતી અને તેનો બીજો ભાગ 2022 માં રિલીઝ થયો હતો. અજય દેવગનની દ્રશ્યમ મોહનલાલની દ્રશ્યમની રિમેક છે.

ફિલ્મ દ્રશ્યમના પહેલા બંન્ને ભાગ દર્શકોને ઘણા પસંદ આવ્યા હતા. ફિલ્મમાં અજય દેવગણ મુખ્ય ભૂમિકામાં છે.  શ્રિયા સરન તેની પત્નીની ભૂમિકા ભજવે છે.  

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મોટું આતંકી ષડયંત્ર નિષ્ફળ? રથયાત્રા પહેલા ગુજરાત ATSએ પાટણમાંથી પાંચ શંકાસ્પદોને દબોચ્યા, ઉલટતપાસ શરૂ
મોટું આતંકી ષડયંત્ર નિષ્ફળ? રથયાત્રા પહેલા ગુજરાત ATSએ પાટણમાંથી પાંચ શંકાસ્પદોને દબોચ્યા, ઉલટતપાસ શરૂ
આખરે અંબાલાલ પટેલ માની ગયા,  ખેડૂતોના હિતમાં આગાહી કરવાનું ચાલુ રાખવાની કરી જાહેરાત 
આખરે અંબાલાલ પટેલ માની ગયા,  ખેડૂતોના હિતમાં આગાહી કરવાનું ચાલુ રાખવાની કરી જાહેરાત 
Ahmedabad Rain: અસહ્ય ઉકળાટ વચ્ચે રાહતના સમાચાર, 15મીથી વાતાવરણ પલટાશે, 16 થી 20 જુલાઈ વરસાદની આગાહી
Ahmedabad Rain: અસહ્ય ઉકળાટ વચ્ચે રાહતના સમાચાર, 15મીથી વાતાવરણ પલટાશે, 16 થી 20 જુલાઈ વરસાદની આગાહી
Car AC Tips: કાર સ્ટાર્ટ કર્યાના કેટલા મિનિટ પછી ચાલુ કરવું જોઈએ AC, શું છે યોગ્ય રીત?
Car AC Tips: કાર સ્ટાર્ટ કર્યાના કેટલા મિનિટ પછી ચાલુ કરવું જોઈએ AC, શું છે યોગ્ય રીત?

વિડિઓઝ

Ambalal Patel Controversy : આગાહી તો થશે જ, ત્રેવડ હોય તો રોકી લો
Crude Oil Price Hike : યુદ્ધને પગલે કાચા તેલની કિંમતમાં 10 ટકાનો વધારો
Iran-America War News: ઈરાન-અમેરિકા વચ્ચે ફરી યુદ્ધ શરૂ?
Hun To Bolish : હું તો બોલીશ : પૈસા નહીં નામ કમાવવા રીલ ?
Hun To Bolish : હું તો બોલીશ : ભેળસેળિયા મસાલા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોટું આતંકી ષડયંત્ર નિષ્ફળ? રથયાત્રા પહેલા ગુજરાત ATSએ પાટણમાંથી પાંચ શંકાસ્પદોને દબોચ્યા, ઉલટતપાસ શરૂ
મોટું આતંકી ષડયંત્ર નિષ્ફળ? રથયાત્રા પહેલા ગુજરાત ATSએ પાટણમાંથી પાંચ શંકાસ્પદોને દબોચ્યા, ઉલટતપાસ શરૂ
આખરે અંબાલાલ પટેલ માની ગયા,  ખેડૂતોના હિતમાં આગાહી કરવાનું ચાલુ રાખવાની કરી જાહેરાત 
આખરે અંબાલાલ પટેલ માની ગયા,  ખેડૂતોના હિતમાં આગાહી કરવાનું ચાલુ રાખવાની કરી જાહેરાત 
Ahmedabad Rain: અસહ્ય ઉકળાટ વચ્ચે રાહતના સમાચાર, 15મીથી વાતાવરણ પલટાશે, 16 થી 20 જુલાઈ વરસાદની આગાહી
Ahmedabad Rain: અસહ્ય ઉકળાટ વચ્ચે રાહતના સમાચાર, 15મીથી વાતાવરણ પલટાશે, 16 થી 20 જુલાઈ વરસાદની આગાહી
Car AC Tips: કાર સ્ટાર્ટ કર્યાના કેટલા મિનિટ પછી ચાલુ કરવું જોઈએ AC, શું છે યોગ્ય રીત?
Car AC Tips: કાર સ્ટાર્ટ કર્યાના કેટલા મિનિટ પછી ચાલુ કરવું જોઈએ AC, શું છે યોગ્ય રીત?
ભગવાન જગન્નાથજીની નેત્રોત્સવ વિધિ: રથયાત્રા ઉત્સવનો પ્રારંભ, મંદિરમાં ભજન, ભક્તિ અને ભોજનનો ત્રિવેણી સંગમ
ભગવાન જગન્નાથજીની નેત્રોત્સવ વિધિ: રથયાત્રા ઉત્સવનો પ્રારંભ, મંદિરમાં ભજન, ભક્તિ અને ભોજનનો ત્રિવેણી સંગમ
Rajkot: રાજકોટમાં ઋતુજન્ય રોગચાળો વકર્યો, એક સપ્તાહમાં શરદી-તાવના 1838 કેસ નોંધાતા હાહાકાર
Rajkot: રાજકોટમાં ઋતુજન્ય રોગચાળો વકર્યો, એક સપ્તાહમાં શરદી-તાવના 1838 કેસ નોંધાતા હાહાકાર
Shani Sade Sati: સાડાસાતી દરમિયાન વારંવાર મળે છે આ સંકેતો? હોઈ શકે છે શનિનો પ્રભાવ
Shani Sade Sati: સાડાસાતી દરમિયાન વારંવાર મળે છે આ સંકેતો? હોઈ શકે છે શનિનો પ્રભાવ
હોર્મુંઝમાં UAEના જહાજો પર ઈરાનનો મિસાઈલ હુમલો, એક ભારતીય નાવિકનું મોત, આઠ ઘાયલ
હોર્મુંઝમાં UAEના જહાજો પર ઈરાનનો મિસાઈલ હુમલો, એક ભારતીય નાવિકનું મોત, આઠ ઘાયલ
Embed widget